________________
૧૧૮૨
વિશ્વની અસ્મિતા શ્રી શાંતીલાલ ગિરધરલાલ રવાસા શાંતિભાઈ નિયમિત જીવનવાળા ધાર્મિક છે. દરરોજ
પ્રભુજીની સેવાપૂજા – સામાયિક આ તેમને નિત્યને કાર્ય મહુવાના વતની શ્રી શાંતિભાઈ રવાસા વ્યાપારી
કેમ છે. પોતે શાંત સ્વભાવવાળા અને કઠાની સૂઝ ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્ર માનસમાન પામી ચૂકેલા
વાળા છે. અને આજે ઘણી સંસ્થાઓના પ્રાણસમાં બનીને સફળ
શ્રી મહુડી તીર્થને સંપૂર્ણ વફાદાર છે. બાપદાદાના સંચાલન કરી રહેલા સાંઈઠ વર્ષની ઉંમરના શ્રી શાંતિ
ચીલે ચાલી ધાર્મિક કાર્યો કરવામાં સારો રસ ધરાવે છે. ભાઈને પાંચ અ ગ્રેજીનો જ અભ્યાસ.
જીવનમાં સાચું બોલવું અને કોઈની નિંદા સાંભળવી મહેવામાં કમિશન એજન્ટની તેમની પેઢી, પોતાની નહીં તેમજ નિંદા કરવી નહીં. આવા નિયમ સાથે વણઅઢાર વર્ષની ઉંમરથી ધંધામાં જોડાયા. હૈયા ઉકલત યેલા છે. તેઓશ્રીને ધર્મને માર્ગે વાળનાર પૂજ્યપાદ અને બુદ્ધિશક્તિથી ધંધાને વિકસાવ્યા. વચ્ચે ચાલુ પન્યાસજી શ્રી જ્ઞાનસાગરજી મહારાજ છે. તેઓ તેમને વ્યાપાર નામનગરમાં યુગર કન્ડીને વિશાળ પાયા ઉપર તથા તેમના ગુરુ આચાભગવંત શ્રીમદ્ શ્રી કૈલાસધ કર્યો. ૧૯૪૭માં આ ધંધામાં કેટલીક પ્રતિકૂળતા સાગરસૂરીશ્વરજીનો ઉપકાર માને છે. ઊભી થતાં ઘણી મોટી નુકસાની વહોરવી પડી. છતાં
શ્રી શાંતિલાલ ટી. શેઠ આજે પણ સૌની સાથેના સંબંધ અને વ્યવહાર ખૂબ જ સારા રહ્યા. ધંધાની ખિલવણી ઉપરાંત સેવાનાવી ભૂગર્ભમાં કે કોઈ ભૂપૃષ્ઠ પર વહેતા જળરાશિને જીવન એટલે મહુવામાં પાંત્રીસ વર્ષથી – ચેમ્બર ઓફ એક નિયમ છે. ગમે તેવી નક્કર ભૂમિમાં પણ રસ્તો કેમર્સની સ્થાપનાથી માંડી આજ દિન સુધીની માનદ કરે ! જળરાશિની આંતરિક તાકાતને આ ગુણધર્મ સેક્રેટરી તરીકેની તેમની સેવા નેાંધપાત્ર બીના છે. છે. માલિક સંસ્થાના પ્રતિભાસંપન્ન, ઉચ્ચકેટિનું વિચાર
ભાથું ધરાવતે શ્રી શાંતિભાઈનો જન્મ ૨૦ ફેબ્રુઆરી - તેમને જાહેર જીવનમાં ખેંચી લાવવામાં મહુવાના
૧૯૨૦ ના બોટાદ પાસે હામાપર ગામે. અસાધારણ નગરશેઠ શ્રી હરિલાલ મોનદાસ તથા શેઠ કેશવલાલ
સામાન્ય સંજોગોમાં અભ્યાસકાળ દરમિયાન ઘરની આર્થિક નાનચંદ અને શેઠશ્રી નરોત્તમદાસ નાથાભાઈની પ્રેરાએ
જવાબદારીમાં સહભાગી થતા. જીવનઘડતરના આ તબક્કામહત્વનો ભાગ ભજવ્યે. તે સંસ્થા કેગ્રેસના અડીખમ
માં આ સંઘર્ષમય જીવને મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. કાર્યકર, સમાધાન મનોવૃત્તિ અને સ્પષ્ટ વકતા તરીકેની
પિતાશ્રીના અવસાનથી શાળાકીય અભ્યાસ પર પૂર્ણવિરામ તેમની છાપ અને અડગ શ્રદ્ધાએ તેમના વ્યક્તિત્વને વિક.
મુકાયું. પણ સ્વતંત્ર વિચારસરણી ધરાવતા શ્રી શાંતિભાઈ સાવવામાં સારો ભાગ ભજવ્યા. મહુવામાં ગુરુમંદિરની ૧૯-૨૦ વર્ષની વયે આઝાદીની લડતમાં સત્યાગ્રહી બન્યા. પ્રતિષ્ઠા વખતે કરેલી કામગીરીએ ઘણી મોટી યશકલગી લીંબડીના સત્યાગ્રહમાં હીજરત થઈ ત્યારે શ્રી શાંતિભાઈ અપાવી છે. મહુવા યશવૃદ્ધિ જૈન બાલાશ્રમમાં એનરરી ફક્ત પ્રાણ જ બચાવી શક્યા. ત્યાંથી જોરાવરનગર આવી સેક્રેટરી તરીકે, શ્રી કરછ વિ. જૈન સંઘને વહીવટ અમુક સમયના પટેથી જમીન રાખી ખેતરને ખોળે કરનાર તથા ટ્રસ્ટી તરીકે, મહુવા કેળવણુ સહાયક સમા ખૂઘો અને એમાંયે નુકસાની થતાં ૧૯૪૦માં મુંબઈ જની મેનેજિંગ કમિટિના સભ્ય તરીકે તેમણે યશસ્વી આવ્યા. ત્યાં સંઘના વાંચનાલયમાં પોતાની જ્ઞાનતૃષાને સેવાઓ આપેલ છે.
સંતોષતા. આ જ્ઞાનતૃષા જ તેમની આવકનું સાધન
બતાવી ગઈ. સંઘના સ્થાપકોમાંના એક શ્રી મણિલાલ શ્રી શાંતિભાઈ વાડીલાલ વોરા-મધુપુરીવાલા
શાહના સંપર્કમાં આવ્યા અને વાચનાલય માટે જરૂરી , શ્રી શાંતિભાઈ વોરા તે મહુડીના વતની છે. ત્યાંના એવા કારકુનીના કામમાં રૂા. ત્રીસના પગારે એમને અગ્રણી શ્રી ચિનુભાઈ વોરા તથા શ્રી પ્રેમચંદભાઈ વોરાના જોડવા, ત્યારથી તે આજ સુધી એકસૂત્રે બંધાયા. લગભગ તેઓ નાના બંધુ છે. મુંબઈમાં મે. વોરા ટ્રાન્સપોર્ટ કું. ચાર દાયકાની દીર્ઘકાલીન કારકિર્દી દરમ્યાન અનેક પદાનામે ધંધો કરે છે તેમાં તેમના વડીલ બંધુ ચિનુભાઈ ધિકારીઓ, કાર્યવાહક સમિતિના સભ્યો, દાતાઓ, શુભેવારા ભાગીદાર છે. ૨૫ બંને ભાઈઓ રામ-લકમણની છકોના સતત સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય એમને ડી જેવા છે. એક બીજા ઉપર અખૂટ પ્રેમ છે. શ્રી સાંપડયું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org