________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૨૩૯
ધગશ અને ઉત્સાહ હોવાના કારણે તેઓ વેપાર જગતમાં અને સહદય છે. તેમના ચેષ્ઠ પુત્ર વાડીભાઈ અમદાસારા એવા આગળ આવેલા. મુંબઈમાં પણ એમણે સ્ટીલની વાદમાં ચાર્ટર્ડ એક ઉન્ટન્ટ તરીકે સર્વિસ કરે છે. તેમજ દલાલી કરી સારી એવી નામના મેળવી હતી. એમના હર્ષદભાઈ મોડાસા નગરમાં અગ્રગણ્ય વેપારી તરીકે સ્વભાવમાં કયારેય આવું કામ અધૂરું નહીં મૂકવાની જાણીતા છે. વૃત્તિ હતી એટલે જ તેઓ પોતાના જીવનમાં ખૂબ જ
શ્રી જાદવભાઈ રામજીભાઈ પટેલ યશ-કીર્તિને પ્રાપ્ત કરી ચૂકેલા. કાન્તિલાલભાઈએ અકસમાત જ પિતાને દેહત્યાગ કર્યો. એમના સદ્દગત ભાવનગરના ૨ :ની છે. તેઓશ્રી મેટલ કપચીને આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે એવી હૃદયથી પ્રાર્થના વેપાર કરે છે તેમજ તે રૂમ ના કેન્દ્રાકટતું પણું કામ કરે કરીએ.
છે. ૧૫ વર્ષથી તેઓશ્રી પોતાના પિતાજીના વારસાગત
ધંધામાં રસ પ્રોવીને કામ કરી રહ્યા છે. સાથે સાથે શેઠશ્રી કાન્તિલાલ ચુનીલાલ શાહ
ખેતીકાર્ય પણ કરે છે. તેમનામાં ભલાઈ અને પરતેઓ સાબરકાંઠાના મોડાસા ગામના વતની છે.
ગજુતા પણ પ્રશંકાને પાત્ર છે. ૩૦ વર્ષની ઉંમરે તેઓ મોડાસા સાબરકાંઠાનું સંસ્કારધામ ગણાય છે. મરબ્બી શ્રી હિંમતનગ૨(જિ. સાબરકાંઠા )માં આવ્યા. તેઓએ કાન્તિલાલભાઈ આમ તો એક કુશળ વેપારી છે. મોડાસામાં ઉત્તર ભારત તેમજ દક્ષિJભારતની યાત્રા કરી વેપાર-વ્યવસાય શરૂ કરી સારી એવી નામના એમણે રે
પિતાની ધાર્મિકતાને ગ્યક્ત કરી છે. તેમનાં ધર્મપત્ની મેળવી છે. તેઓશ્રી કાપડ મહાજનના ઉપપ્રમુખ તરીકે છે કે કંનબેન
રીતે કુંદનબેન પણ પતની જેમ પ્રેમાળ, ધર્મપરાયણ, સ્વાવતેમ જ મે ડાસા નાગરિક બેંકના ડિરેકટર છે. સાથે સાથે લેબી અને ધાર્મિક ક્ષેત્ર માંગળ પડતાં છે. ગુપ્તદાન એ કેળવણીમાં પણ ખૂબ જ રસ ધરાવે છે. એટલે મોડાસા
તેઓશ્રી અને તેમનાં પત્ની શ્રી કુંદનબેને અનેક કરેલાં કોલેજના સેક્રેટરી તરીકે ચૂંટાયા છે. તેઓ નગર
છે. તેઓ હિંમતનગર પંચાયત વોર્ડ મેમ્બર તરીકે પણ પંચાયત અને શહેરની વિકસતી જતી પ્રવૃત્તિઓમાં પણ ચૂંટાઈ આવ્યા હતા. તેઓશ્રી ખનીજ શોધખોળના ખૂબ ઊંડો રસ ધરાવે છે. તેઓશ્રી નગર પંચાયતની સંશાધક પણ છે. ચૂંટણીમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રમુખ તરીકે છે. તેમનાં શેઠશ્રી નગીનદાસ મૂલચંદ શાહ ધર્મપત્ની પૂ. લીલાબેન કે. શાહ તેમના જેવા પરગજુ, હિતેચ્છું; દયાળુ અને લાગણીશીલ સ્વભાવના છે. તેઓશ્રી તથા તેમનાં પત્નીશ્રી, ગુપ્તદાનનાં રસિયા છે. સારા એવા સમાજસેવક છે.
શેઠશ્રી શાહ રમણીકલાલ સાકરચંદ સાબરકાંઠા જિલ્લાના સીહોર ગામના વતની છે. તેઓ એક આગળ પડતા વેપારી છે. છેલ્લાં વીસ વર્ષથી પિતાજીનો ગુંદરનો વેપાર મોડાસામાં ચાલે છે. તેઓશ્રી મોડાસા જન શ્વેતાંબર સંસ્થાના પ્રમુખ છે, તથા મોડાસા ન દેરાસરના ટ્રસ્ટી છે. શૈક્ષણિક ક્ષેત્રે પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે દાનકર્તા છે. તેઓ ધર્મપરાયણ તે છે જ; પરંતુ સ્વાવલંબી, નિરવાથી, – દાનવૃત્તિ શિણોલ જિ. સાબરકાંઠાના અગ્રગણ્ય વેપારી છે. ધરાવતા અને અત્યંત મિલનસાર સ્વભાવના છે. વેપાર તેઓશ્રી ૨૦ વર્ષથી વિતાજીના કરિયાણાના વેપારમાં ક્ષેત્રમાં પણ ઘણી બધી પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. પ્રવૃત્ત થયેલા છે. ૨૫ વર્ષની ઉંમરે તેઓશ્રી એ વેપાર તેમનાં પત્ની રસીલાબેન પણ તેમના જેવા જ ધાર્મિક અથે આવી પિતાજીની પેઢીએ બેઠા. શેઠશ્રી નગીનદાસ- છે, તપસ્વિની છે. તેમનો સ્વભાવ પણ ખૂબ જ પ્રેમાળ ભાઈ શિણોલ ગ્રામ પંચાયતના સ્ટેટ વખતના સેક્રેટરી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org