________________
૧૨૩૬
વિશ્વની અસ્મિતા
શ્રી જયશંકર ભીખાલાલ ઉપાધ્યાય છે. સાદાઈ અને સરળતાના પ્રતીક સમા શીવલાલભાઈએ
સૂર્ય ચંદ્રની જેમ પારકાને માટે પોતાની કમાણી પુરુષાર્થ એ જ જીવનને ઉત્તમ માર્ગ છે. જીવનને
વાપર્યા કરી છે. જીવી જાણવું હોય અને જીતી જાણવું હોય તે પુરુષાર્થ વાદી બનો, મુ. શ્રી જયશંકરભાઈનો જીવનસંદેશ કંઇક ખડાયતા કેળવણી મંડળના ૧૯૫૮ તથા ૧૯૫૯હ્માં આવું કહી જાય છે.
બે વર્ષ સુધી પ્રમુખ તરીકે તેમજ સાબરકાંઠા જિલ્લા સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મહિયલ ગામના
કોંગ્રેસ પ્રમુખ, ગાબટ, વડાગામ અને ઈડરની પ્રજા મંડળ
ના પ્રમુખ તેમજ ધનસુરા કેળવણી મંડળની સ્થાપના વતની મુ. જયશંકરભાઈને જમ ૧૯૧૫ માં થયો હતો. ૧૫ વર્ષની ઉંમરે વ્યાપારમાં પરોવાયા પછી તેમણે સમગ્ર
કાળથી ૩૨ વર્ષ થયાં ચાલુ પ્રમુખ અને ધનસુરા ગ્રામ વ્યાપાર ક્ષેત્રમાં નાની મોટી અનેક પેઢીઓ સાથે સંબંધ
પંચાયતના સરપંચ તરીકેની જવાબદારીઓ અદા
કરેલ છે, ધન્ય બનાવી છે. સ્થાપિત કર્યો.
તલોદની ઘણી બધી સંસ્થાઓ પર એમનું પ્રભુત્વ કેળવણી માટે ધગશ, ઉત્સાહ, પ્રેમ અને લાગણીનાં છે. આસ અને કેમ કેલેજમાં એમણે સારું એવું દર્શન અવર્ણનીય છે. દાન કરી ટ્રસ્ટી બનેલા. બહેરા-મૂંગા શાળામાં પણ
શ્રી રમણલાલ પ્રેમચંદ શાહ અગત્યનો ફાળો આપ્યો છે. તદની નાગરિક બેંકના ચેરમેન પદે રહ્યા. તેમ જ તલોદ વિવિધ કાર્યકારી સહકારી દ્રઢ૨ ગામના વતની શ્રી રમણલાલભાઈ એ સાત ચોપડી મંડળીના ચેરમેન તેમજ સાબરકાંઠા વિદ્યાલય ઉપપ્રમુખ સુધી અભ્યાસ કરેલ છે. તેમણે પિતાનો અભ્યાસ તરીકે ઘણી બધી સેવાઓ એમણે આપી છે.
પિતાના મોસાળમાં કર્યો. ત્યાર બાદ ૨૫ વર્ષની ઉંમરે કઈ પણ અઘરું કાર્ય એમના માટે સાવ સરળ બની મુંબઈ આવી જુદા જુદા ક્ષેત્રમાં નોકરી કરી. ૩૦ વર્ષની જતું. ક્યારેય કોઈ કામમાં વિલંબ નહીં, આળસ નહીં ઉન
* યુવાન વયે ખંત અને ચપળતાપૂર્વક ધંધામાં ઝંપલાવ્યું. પરંતુ જે કાર્ય હાથમાં લીધું એને ચીવટપૂર્વક પાર લાંબા સમય સુધી તેઓ સુતરબજારમાં દલાલ તરીકે પાડવું એ જ એમના જીવનનું ધ્યેય હતું.
રહ્યા, મહારાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને આંધ્રપ્રદેશની યાત્રાઓ
શિક્ષણુ ભલે એમણે થે ડુંક લીધું પણ એમનું શિક્ષણપણ એમણે કરેલી છે, પત્ની અનસૂયાબહેન પણ એમની ગમા હદય ઉમરા કઈ
નો પ્રેમી હદય હમેશાં કંઈને કંઈ કરી છૂટવા ઉત્સાહી બન્યું જેમ ખંત, સાદાઈ, શ્રમ અને સ્વાવલંબનથી જીવન ઉડે પતા"
હતું. પિતાના ગામમાં પ્રાથમિક શિક્ષણ માટે એમણે ખૂબ જીવવામાં માને છે.
જ જહેમત ઉઠાવી, ત્યાર બાદ સ્કૂલ માટે પોતાનાં માતુ
શ્રી સકરીબેન પ્રેમચંદના નામે જગ્યા આપી, શાંતિ શ્રી શિવલાલ સાંકળચંદ મહેતા
નાત્ર જૈન મંડળના સભ્ય બન્યા. વિ. સ. વિ. જન સાબરકાંઠા જિલલાના ધનસુરા ગામના વતની છે ખેતી યુવક મંડળના તેઓ સભ્ય હતા. તેમના હદયમાં હમેશાં અને વેપાર આસપાસ હોવા છતાં પછાત માનવોની ગરીબ બાળકોનું સ્થાન હતું તેથી કરીને તેમણે ગરીબ વહારે ધાઈ એમને અજ્ઞાન રૂપી અંધકાર ઉલેચવાની સ્થિતિનાં બાળકોને પુસ્તકે અને બીજી મદદ અવારનવાર પ્રયત્ન કર્યો. સાથે સ્વાશ્રય-પરોપકારને સુમેળ થતાં જ્ઞાતિ આપેલી. અને સમાજ તથા રાષ્ટ્રને આગળ લઈ જવાના મનોરથ
તેમણે મારવાડ અને સૌરાષ્ટ્રની યાત્રા કરી છે. તેમનાં આપને હૈયે જાગ્યા. ખરેખર આપે રળેલું ધન કેળવણીના
માતુશ્રી શકરીબેન ખૂબ જ પ્રેમાળ, ધાર્મિક, દયાળુ અને માગે વહેતું કરી જીવનને ધન્ય બનાવ્યું છે.
તપસ્વિની હતાં. તેમણે સિદ્ધચક્ર પૂજન પણ કરેલ છે. તેઓએ ધનસુરા, મોડાસા, હિંમતનગર તેમજ વાત્રક તેમ જ સંઘપૂજન, સાધુ-સાવી ભક્તિ વિ. એમને યશસ્વી * હોસ્પિટલમાં થઈને આશરે સવા લાખ અને ખડાયતા બનાવ્યાં છે. તેમને પિતાના જીવનમાં પૂજ્ય પ્રતાપસૂરિ
કેળવણી મંડળમાં ૯૦ હજારની આસપાસ દાન કરેલાં આચાર્ય ભગવંતની પ્રેરણા પ્રાપ્ત થયેલ છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org