________________
૧૧૭૮
વિશ્વની અસ્મિતા
* શ્રી વિઠ્ઠલ કે એપરેટિવ બેંક લિમિટેડ”ની સ્થાપના કરેલ મહમદ એસ. માલુભાઈની પેઢીમાં તેમણે નોકરી સ્વીકારી છે. આ બેંક ટૂંક સમયમાં જ સંગીન પ્રગતિ સાધીને અને બધો કારભાર સંભાળી લીધે. સુંદર કામગીરી બજાવી સદધર બની છે. શ્રી વિઠ્ઠલભાઈએ
સવ. શ્રી અમૃતલાલભાઈની મહત્ત્વાકાંક્ષા નોકરીથી ગ્રામીણ જનતાના કલ્યાણ માટે તેમ જ જાહેર જીવનનાં
સંતુષ્ટ થાય એવી નહોતી. આપબળથી હયા-ઉકલતથી અનેક ક્ષેત્રોમાં કરેલી અમૂલ્ય અને નિષ્ઠાવાન સેવાઓની કદરરૂપે તેમના મિત્રો અને શુભેચ્છકોએ “શ્રી વિઠ્ઠલભાઈ
નોકરી દરમ્યાન ધંધાની ખૂબીઓને તેમણે અભ્યાસ કર્યો પી. અમીન ફાઉનડેશન” નામના પબ્લિક ચેરિટેબલ
અને પછી નાનકડી મૂડીથી લોખંડના ભંગારની દુકાન ટ્રસ્ટની સ્થાપના કરી છે. આ પ્રતિષ્ઠાન ઉપગી અને શરૂ કરી. “ મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા” એ કહેવત ઉલ્લેખનીય સેવાઓ નિસ્વાર્થપણે સમાજના લાભાર્થે
સ્વ. શ્રી અમૃતલાલભાઈના જીવનમાં ચરિતાર્થ થઈ કામ આપે છે. જરૂરી સાધનોથી સુસજજ અદ્યતન પિલી
કોજ વધતું ગયું. એટલે તેમણે “શિવરી રોલિંગ મિલ”
ની સ્થાપના કરી ઉદ્યોગ ક્ષેત્રે ઝંપલાવ્યું. ધીરે ધીરે કિલનિક અને આંખની હોસ્પિટલ શરૂ કરવાની ચેજનાને
વધુ ઉદ્યોગોમાં ઝુકાવ્યું અને એક અદના આદમીમાંથી મૂર્ત સ્વરૂપ આ ફાઉન્ડેશને આપ્યું છે. વિવિધ રોગ નિદાન કેન્દ્ર સમું ફાઉન્ડેશનનું પિોલીકલીનીક અને
મોટા ઉદ્યોગપતિ બન્યા તથા “શેઠદાદા’ના લાડકા નામથી આંખની હોસ્પિટલ રૂા. ૧૫ લાખના ખર્ચે વિશાળ
ખ્યાત થયા. જમીનમાં દહેગામના ગ્રામ્ય વિસ્તારમાં આકાર પામી ભગવાને લક્ષમી આપી છે તો તે સુકૃત્યમાં વાપરવા રહેલ છે. ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ ગ્રામીણ જનતા માટે આપી છે. એ ભાવના સ્વ. શ્રી અમૃતલાલભાઈ તથા આશીર્વાદ રૂપ નીવડી રહી છે.
તેમના પુત્ર શ્રી વિનયકુમારભાઈમાં સદાય રહી છે. સ્વ.
શ્રી અમૃતલાલભાઈએ હોસ્પિટલો, અનાથાશ્રમો અને અન્ય શ્રી વિનયકુમાર અમૃતલાલ ઓઝા
અનેક સંસ્થાઓમાં ઉદાર હૃદયથી સહાય કરી છે. દ્વારકાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય મહારાજે
શ્રી વિનયકુમારભાઈએ પોતાના સ્વ. પિતાના વ્યવજેમનું ‘સેવા ધર્મ ભૂષણ” ની પદવી આપીને બહુમાન
સાયને સારી રીતે સંભાળી લીધો છે. તેઓ પણ પોતાની કર્યું છે, મુંબઈના ઉપનગર ઘાટકોપર ખાતેના ઘાટ
જેમજ, મેટ્રિક સુધીને અભ્યાસ કરીને માત્ર ૧૬ વર્ષની કેપર બ્રાહ્મણે સમાજને સંગીન અને સક્રિય બનાવવામાં
વયથી પિતાશ્રીના વ્યવસાયમાં જોડાઈ ગયા અને જાત અનુજેમનો મોટો ફાળો છે, જેઓ સેવા અર્થે દાન આપીને
ભવથી આગળ વધ્યા છે. “મે. અમૃતલાલ પોપટલાલ એન્ડ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રમાં ઊંડો રસ ધરાવે છે.
સન” “શિવરી આયર્ન એન્ડ રટીલ કું.” “અમર વાયર શ્રી વિનયકુમારભાઈનું સમગ્ર કુટુંબ ભારતીય સંસ્કૃતિ એ લિંગ મિસ”, તથા શેક સ્ટીલ ચેઇન મેન્યુ અને ભારતીય સમાજના નવનિર્માણમાં ભાગ લઈ રહ્યું છે,
કં. વગેરેના યશસ્વી સંચાલક તથા સૂત્રધાર તરીકે કારશિક્ષણ વિના માનવી અંધ કહેવાય છે. એટલે શિક્ષણની
ભાર સંભાળી રહ્યા છે. સર્વ વ્યવસાયની પ્રગતિ અને આંખ આપવાની શ્રી વિનયકુમારભાઈની ધગશ જીવન
તેનો વિકાસ સાધી રહ્યા છે. ધર્મની ધજા ફરકાવે છે. આવા વિનયી સજજન શ્રી વિનયકુમાર ઓઝાને જન્મ ભાવનગરમાં તા. ૨૭-૧૦- ધંધાના વિકાસ અર્થે ઘણી વખત શ્રી વિનયકુમાર ૧૯૧૫ના રોજ થયો હતો.
એકાએ યુરોપના અમેરિકાની સફર કરી છે. અને પોતાના
કારખાના તથા વિકાસ માટે વિદેશની અધતન ટેકનિકને શ્રી વિનયકુમારભાઈના સ્વ. પૂ. પિતાશ્રી અમૃતલાલ
કામે લગાડી છે. માત્ર પોતાના ધંધાને જ નહિ પણ અન્ય ભાઈને જન્મ ભાવનગર પાસેના ઉમરાળા ગામમાં થયો
ઉદ્યોગપતિઓને પણ ખંતથી અને ઉમંગથી તેમણે પોતાનું હતો. સ્વ. શ્રી અમૃતલાલભાઈ એ માત્ર ૧૫ વર્ષની કિશોર અવસ્થામાં મુંબઈમાં આવીને આપકમી જીવન
માર્ગદર્શન આપ્યું છે. શરૂ કર્યું. તે પહેલાં માત્ર ૧૨-૧૩ વર્ષની ઉમરે ફક્ત શ્રી વિનયકુમારભાઈની જેમ તેમનાં ધર્મપત્ની, બે રૂપિયાના પગારથી તેમણે નોકરી કરી હતી. મુંબઈ શ્રીમતી વસંતબેન શ્રી ઘાટકેપ બ્રાહ્મણ સમાજ મહિલા આવીને દારૂખાના પાસે જના લોખંડને વેપાર કરતી શેઠ સમિતિના નવરાત્રી ઉત્સવમાં પ્રમુખસ્થાને રહ્યા છે, વળી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org