________________
૧૨૩૨
વિશ્વની અસ્મિતા
બાલામૃત સેગડીનું નિર્માણ કર્યું. રસરસાયણ ભમેની બનાવટની વિદ્યામાં પણ તેમણે સારી એવી નિપુણતા મેળવી હતી. આખીયે જિંદગી વૈિદકીય જ્ઞાન સંપાદન અને સમર્પણમાં કાઢી. એમના અવસાન બાદ વ્યવસાય તેમના પુત્ર નારણદાસે સંભાળે. એમાં પણ એમણે ખૂબ જ સારી પ્રગતિ કરી. બહુ જ નાની ઉંમરમાં શ્રી નારણદાસભાઈનું અવસાન થયું. અત્યારે તેમના પુત્ર શ્રી કૃષ્ણલાલ પેઢીનું સંચાલન કરી રહ્યા છે.
એમની પ્રખ્યાત કાઠિયાવાડી બાલામૃત સાગઠી. આજે એ પિતા પુત્રનું સાચું સ્મારક આજે પણ ભાવન
ગરના આંબા ચોકની દવા બજારમાં રચાયેલું છે. શ્રી રામદેવ ચંપકલાલ પારેખ
: શ્રી સવજીભાઈ પટેલ ભાવનગરના વતની છે. યુવાન આર્કિટેકટ - એજિ.
કન્સ્ટ્રકશન લાઈનમાં ઘણાં વર્ષોથી ભાવનગરમાં સ્થિર નિયર તરીકે બિડિંગ કન્ટ્રકશનના કામમાં ઘણી થઈને સૌરાષ્ટ્રવ્યાપી નામના મેળવી છે. નાની ઉંમરમાં પ્રવિણ્યતા બતાવી છે.
કસ્ટ્રકશનનાં સંખ્યાબંધ કામો પૂરાં કરી સૌરાષ્ટ્રમાં ચુસ્ત આર્ય સમાજીસ્ટ વિચારો ધરાવતા પરિવારમાં આગેવાન કેનેટ્રેક્ટર તરીકે જાણીતા બન્યા છે. તેમનો ઉછેર થયે – એવા જ ઉમદા આદર્શ સંસ્કાર ધારી પાસે સરસિયા ગામના વતની શ્રી હરિભાઈ એમને પણ લાધે એ સ્વભાવિક છે. ભાવનગરની આર્ય રામજીભાઈ પટેલ વગેરે સાથે રહીને ઘણું કામ – જેવાં સમાજ સંસ્થા સાથે છેલ્લાં વીશ વર્ષથી સંકળાયેલા છે. કે શેત્રુંજી ડાબા કાંઠા નહેરનું અર્થવર્ક, અને સિવિલ સૌરાષ્ટ્ર આર્ય પ્રતિનિધિ સભામાં પ્રતિનિધિ તરીકે અને વર્ક. ડેલકીન્સ નવા બંદર ભાવનગર – “શનલ હાઈવે સ્થાનિક આર્યસમાજના મંત્રી તરીકે તેમની નાંધપાત્ર મોરબીથી માળીયા, માળીવાથી સૂરજબારી, નવા બંદર સેવાઓ પડેલી છે.
ભાવનગર ઉપરને કાઉન્ટર વેઈટ લેટફોર્મ વગેરે અનેક
બાંધકામમાં તેમની શક્તિની પ્રતીતિ કરાવી છે. સમાજના કેટલાક સળગતા પ્રશ્નો- ખાસ કરીને આત્મહત્યા પ્રશ્નમાં ઘણા સમયથી ઊી ડું સંશોધન –
અમૃતલાલ પદમશી મહેતા મંથન કરી રહ્યા છે આત્મહત્યાના કારણે અને તેના સરળ ઉપાયો ઉપર એક પુસ્તક પણ પ્રગટ કરવા ધારે છે.
શેઠશ્રી અમૃતલાલ મહેતા હિંમતનગરના વતની છે.
વ્યવસાયે વેપારી છે. ૧૮ વર્ષની નાની વયે એમણે હિંમતસ્વ. વૈદ્ય નવનીધરાય હરજીવનદાસ મહેતા તનગરમાં એક રાજકુટુંબના કારભારી તરીકે સેવા આપતેમને જન્મ ઉમરાળામાં છે. નાની ઉંમરે પિતાનું
વાની શરૂ કરેલી. ત્યાર બાદ ૪૦ વર્ષની ઉંમરમાં તેઓશ્રીએ
લેકસેવામાં ઝંપલાવ્યું. કુનેહ અને વિચક્ષણ બુદ્ધિથી છત્ર ગુમાવ્યું. મામાના વ્યવસાય વેદક અને કરિયાણાનો
અમૃતલાલભાઈએ હમેશાં જીવનને પ્રગતિમય બનાવેલ છે. હાઈ ચા૨ અંગ્રેજી સુધીના વિદ્યાભ્યાસ કરી વિદક અને
હાલ તેઓશ્રી હિંમતનગર જૈન શ્વેતામ્બર સંઘના ટ્રસ્ટીશ્રી વનરપતિનું પ્રત્યક્ષ જ્ઞાન સંપાદન કરવાનો પુરુષાર્થ
છે. તેમજ હિંમતનગર કેળવણી મંડળના સક્રિય સભ્ય છે. આદર્યો. આયુર્વેદનો અભ્યાસ કરી પિતાના નાનાભાઈ શાંતિભાઈને સાથે રાખી ધીમે ધીમે એમાં પ્રગતિ કરતા કચ્છ, કાઠિયાવાડ, મારવાડ, ઉત્તર ભારત તેમ જ રહ્યા અને થોડા સમયમાં જ બાળકનાં દર્દોના નિષ્ણાત મહારાષ્ટ્રની તેઓએ સફર ખેડી છે. તેમનાં ધર્મપત્ની તરીકેની કીર્તિ સંપાદન કરી. બાળકોનાં દર્દો માટેની કમળાબેન ધર્મ પ્રત્યે ખૂબ જ અનુરાગ ધરાવે છે. તેમના આજ પણ પ્રખ્યાતિની ટોચ ઉપર બિરાજતી કાઠિયાવાડી પુત્ર ડો. ચંપકલાલ હિંમતનગરના અગ્રગણ્ય તબીબોમાંના
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org