________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ–ર
અમદાવાદમાં શિક્ષણ લીધા પછી સ્વખળે ટૂંઇક સમયમાં ‘નીમા' અને ‘વિનીમ। ' નામની વ્યાપારી પેઢીએ સ્થાપી તેમ જ વિકસાવીને વ્યાપારી આલમમાં એક મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું. સ્વાશ્રયી અને કુશળ વ્યાપારી તરીકે વર્ષો સુધી કામ કરી આજે તેએાશ્રી
• શ્રી ખ’સીધર મિલ્સ ’ના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર પડે પહાંચીને જાણીતા ઉદ્યોગપતિ તરીકે પ્રતિષ્ઠા પામ્યા છે.
સને ૧૯૬૨ થી ૧૯૬૭ સુધી ગુજરાત વિધાન સભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને સક્રિય રીતે દહેગામ મત વિસ્તારના વિકાસમાં તેમ જ રાજ્યની પ્રગતિમાં કિંમતી સેવાએ આપી છે. સને ૧૯૬૮-૬૯માં ગુજરાત વેપારી મહામ`ડળના પ્રમુખ તરીકે તેઓશ્રીએ વ્યાપાર અને ઉદ્યોગક્ષેત્રે ઉલ્લેખનીય પ્રદાન કર્યું છે. ૧૯૬૬ થી ૧૯૭૫ સુધી સત્તત ૯ વર્ષ પ ́ત ગુજરાત કૅમિકલ એસેસિયેશનના પ્રમુખપદે રહી તે મહાજનને વિકસાવવામાં અને સુદૃઢ કરવામાં તેમના કિમતી ફાળો છે. ગુજરાત સરકારે ૧૯૬૭-૬૮માં ‘સેલ્સટેક્ષ ઇન્ક વાયરી કમિટી ' તેમ જ ૧૯૭૦-૭૧માં એકટ્રાય ઇન્કવાયરી કમિટી’ સભ્ય તરીકે તેમની નિમણૂક કરી હતી.
:
સહકારી ક્ષેત્રે તેમ્નું પ્રદાન સૌથી શ્રેષ્ઠ છે. ગુજરાતમાં સહકારી એકાના સ્થાપના, વિકાસ અને લોકપ્રિય તામાં તેમના ફાળે દ્વિતીય છે. ગુજરાત સ્ટેટ કા-એ. માર્કેટિંગ ફેડરેશનના સ્થાપના કાળ ૧૯૬૦ થી ૧૩ વર્ષ પર્યંત વાઈસચમેન તરીકે તેઓએ અનુપમ સેવાએ આપી છે. ૧૯૭૦-૭૨માં તેઓશ્રીએ અમદાવાદ ડિસ્ટ્રી
કટ કા-ઓપરેટિવ એકના વિકાસમાં ઉલ્લેખનીય પ્રદાન કચુ' છે. તેઓશ્રીએ ૧૯૯૮માં કે-ઓપરેટિવ બે'ક એફ
Jain Education Intemational
૧૧૭૭
અમદાવાદની સ્થાપના કરી ત્યારથી તેના અધ્યક્ષ તરીકે રહી એકને દેશની એક અગ્રગણ્ય અને પ્રથમ પકિતની સહકારી બે'ક તરીકેની પ્રતિષ્ઠા અપાવી છે.
૧૯૭૧ થી શ્રી વિઠ્ઠલભાઈ પી. અમીને પ્રવાહી રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ સમાજસેવાની અનેક પ્રવૃત્તિઓમાં સક્રિય રહીને મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવી છે. ૧૯૭૪ થી ૧૯૬૮ સુધી તેઓશ્રીએ ગુજરાત ખનિજ અમદાવાદ, અમાજી અને ઉદેપુરની વેધશાળા, વી. વિકાસ નિગમના ચેરમેન તરીકે નેધપાત્ર ફાળા આપ્યા ટી. દેસાઈ ચેરિટી ટ્રસ્ટ, નડીયાદમાં આવેલ મૂળજીભાઈ છે અને તે દરમ્યાન દેશ માટે કાઉન્સિલ ઓફ સ્ટેટ પટેલ યુરાલેાજિકલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ મિનરલ કોર્પોરેશન્સની રાષ્ટ્રીય સ્તરની સ્થાપના દિલ્હીમાં ફ઼ાર કિડની ડીસીઝ, માનવ આરોગ્ય મંડળ, આશીર્વાદ
ટ્રસ્ટ અને શ્રી સરદાર પટેલ સેવા સમાજ જેવી અનેક સસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે તેઓશ્રી અમૂલ્ય સેવાઓ
કરી તેના સ`સ્થાપક ચેરમેન તરીકે અગત્યની કામગીરી મજાવી છે. ૧૯૭૨-૭૮ સુધી તેઓશ્રી સ્ટેટ એક એફ સૌરાષ્ટ્રના ડિરેકટર તરીકે અને ૧૯૭૬-૭૮ સુધી તેની એકઝીકયુટિવ કમિટીના ચેરમેન તરીકે કામગીરી બજાવી છે.
આપી રહ્યા છે.
તેઓશ્રીએ અનેક સસ્થાઓની સ્થાપના અને અવધના કરી છે. ગુજરાત રાજ્યની ૨૬૦ ઉપરાંત સહકારી એકનું
પ્રતિનિધિત્વ ધરાવતા ગુજરાત અન કે-એ પરેટિ એકસ ફેડરેશનના તેએ સ્થાપક ચેરમેન તરીકે આજે પણ ભારે પરિશ્રમ ઉઠાવી રહ્યા છે. ગુજરાત સ્ટેટ કેઓપરેટિવ એઇલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન તરીકે કપાસિયાના રૂપાંતર ઉદ્યોગને સહકારી ક્ષેત્રે વિકસાવવાની સફળ કામગીરી તેઓશ્રી ખજાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય નાણા નિગમ, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એક લી, ગુજરાત રાજ્ય સહકારી માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ જેવી સંસ્થાઆના એડ ઓફ ડિરેકટર્સ માં તેા સેવાએ આપી રહ્યા છે. નેશનલ ફેડરેશન એફ કે-ઓપરેટિવ એકસ એન્ડ ક્રેડિટ સાસાયટીઝ દિલ્હીના તેઓ ઉપાધ્યક્ષ છે. ૧૯૭૭-૭૮માં રિઝવ એક એફ ઈન્ડિયાએ અખન કે-ઓ. એક માટે નીમેલ માધવદાસ કમિટીના સભ્ય તરીકે તેઓશ્રીએ નાગરિક સહકારી એકાના વિકાસની તા વધુ ઉજજવળ અને તે માટે ઉપયાગી સેવાઓ આપી છે. રીઝવ એક એફ્ ઇન્ડિયાએ એગ્રિકલ્ચરલ ક્રેડિટ બેડમાં તેમની નિયુક્તિ કરી છે.
દહેગામ તાલુકા કા-આપરેટિવ પ્રાસેસિ’ગ સેસાયટીની ૧૯૬૫માં સ્થાપના કરી તેના ચેરમેન તરીકે સંસ્થાના
વિકાસ કરી ખેડૂતોની ઉન્નતિ સાધી છે, આ ઉપરાંત દહેગામ તાલુકા એજયુકેશન સે।સાયટી 'ના સંસ્થાપક અને ચેરમેન તરીકે ગ્રામીણ વિસ્તારમાં ઉચ્ચશિક્ષણ આપતી આર્ટસ અને કામસ કોલેજો, હાસ્ટેલ, લાઇબ્રેરી તેમ જ બીજી અનેક સવલતા સુલભ કરી છે.
સહકારી એકિ`ગ ક્ષેત્રે શ્રી વિઠ્ઠલભાઈ પી. અમીને આપેલ કિ ́મતી સેવાઓને ખરદાવીને જનતાએ દહેગામમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org