________________
સોંદર્ભગ્રંથ ભાગ–૨
અને ૧૯૬૮ માં એન્જિનિયરિંગ (ઇલેકટ્રિકલ ખી, ઈ, ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. શૈક્ષણિક લાયકાત અને અનુભવીએના ચેાગ્ય મા દર્શનથી મુખઈમાં ૧૯૬૯ માં નાની મૂડીથી મે. બી. જી. શાહ કપની ' દ્વારા એટા સ્પેર પાર્ટ્સના ધંધા શરૂ કર્યો. ત્યારમાદ ‘એચ.
કે, એન્જિનિયરિ’ગ ઇન્ડસ્ટ્રીઝ ' ચેતન ઇન્ડસ્ટ્રીઝ'નું સ્થાપન કર્યુ અને માટાભાઈ રાયચંદભાઇની રાહબરી અને હસમુખભાઇની વ્યવસાયિક શક્તિથી ધંધામાં સફળતા પ્રાપ્ત કરવા લાગ્યા. અગરબત્તી અને એકસ્પોટ ઇસ્પટ ના ધંધામાં પણ યારી મળી. હાલ તેઓ ગુજરાતમાં પાતાની કંપનીની સ્થાપના કરવાનું વિચારી રહ્યા છે.
અને
શ્રી હસમુખભાઈ પૂર્વ આફ્રિકાના વ્યવસાયિક પ્રવાસે જઈ આવેલ છે. પત્ની અનિલાબેન, પુત્રી બિંદી અને પુત્ર ચેતન સાથે તેએ સુખી કુટુંબ ધરાવે છે. ધાનિબેંક વૃત્તિ-સ ́સ્કારનું સિ ́ચન પામેલા તેમના ફાઇ અને માટાભાઈની બે પુત્રીઓએ જૈન દીક્ષા લીધેલ છે, જેથી ધાર્મિક સંસ્કાર વારસાગત જ છે.
એક
શ્રી હરજીવનદાસ વેલજીભાઈ સામૈયા
અનેકવિધ સામાજિક શૈક્ષણિક અને સાનિક પ્રવૃત્તિઓના પ્રણેતા તરીકેનુ બિરુદ પ્રાપ્ત કરનાર, સાહસિક વ્યાપારી, સખાવતી સજ્જન શ્રી હરજીવનદાસભાઈ સામૈયાના સસ્કારી પરિવારમાં જન્મ થયા. સેવા જીવનના સદ્ગુણ્ણા તેમને વારસામાં મળ્યા.
એક યશસ્વી ઉદ્યોગપત્તિમાં હોવા જોઇએ તેવા બધા જ સદ્ગુણા શ્રી હરજીવનદાસભાઈમાં જોવા મળ્યા કામની ચીવટ, પ્રશ્ના ઉકેલવાની હૈયાસૂઝ, ચાકસાઈભરી દો ષ્ટિ અને દેશ અને દુનિયાના ચાલુ વ્યાપારી પ્રવાહોથી પૂરા જાણકાર આ સમય એ પાતાના મસસ એસ ચેટેડ કૅમિકલ સિન્ડિકેટ અને મેસસ ઈન્ટન એસાસિગ્નેટેડ કાલ કાર્યાં. ઉપરાંત અનેક બીજા ઉદ્યોગેાનું સફળ સંચા લન કરી રહ્યા છે. રાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં અને
૧૧૯૩
સમૃદ્ધિમાં તેમનુ' યશસ્વી પ્રદાન રહ્યુ' છે. શિક્ષણ સાહિત્યની પ્રવૃત્તિને તેમણે હમેશાં ઉત્તેજન આપ્યા કર્યું છે. પેાતાના ધધાકીય વ્યસ્ત જીવનમાંથી સમય મેળવીને પણ જાહેર સેવાની એક પણ તક તેએ ચૂકયા નથી.
સામાજિક ક્ષેત્રે પણ તેમણે ૧૯૬૪થી એસવાલ સ્ટુડન્ટ યુનિયનમાં સેક્રેટરીપદથી શરૂઆત, ૧૯૮૦-’૮૧ પ્રમુખ, લાયન્સ ક્લેખ – મુંબઈ – કાલવાડા, પ્રમુખ-સાયન
માટુંગા ગુજરાતી યૂથ ફ્રન્ટ, ચેરમેન – ચંપકલાલ ઉદ્યોગપિતાશ્રીના આશીર્વાદથી પોતાની શક્તિથી ઉદ્યોગ સમાજમાં ભવન, ઉપપ્રમુખ કેંગ્રેસ (I) વાડ કમિટી, શ્રી હસમુખભાઈ સર્વ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છા.
આગવુ સ્થાન મેળવેલ છે. તેમની આ કુશળ કામગીરીને માટે ભારત સરકારે તેમનું બહુમાન કરેલ છે. આ એક ગવ લેવા જેવી વાત છે છતાં શ્રી બકુલભાઈ પેાતાના વિનયી વ્યવહારથી પિતાશ્રીની યાદમાં સેવાકાર્યમાં ચેાગ્ય
ફાળા આપતા રહે છે અને પાતાની ફરજરૂપે સમાજને ઉપયાગી થવાની ભાવના રાખે છે. આવે સારસા કેળવી જનાર શ્રી હરિશ કરભાઈના પુણ્યાત્માને પ્રભુ ચિર શાંતિનુ' અમૃત અર્પે એ જ પ્રાથના,
શ્રી હીરાલાલ એલ. શાહ
Jain Education International
સામાજિક સ્થાનામાં ઘણી માટી પ્રતિષ્ઠા હાંસલ કરી છે. હિં મત, ખંત અને શ્રદ્ધાના સથવારે વ્યાપારમાં અને
સ્વ. શ્રી હરિશકર નરભેરામ પંડયા
સદ્દગત શ્રી હરિશંકરભાઈ નીતિ-પ્રમાણિકતાના એક જાગૃત ઉદાહરણરૂપ હતા. વ્યવસાય ક્ષેત્રે કાય શક્તિથી તેમણે મે. ડી. એમ. હરશંકર નરભેરામ એન્ડ કું. મે ડી. રિશ'કર એન્ડ કું., મે. એલાઈડ મેન્યુ. ઇન્ડસ્ટ્રીઝ તેમજ મે. એલાઈડ ઈલકટ્રાનિકસ કાર્પારેશનને ભવ્યતા આપેલી હતી. તેમની શૂન્યમાંથી સર્જન કરવાની કળા – લાંખી અનુભવ દૃષ્ટિ, ઉચ્ચ સેવાભાવવાળી ચારિત્ર્યવૃત્તિ આપણા માટે નમૂનારૂપ છાની રહે તેમ છે. વ્યવસાય ક્ષેત્રે આગવી પ્રતિભા ફેલાવી જનાર સ્વ. શ્રી હરિશંકરભાઈ તેમના ખાનદાની ગુણા, સચ્ચાઈ, વ્યવસાયિક ખુમારીના વિરલ વારસા સુપુત્ર શ્રી ખકુલભાઈ ને સમપી તા. ૩-૧૨૧૯૬૮ ના રાજ અવસાન પામ્યા. શ્રી બકુલભાઇ એ
ઓલ ઇન્ડિયા જૈન કોન્ફરન્સના પ્રમુખપદે વર્ષો સુધી સેવા આપનાર શ્રી દ્વારાલાલ એલ. શાહના જન્મ અમદા
વાદ પાસે નરેડા ગામમાં ધમપરાયણ શાહુ લલ્લુભાઈ મગનલાલને ત્યાં ૨૬ મી જાન્યુઆરી ૧૮૯૯માં થયે હતા.
જૈન સમાજમાં શ્રીચુત વીરચંદ રાઘવજી ગાંધી પછી આજથી ૪૬ વષ પહેલાં સને ૧૯૨૦માં ઉચ્ચ શિક્ષણૢ
For Private & Personal Use Only
www.jainelibrary.org