SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1278
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભ ગ્રંથ ભાગ-૨ ૧૨૩૩ એક છે. અમૃતલાલભાઈ ગુપ્તદાનને ખૂબ જ રસિયા છે. વર્ધમાન તપ, એની તપ જેવાં આકરાં તપ કરી ધર્મ ધાર્મિક ક્ષેત્રે તેઓને ઉમદા ફાળે છે. હાલ તેઓશ્રી પ્રત્યે અપાર શ્રદ્ધા તેઓએ દર્શાવી હતી. કર્તવ્યનિષ્ઠ, નિવૃત્ત બની ધર્મ-આરાધના અને સામાજિક કાર્ય કરી ધર્મનિષ્ઠ અને પરમ તપસ્વિની ગજરાબેન દીર્ધાયુષ બને રહ્યા છે. તેમજ થિયોસોફિકલ સોસાયટીના માજી ઉપજે એ જ પ્રભુ પ્રાર્થના. પ્રમુખ હતા. શ્રી પોપટલાલ ત્રીકમલાલ વખારિયા શ્રી ડાહ્યાલાલ છગનલાલ શાહ હિંમતનગર તાલુકાના ગામ મેહનપુરમાં જન્મેલા, હિંમતનગર તાલુકાના એક નાનકડા ગામ ઢંઢરમાં ૨૦ વર્ષની નાનકડી વયે ધંધામાં ઝંપલાવનાર પોપટલાલજમ લઈ પોતાના સિદ્ધાંત અને દયેયની નવીન દુનિયા ભાઈ એ જીવનને હમેશાં ધ્યેય, ફરજ અને કર્તાવ્ય માની, સજવા આરૂઢ બનેલા ડાહ્યાલાલભાઈ કેવળ સાત ધાર્મિક જીવન જીવવામાં જ પોતાનું વ્યક્તિત્વ દીપાવ્યું છે. ચોપડીને અભ્યાસ કરી વ્યાપારમાં પરોવાયા. સ્વતંત્ર બુદ્ધિથી અને સેવાને કેન્દ્રસ્થાને રાખી તેમણે જીવનનાં 1 સમેતશિખરની પુણ્યપ્રભાવિત યાત્રા કરી એમણે નવાં નવાં ક્ષેત્રોમાં પગરણ માંડ્યાં. શરૂમાં બેરણા મુકામે જીવનને સાર્થક બનાવેલું. ૩૦ વર્ષની વયે મુંબઈ આવી શિક્ષકને પવિત્ર વ્યવસાય સ્વીકારી લીધે. ગામની પ્રાથ• નોકરી ધંધામાં નિપુણ થયા. પિતાનાં ધર્મપત્ની વિમળીમિક શાળા માટે બે રૂમ બનાવવા દાન આપ્યું, એ પણ બહેનનું ભર યુવાનીમાં મૃત્યુ થતાં પુત્રની જવાબદારી બાળકોના સર્વાગી વિકાસ કરવાની એક સાત્ત્વિક ભાવના પિતાને શિરે આવી પડી. ને લીધે જ પ્રેમ અને સહકારની કેડી પર પિતાના વેપારી આલમમાં પણ એમણે સારી નામના મેળવી જીવનને એમને નવપલ્લવિત કર્યું. એમનાં પત્ની હીરાબેન બને છે. દાન, પુણ્ય, ધર્મ અને કર્તવ્યને પિતાના જીવનનાં છે. દાન. પણ? પણ ખૂબ જ પવિત્ર, ધાર્મિક અને તપસ્વિની છે. પિતાના સુત્રો એમણે માન્યાં છે. અવારનવાર દાનને પ્રવાહ એમણે જીવનને કર્તવ્યની ફોરમથી સુગંધિત કરી, યશસ્વી અવિરત ચાલુ રાખ્યા કર્યો છે. સમાજોપયોગી કાર્ય કરવામાં કીર્તિના પ્રણેતા ૭૨ વર્ષની વયે સ્વર્ગવાસી થયા. ભગવાન પણ એમણે કયારેય પાછી પાની કરી નથી. પ્રભુ તેમને એમના સદગત આત્માને ચિરશાંતિ બક્ષે. શક્તિ અને પ્રેરણા આપે એ જ અભ્યર્થના. શ્રીમતી ગજરાબેન દેવચંદભાઈ વખારિયા. શ્રી જયચંદભાઈ છગનભાઈ ધ્રુવ. રૂપાલનાં વતની. ગજરાબેન સાત્વિક, ધાર્મિક અને સૌરાષ્ટ્રના પેલેરા બંદરમાં જન્મેલા જયચંદભાઈએ ઉમદા આચારસંહિતાનું બીજું નામ જીવન છે એમ મેટ્રિક સુધીને અભ્યાસ કર્યો હતે. સને ૧૯૧૪માં પુરવાર કરે છે. તેઓ ખૂબ જ ધાર્મિક હતાં. તેમણે સમેત બાહયાવસ્થાએ રંગુનમાં વેપાર ક્ષેત્રે ઝંપલાવ્યું હતું અને શિખરની યાત્રા કરી હતી તેમ જ સૌરાષ્ટ્ર તથા મારવાડને એમના જ કરકમલો વડે રંગુનમાં જૈન ધાર્મિક પાઠશાળાપ્રવાસ પણ કર્યો હતો. ની સ્થાપના કરી. તેમ જ મંત્રી તરીકે ૨૭ વર્ષ સુધી સેવા કરી. ૧૯૪૨માં બીજા વિશ્વયુદ્ધ વખતે રંગુન છોડી જીવનમાં કેવળ સુખ અને આનંદ જ નથી. ક્યારેક આ સેવાભાવી પ્રવ સાહેબ તમામ માલ મિલકત મૂકી દુઃખ પણ માનવીને સહન કરવું પડતું હોય છે. તેઓ પરિવાર સહિત ગુજરાતમાં આવી વસ્યા અને ગુજરાતમાં ૩૪ વર્ષની ઉંમરનાં હતાં અને તેમના પતિ દેવચંદભાઈનું નિધન થયું. સમગ્ર પરિવારની જવાબદારી ગજરાબેનને પણ ધાર્મિક ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કર્યું છે. શિરે આવી પડી અને એમાંય વળી એમની મોટી દીકરીને તેમનાં પત્ની શ્રી વસંતપ્રભાવતીબહેન પણ એમની સ્વર્ગવાસ થતાં એમના માથે આભ તૂટી પડયું, પરંતુ જેમ ખૂબ પ્રેમાળ, સદ્ગુણી, સુશીલ, વિચક્ષણ બુદ્ધિમાન છે. આવી કસોટીમાંથી પણ પ્રભુ પ્રત્યે અપાર શ્રદ્ધા રાખી, જયચંદભાઈના પુત્રો પણ ડોકટર, વકીલ અને પ્રિન્સિપાલની દઢ મનોબળ કેળવી તેઓ ભક્તિમાર્ગ તરફ વળ્યાં. મલાડ પદવી પામ્યા છે. તેઓશ્રીએ ગુજરાતમાં જૈન તત્ત્વદેવચંદનગર જૈન શ્રાવિક ઉપાશ્રયમાં વર્ષોથી સેવા આપતાં જ્ઞાન વિદ્યાપીઠના મુખ્ય સંચાલક તરીકે ૩૦ વર્ષની હતાં. અવારનવાર સંઘ પૂજન, ત્યાગીઓનું બહુમાન, તેમજ અમૂલ્ય સેવાઓ આપી હતી. ૫૪ એકડા વિશા શ્રીમાળી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy