SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯૪ વિશ્વની અસ્મિતા માટે અમેરિકા ગયા. ત્યાં કોલંબિયા યુનિવર્સિટીમાં ચાર ગુરૂઝના ધંધાની શરૂઆત કરી. ક્રમે ક્રમે તેમાં સારી વર્ષ રહી બી. એસ સી. તથા એમ. એસસી. થયા. પ્રગતિ હાંસલ કરી. સામાજિક પ્રવૃત્તિઓ તર તથા “ અર્થશાસ્ત્ર” અને “ઉદ્યોગ વ્યવસાય” ના વિષયેના તેમની અભિરુચિને કારણે આજે પણ તેમની બે ફેકટરીઓ વિશારદ બન્યા. હોવા છતાં વડાલા લાયન્સ કલબના પ્રમુખ તરીકે, પાલીતાણા પાસે વાલુકડ લોકવિદ્યાલયના ટ્રસ્ટી તરીકે, સને ૧૯૨૩માં ધંધાર્થે મુંબઈ આવી સ્થિર થયા. મહવા યુવક સમાજના મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે એકસપોર્ટ ઈમ્પોર્ટના કામકાજ સાથે મશીનરીના પાસ અને બીજી ઘણી સંસ્થાઓમાંની તેમની સેવા નોંધપાત્ર બનાવવાના કાર્યથી ઉદ્યોગ ક્ષેત્રે શરૂઆત કરી. તેઓશ્રી બની છે. પિતે યુરોપના ઘણા દેશોની સફરે જઈ આવ્યા ઓલ ઈ િથા ટેકસટાઈલ મિલ સ્ટોર્સ એન્ડ મશીનરી છે. તેમના ધર્મપત્ની શ્રીમતી કુમુદિનીબહેન ત્રિવેદીની પણ એસોસિયેશનના ૧૯૫૭-૫૮ વર્ષ દરમિયાન પ્રમુખપદે સમાજસેવાને ક્ષેત્રે લાયન લેડી એકિટવિટીના ચેરમેન હતા. સરકારે નીમેલી ઇમ્પોર્ટ એડવાઈઝરી કાઉન્સિલના તરીકે નોંધપાત્ર સેવાઓ છે. શ્રીમતી ત્રિવેદી પણ યુરોપના - દિલ્હીમાં સભ્ય બનાવ્યા. જાહેર જીવનને એમને રસ ઘણા દેશની સફરે જઈ આવ્યાં છે. અને સેવા કેમે કેમ વધતાં ગયાં. પરિણામે ધાર્મિક, - શ્રી હિંમતભાઈના મોટાભાઈ શ્રી બળવંતભાઈ પણ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ અનેક સંસ્થાઓને તેમની સેવાઓ અને માર્ગદર્શન મળે છે. ભાવનગર જિલ્લાના જુના ગાંધીવાદી કાર્યકર તરીકે બહેળા જનસમાજમાં સારું સન્માન પામ્યા છે. ભૂતશ્રી શાંતાકુઝ જૈન સંઘના પ્રમુખ તરીકે એકધારી આઠ કાળમાં તેઓ કેટલોક સમય જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વર્ષ સેવા આપી છે. જૈનાચાર્યો અને ધર્મનિષ્ઠ મહાનુભાવે. હતા. જિ૯લા હરિજન સેવક સંઘના મંત્રી, ગ્રાહક સુરક્ષા ના સંપર્કમાં રહી ધાર્મિક કાર્યોમાં સારો એ રસ લે છે એટલું જ નહિ પણ અત્યંત દેશપ્રેમી છે અને ફંડમાં પ્રમુખ, શિશુવિહાર સંસ્થામાં મંત્રી, મોલ સમાજના ઉત્કર્ષ માટે અનેરી ધગશ ધરાવે છે. સ્વભાવ ઈન્ડસ્ટ્રીઝ એસે.ના પ્રમુખ - મંત્રી વગેરે સ્થાન પર શાંત, નમ્ર, મિલનસાર અને પરગજુ છે. જેન કોન્ફરન્સમાં તેમની સેવાઓ જાણીતી છે. રહી સમાજ ઉત્કર્ષ મારફતે જૈન શાસનને વધુ દેદીપ્યમાન આ બંને ભાઈઓએ વાલુકડ છાત્રાલયને રૂપિયા પચીશેક બનાવવાના મનોરથ સેવે છે. હજારનું દાન આપ્યું છે અને હજુ પણ એ સંસ્થાને બહારથી બીજી મદદ લાવી આપવાની તેમની નેમ છે. | જૈન કોન્ફરન્સના પ્રમુખપદે વર્ષો સુધી અનન્ય બંને ભાઈઓએ આંતરજ્ઞાતીય લગ્ન કરીને નવા સમાજને સેવા આપી ઉપરાંત અથાગ પરિશ્રમ ઉઠાવી શ્રી વર્ધમાન માટે એક પગદંડી ઊભી કરી છે. તેમનાં એક બહેન કે-ઓ. બેંકની સ્થાપના કરવામાં પણ તેમનો અનન્ય શ્રીમતિ ચંપાબેને પણ આંતરજ્ઞાતીય લગ્ન કરીને આદર્શને હિસ્સો રહેલો છે. પ્રત્યક્ષ વ્યવહારમાં મૂક્યો છે. શ્રી હિંમતલાલ મણિશંકર ત્રિવેદી શ્રી બળવંતભાઈ ત્રિવેદીનાં ધર્મપત્ની શ્રીમતિ કંચન બેન ત્રિવેદી પણ જાહેરજીવનની પ્રવૃત્તિઓમાં ખાસ કરીને મહવાના શ્રેષ્ઠીવર્ય શ્રી મણિશંકરભાઈના સુપુત્ર શ્રી મહિલા વિકાસની પ્રવૃત્તિમાં મોખરે રહ્યાં છે. શ્રીમતિ હિંમતભાઈ ત્રિવેદી અને શ્રી બળવંતભાઈ ત્રિવેદી, શ્રી હિમ કંચનબેન ગુજરાત પ્રદેશ મહિલા કાંગ્રેસના મંત્રી તરીકે, તભાઈ ભારે પરિશ્રમ વેઠીને બી. એ. એલએલ. બી. સોશ્યલ વેલફેર બોર્ડના ડાયરેકટર તરીકે, ભાવનગર સુધીનું શિક્ષણ પામ્યા. કૅલેજ જીવન દરમ્યાન રાજકાર જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય તરીકે, મહિલા સેવા માં પણ મહત્ત્વનો ભાગ ભજ. જાહેર જીવનમાં સમાજના પ્રમુખ તરીકે એમ અનેક સંસ્થાઓમાં આજે કેટલાક સમય રહીને જુદાં જુદાં સંગઠન એકમોનું (દશેક પણ આગળ પડતું સ્થાન ધરાવે છે. જેટલા યુનિયનનું ) સફળ સંચાલન કર્યું. સમય જતાં ૧૯૫૧ માં મુંબઈ તરફ પ્રયાણ કર્યું. ઓધોગિક ક્ષેત્રે કાંઈક શ્રી હિંમતલાલ જીવરાજ કનાડીયા કરી છૂટવાને તરવરાટ આ બંને ભાઈઓમાં નાનપણથી છેલ્લાં ઘણાં વર્ષોથી કોઈનું પણું ભલું કરી છૂટવાનું એક જ હતો. શ્રી હિમતભાઈએ ૧૯૫૮ થી પ્લાસ્ટિક ઓફ લઢણ લઈને બેઠેલા અને હમણાં થોડા સમયથી ભાવ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy