SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮૦ વિશ્વની અસ્મિતા શ્રી શશિકાંતભાઈ એલ. ઝવેરી. તેઓશ્રી ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક ૬૦ વર્ષ પહેલાં તેમના સ્વ. પિતાશ્રી બાબુભાઈ અને માનવરહિતની અને સમાજ કલ્યાણ વિ. અનેક (લાલભાઈ) મૂળચંદ ઝવેરી એ સાધારણ સ્થિતિના સમય સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ છે, અને રકતસાથે મુંબઈને આંગણે ભાગ્ય અજમાવવા પગલાં પાડવાં. દીન તેમ જ ચક્ષુદાનની પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ ઊંડો ઝવેરી બજારમાં દલાલી કરતા કરતા તે એ સિદ્ધિનાં સોપાને રસ લઈ રહ્યા છે, સર કરતા ગયા અને ઝવેરી બજારના એક અગ્રગણ્ય ઝવેરી (હીરા-પારખુ) તરીકે નામના પ્રાપ્ત કરેલ. ઉપ “માનવ કલ્યાણ કેન્દ્ર' મુંબઇના તેઓ સ્થાપક છે, અને છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં આ કેન્દ્ર દ્વારા ગુજરાત રાંત સેવાભાવી બાબુભાઈએ ભાવનગરથી આવતા કેઈપણ જ્ઞાતિના દદીને પોતાના ડોકટરો સાથેની પીછાણને અને સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં તેમ જ સ્કૂલમાં, પાઠશાળા એમાં વિ. જરૂરીયાતવાળાં સ્થળોએ તેમ જ રેલ-રાહત લીધે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે સાથે રહીને અતિ ઉપયોગી બન્યા છે. આ રીતે તેઓ આપબળે આગળ અને અનાવૃષ્ટિમાં પિતે જાતે જઈ નિરીક્ષણ કરીને બધી વધીને જીવન – ઇમારતનું ચણતર કરનાર શ્રી બાબુભાઈની જ સગવડતા પૂરી પાડી રહેલ છે, અને આ કાર્યમાં તેમના બહોળા મિત્ર સમુદાયને પણ તેઓએ સાથે પુત્ર ત્રિવેણી તે શશિકાંત, સૂર્યકાંત અને મહેન્દ્ર, જોડેલ છે. સવ. પૂ. માતુશ્રી મંછાબહેનના વહાલસોયા પુત્ર શ્રી શશિકાંતભાઈનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૬માં. સ્વાશ્રયી, શ્રી ગોઘારી જૈન મિત્ર મંડળના તેઓ મંત્રી છે, શ્રી સ્વાવલંબી અને કુશાગ્ર બુદ્ધિથી શિક્ષણ પૂર્ણ કરીને નાની તારદેવ જૈન મિત્ર મંડળના ખજાનચી છે, સંજીવની ટ્રસ્ટ ઉમરમાં જ વ્યવસાયમાં ઝંપલાવ્યું. પ્રારંભમાં સાઈકલ મુંબઈના તેઓ એક ઉત્સાહી અને સક્રિય કાર્યકર છે. તેમ જ તેના પાસને વેપાર શરૂ કરેલ. જેને સંકલ્પ શિવ જન શ્રેયસ્કર મંડળના પણ સત્ય છે, આ ઉપરાંત દઢ હોય, જ્યાં નીતિ નિયમિતતા અને પ્રમાણિકતા હોય શ્રી બેએ જૈન સ્વયંસેવક મંડળ – મુંબઇના પણ તેઓ તેમ જ જેઓ વિકટ પરિસ્થિતિને પણ ઓળંગી જવાનું વોલેટિયર તરીકે ઘણાં વર્ષો સુધી રહીને અતિ સુંદર થય ધરાવતા હોય તેઓ લકમીના લાડીલા થયા વિના કામગીરી બજાવીને દરેકને પ્રેમ સંપાદન કરેલ છે. રહેતા જ નથી. શ્રી શશિકાંતભાઈ પણ આ રીતે લકમીના તેઓએ થોડા સમય પહેલાં વિદેશની સફર કરી હતી. લાડીલા બન્યા. અને સમાજમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન પામ્યા. છેલ્લાં પાંચેક વર્ષથી તેઓએ કેમિકલસ અને શ્રીમતી નિર્મળાબેન, ભાઈશ્રી શશિકાંતના અર્ધાગિની ડ્રગ્સના અગ્રગણ્ય અને સાહસિક વેપારી તરીકે નામના છે. તેમની સામાજિક અને જનકલ્યાણની પ્રવૃત્તિઓમાં પ્રાપ્ત કરેલ છે. સારો સહયોગ આપી રહેલ છે. ગેરૂની – ચમત્કારિક પદ્માવતીની મૂતિ શક્તિઓનાં જે અનેક સ્વરૂપ અને અનેક નામો છે તેમાં પદ્માવતી માતાજીને પણ કલિકાલની જાગૃત જગદંબા. તરીકે જૈન અને જૈનેતર સમાજને ઘણે મોટે માનવસમુદાય માને છે. અમદાવાદ -નરેડા ઉપર આવેલ પદ્માવતી માતાનું મંદિર ઘણું જ પ્રાચીન હોવાનું મનાય છે. મંદિરમાં પ્રવેશતાં જ કોઈ અલૌકિક સૃષ્ટિમાં આવી પહોંચ્યાને આપણને ભાસ થાય છે. આ મૂર્તિ પ્રાચીન અને ચમત્કારિક હોવાનું કહેવાય છે. દર બેસતા મહિને, દર રવિવારે, દર પૂનમે શ્રદ્ધાળુઓની અહીં ભીડ જામે છે અને દર બેસતા વર્ષે પચાસેક હજાર યાત્રિકે આ મંદિરે આવી ધન્યતા અનુભવે છે. આ પ્રતિમાજી આરસની કે ખારા પથ્થરની નહિ પણ ગેરની પ્રતિમા હોવાનું જાણવા મળ્યું છે. ગેરૂની પ્રતિમા હાલના કાળમાં ભરાતી નથી. શાસ્ત્રના ઉલેખ મુજબ ગેરૂની પ્રતિમા રાવણરાજના વખતમાં ભરાતી હતી. સવાસો વર્ષ જૂનું આ દેરાસર ઘણું જ રમણીય ભાસે છે. વર્ષો પહેલાં આ મૂર્તિ જમીનમાંથી નીકળેલી છે અને દેરાસરમાં તે વખતે ભવ્ય રીતે તેમની પ્રતિષ્ઠા થયેલી છે. નરોડા પદ્માવતી - પાર્શ્વનાથને દેરાસરના દર્શને જવું એ એક લહાવો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy