SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩૪ શ્રી અમીધરભાઈ ચુનીલાલ જોષી વધ્યાં. વિશ્વની અસ્મિતા જન જ્ઞાતિમાં શેઠ હિમચંદભાઈ કપુરચંદ તરફથી શિષ્ય શ્રી ભોગીલાલ કંકુચંદ શાહ વૃત્તિના તેઓશ્રી મંત્રી હતા. તેમણે બ્રહ્મદેશ, ગુજરાત સાહસ વિના સિદ્ધિ નથી” એ જીવનમંત્રને પોતાના તેમજ સિરાષ્ટ્રના પ્રવાસ ખેડયા હતા. જીવનમાં ઉતારનાર શેઠશ્રી ભેગીલાલભાઈ માત્ર ૧૩ વર્ષની વયે અભ્યાસ મૂકી, વિચક્ષણ બુદ્ધિમત્તાથી મુંબઈ આવી વેપારની શરૂઆત કરી. ૨૫ વર્ષ પછી તેઓ ગોડીજી સાબરકાંઠા જિલ્લાના ગામ દાવડના વતની અમીધર- જૈન બોર્ડિગના પ્રમુખ બન્યા. પિતાની કુનેહ તેમજ ભાઈ ધંધાના ક્ષેત્રમાં પ્રથમ પંક્તિનું સ્થાન ધરાવે છે. નીતિમત્તાને કારણે મેટલના વેપારમાં તેઓ આગળ ૧૫ વર્ષની નાની વયે પિતાજીની શીતળ છાયા ગુમાવી અને કુદરત પણ જાણે કોટી કરતી હોય એમ ૨૦ વર્ષની વયે માતાની પ્રેમાળ મમતા ગુમાવી – માતા સવસ્થ સાબરકાંઠા જિલ્લાના આગલેડના આ સંગ્રેજી ત્રણ થયાં. આવી પરિસ્થિતિમાં પોતાના જ સ્વપ્રયત્ન આગળ ચોપડી ભણેલા કુશળ વેપારી એલ્યુમિનિયમ મરચન્ટ આવવા અમીધરભાઈએ ભગીરથ પ્રયત્ન કર્યો, એસોસિયેશનના માનદ્ ખજાનચી બન્યા. તેઓની ચીવટ અને નમૂનેદાર કાર્યક્ષમતાના લીધે જ આગલોડ જૈન | મુંબઈમાં પિતાના પિતાના ચાલુ ધંધામાં કામગીરી સંઘના ૧૩ વર્ષ સુધી ટ્રસ્ટી રહ્યા. જૈન દેરાસરો તથા શરૂ કરી ધંધાનું પ્રાથમિક સારું એવું જ્ઞાન એમણે માણીભદ્ર તીર્થની પ્રગતિ માટે સારો એવો ફાળો એકઠો મેળવી લીધું. છેલ્લાં દસેક વર્ષથી તેઓ ખનીજ શોધખોળ કરવામાં ભોગીલાલભાઈએ સારી એવી જહેમત ઉઠાવી છે. માં નિપુણતા મેળવી રહ્યા છે. ૨૦૦૮માં મૂળ નાયક સુમતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા તેઓને અથાગ પુરુષાર્થ, દઢ મનોબળ અને વિચક્ષણ કરાવી ધર્મમય જીવનનું દૃષ્ટાંત એમણે પૂરું પાડયું. બુદ્ધિ – તેમની પ્રગતિના આધાર સ્તંભ છે. તેઓ સામાજિક કેળવણી ક્ષેત્રે પણ એમનું અપાર મમત્વ હતું જેની અને શેક્ષણિક બાબતમાં પણ ઊંડો રસ ધરાવે છે. ફલશ્રુતિ રૂપે તેમણે શ્રીકાંઠા સત્તાવીસ વિસા શ્રીમાળી જન પિતાના ગામ દાવડના વિકાસમાં એમનું ખૂબ જ મહત્તવનું જ્ઞાતિના બાળક માટે ફંડફાળે જાતે આપી, અન્ય ભાઈચોગપ્રદાન છે. ઓનો સહકાર મેળવી – મજબૂત અને પગભર સંસ્થા ઊભી કરી. શ્રી મૂલચંદ રામચંદ શાહ તેમનાં પત્ની શ્રીમતી સુભદ્રાબેન પશુ ધર્મપરાયણ બાલ્યાવસ્થામાંથી જ અભ્યાસ છોડી પિતાજીના તેમજ પરોપકારી, ઉદાત્ત સ્વભાવના છે. ધંધામાં ઝુકાવનાર, મૂલચંદભાઈ હાલ ૮૦ વર્ષની ઉંમર ' ધરાવે છે. તેઓ ઢંઢરમાં જન્મ્યા હતા. એક માનવી શ્રી હરખચંદ તારાચંદ વોરા તરીકેના ઉદાત્ત ગુણે એમના વ્યક્તિત્વમાં રહેલા છે, સાબરકાંઠા જિલ્લાના અડપોદરા ગામના જન કાર્ય સેવા, પરોપકાર, દયા, પરગજુતા, અને સ્વાવલંબીપણું – કર્તા છે. ધોરણ ૯ સુધી અભ્યાસ કર્યા બાદ ૧૯મા વર્ષથી વગેરે ગુણેથી એમણે એમના જીવનને દીપાવ્યું હતું. નોકરીને માર્ગ ગ્રહણ કર્યો. પચીસ વર્ષની ઉંમરથી એમણે જનતા-જનાર્દનની મૂક સેવામાં ઝંપલાવ્યું. - તેઓશ્રીએ સૌરાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, મારવાડ અને રાજસ્થાનની યાત્રા કરેલી છે. એમનાં સ્વ. પત્ની હરખચંદભાઈ જિન ધર્મ પ્રત્યે પણ અત્યંત મમત્વ ચંપાબેન અપંગ સ્થિતિ ધરાવતાં હતાં. એમ છતાં ખૂબજ દર્શાવે છે. દેવચંદનગર જિન દેરાસરના કારોબારી સભ્ય વિચક્ષણ બુદ્ધિ અને સરળ સ્વભાવનાં, ધાર્મિક મનોવૃત્તિ છે. આ ઉપરાંત તેઓ ધરણેન્દ્ર સોસાયટીના પણ મંત્રી વાળાં હતાં. મૂલચંદભાઈએ નાનાં મોટાં અનેક દાન કર્યા તરીકે રહ્યા છે. ધંધા ક્ષેત્રે પણ એમનો અમૂલ્ય ફાળે છે તેમ જ હાલ ગામના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. છે. સ્ટેનલેસ મરચન્ટ એસોસિયેશનના બે વર્ષથી મંત્રી દીકરા હરખચંદભાઈ પિતાજીની જેમ જ પરોપકારી – છે. માનવ જાતિના સાચા અર્થમાં “બેલી’ હતા. ૧૯૬૯ કર્તવ્યપરાયણુ છે. માં સાગર યુવક મંડળની સ્થાપના કરી તેના મંત્રી તરીકે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy