SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1218
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભ ગ્રંથ ભાગ-૨ ૧૧૮૧ શ્રી શનાભાઈ તલકચંદ શાહ સંસ્કાર તીર્થ આજોલમાં ટ્રસ્ટી તરીકે અને બીજી વ્યવહારમાં માનવતાસભર આદર્શોને હમેશાં દષ્ટિ અનેક સાવ જનક સ સ્થાઓમાં તેમના સેવા જાણીતા છે. સમક્ષ રાખીને ઉજજવળ જીવનની કેડી ઉપર ચાલતા હમણાં જ મહારાષ્ટ્ર સરકારે તેમની બહુમૂલ્ય સેવાસતત પ્રયત્નશીલ રહેનાર શ્રી શનાભાઈ શાહ ઉત્તર એની કદર કરી S.E.M નું બિરુદ આપ્યું છે. બે તાવગુજરાતના વિજાપુર તાલુકાના લિંબોદરા ગામના વતની ના વિકાસ અર્થે હમણું જ તે સિંગાપુર, જાપાન, છે વ્યવસાય અર્થે મુંબઈને ૧૯૫ર થી કર્મભૂમિ બનાવી હોંગકાં વગેરે સ્થળે જઈ આવ્યા છે, તેમની યુવાનછે, શરૂઆતમાં નેકરીથી જીવનની કારકિર્દીનાં મંડાણ વયમાં જે વિકાસગાથા ઊભી કરી છે તે રેખર વંદકર્યા અને ૧૯૫૭ થી પિતાને સ્વતંત્ર વ્યવસાય શરૂ નીય છે. કર્યો જે આજે પાંગરીને વટવૃક્ષ બન્યા છે. તેની પાછળ શ્રી શનાભાઈની કોઠાસૂઝ અપ્રતિમ બુદ્ધિશક્તિ અને તેમની બહુમુખી પ્રતિભાએ વ્યાપારી આલમને ખરે. વિશાળ દીર્ધદષ્ટિને આભારી છે. ખર ગૌરવાન્વિત કરી છે. મિત્રોની સાથે રહીને તેમણે આચાર્ય ભગવંતના સમાગમમાં આવતાં ધાર્મિક સેવા સૌરભ પ્રસરાવી છે. વિરલ એવી એમની કાર્વશક્તિથી કામોના પ્રસંગે જયારે જ્યારે ઊભા થયા છે ત્યારે વ્ય વ્યાપારી સમાજમાં તેઓ ઘણું જ પ્રીતિપાત્ર બની શક્યા વસાયની ભારે જવાબદારીઓ વચ્ચેથી પણ સમય ફાળવીને છે. પોતાના ધંધા ઉપરાંત વિવિધ આંતરરાષ્ટ્રીય બજારનું આજનને સફળ કર્યા છે. જે કાંઈ બોલીએ તે આચ. પણ જ્ઞાન ધરાવે છે. રણમાં હોવું જ જોઈએ એ દઢ આગ્રહ રાખનાર શ્રી આવતી કાલની પેઢી માટે આવી જીવનસુધા પ્રેરણાશનાભાઈ ઉત્તરગુજરાતની જન ધાર્મિક સંસ્થાઓ, જિન નાં પિયુષની ગરજ સારે છે, તેમના પરિવારના સુંદર દેરાસરના ઉત્તરોત્તર વિકાસમાં સક્રિયપણે રસ લઈ સંસ્કારવારસે અવિરત યોજવલ રહે. શ્રી શનાભાઈએ રહ્યા છે. આજે ભલાઈના રૂપમાં વાવેલાં બીજો કાલે વટવૃક્ષ બની મુંબઇમાં ગોરેગાંવ જન દેરાસરમાં ટ્રસ્ટી તરીકે, રહેશે. સમગ્ર જૈન સમાજ ગૌરવ લઈ શકે તેવું એમનું મહેસાણામાં શ્રીમંધરસ્વામી જૈન દેરાસરમાં ટ્રસ્ટી તરીકે, વિકાસલક્ષી જીવનકાર્ય રહ્યું છે. મુંબઈ જિન યુવક સંઘની નવજીવન પ્રેરક નવી પ્રવૃત્તિ પ્રેમળ જ્યોતિ મધર ટેરેસાને શબ્દોમાં કહીએ તે “દુનિયામાં આજે જે કોઈ ચીજની ખોટ હોય, તો તે પ્રેમની બેટ છે પ્રેમ વિનાની આ દુનિયા નિધન છે, ગરીબ છે, કંગાલ છે. જે ગરીબી દૂર કરવાની છે તે આ પ્રેમની ગરીબી દૂર કરવાની છે. જે અછતનું નિવારણ કરવાનું છે તે આ પ્રેમની અછતનું નિવારણ કરવાનું છે. પરંતુ પિતાની આ ગરીબીનું માણસને ભાન નથી, તે વિષે વિચારવાને તેમને સમય જ નથી. એ બસ પૈસા પાછળ જ પડયો છે અને પૈસા પાછળની દોટમાં એ ઘણું ન કરવાનું પણ કરે છે તેમાં એ એટલે ગળાડૂબ રહે છે કે બીજું કશું પણ વિચારવાનું તેને ભાન સરખું રહેતું નથી. ગમે તેટલો પૈસો ભેળે કરશે તો પણ નિધન જ રહેવાના. તમારે કાંઈક મેળવવું હોય તો પ્રેમ કરતાં શીખે, બીજાની ચિંતા કરતાં અને બીજાની પ્રેમભરી કાળજી લેતાં શીખો – દુનિયામાં સર્વત્ર પ્રેમ અને કરુણુ વરસા, દીનદુખિયાની સેવા કરે, માણસ પૈસાથી સમૃદ્ધ બનતો નથી પણ તેનું હૃદય અને તેને પ્રેમ તેને સમૃદ્ધ બનાવે છે ! ” મુંબઈમાં પ્રેમળ જ્યોતિ એ સેવાની એક નાનકડી ત છે. જે તે પ્રસન્નતા પ્રગટાવે, નિરાશ અને હતાશ જીવનમાં આશાનું કિરણ રેલાવે. આ પ્રેમળ જ્યોતિના કન્વિનર શ્રીમતી નીરૂબેન શાહ છે. માનવીને અન્ન, વસ્ત્ર, આશરે, દવાદારૂ, પ્રેમ, દયા, કરુણા, સહાનુભૂતિ વગેરે જરૂરિયાતવાળાને માટે શકય તે કરી છૂટવાની ભાવના સાથે આ સંસ્થાએ ઠીક કદમ ઉપાડ્યાં છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy