________________
૧૧૬
વિશ્વની અસ્મિતા
શ્રી વૃજલાલ પ્રભુદાસ પારેખ
પિતાજીનું માર્ગદર્શન મળતું રહ્યું. પિતાજીની નિશ્ચય
બળની અડગતા દ્વારા જ ભાઈ વિનયચંદને આજે ઉજજવળ પ્લાસ્ટિક યુગનાં એંધાણ પારખી મુંબઈમાં શ્રી વૃજ
કારકિદી સાંપડી છે. માતુશ્રી અજવાળીબહેને પુત્રને ધર્મ લાલભાઈએ પ્લાસ્ટિકના વ્યવસાયને વિકસાવવા પિતાની
અને સુસંસકારની ધારાઓના સિંચનથી અમીપાન સઘળી વ્યાપારશક્તિ કેન્દ્રિત કરી અને નેશનલ ઈન્ડ
કરાવ્યું. ભાગ્યબળ અજમાવી પુરુષાર્થની પ્રાપ્તિ માટે સ્ટ્રીઝ સ્થાપી એક વિશાળ ઉદ્યોગના ક્ષેત્રે પદાર્પણ કર્યું. અને
પિતાજી સાથે પુત્ર વિનયચંદ મુંબઈ આવ્યા. આપણા વિલેપાર્લે (પૂર્વ) પવઈ અને ગોરેગામ એ સ્થળોએ
વિનુભાઈએ વડીલ બંધુ શ્રી બાબુભાઈ (મહેન્દ્ર લાસવેર આવેલી અઘનન મશીનરી અને સાધનાથી સુસજજ માર્ટ )ના આશીર્વાદથી વિદ્યાપ્રાપ્તિ માટે પુરુષાર્થ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝની ફેકટરીમાં વિશાળ પાયા ઉપર
આદર્યો. વિનુભાઈ મેટ્રિક થયા. સ્વતંત્ર વ્યવસાયને શે એ ઉત્પાદન થઈ રહેલ છે. આજે ઉદ્યોગને તેમ જ તેના
જાગ્યા અને ઈશ્વરકૃપાએ ભાગ્ય જગ્યાં – પુરુષાર્થની ઉત્પાદનોના વેચાણની વ્યવસ્થાને દક્ષતાપૂર્વક સંભાળી.
કેડીએ પ્રયાણ કરતાં જાવસાય ક્ષેત્રે આગળ ધપ્યાં - ફલસ્વરૂપ શ્રી વૃજલાલભાઈ વ્યવસાય નિવૃત્ત બની શક્યા
આજે “રી પલ હાર્ડવેર માર્ટ' નામે મુંબઈ તેમ જ છે. યવસાયના વિકાસને પગલે પગલે સાંપડતી સંપત્તિ
વડોદરા ખાતે પેઢી ધીકતે વ્યવસાય કરી રહી છે. તેમને નહીં પ ધનને પડછાયો ઘનીને આવતા અહંકારને
વિનયી, સુશિક્ષિત અને સંસ્કારી સુપુત્ર મહેન્દ્રભાઈ અને અળગો રાખવાની સવપ્રયત્ન કેળવેલી શક્તિ એ જ શ્રી
જિતેન્દ્રભાઈએ પિતાનો જ હળવો કર્યો હોવાથી શ્રી વૃજલાલભાઈના જીવન પુરુષાર્થની સાચી સિદ્ધિ છે. દસ
વિનયચંદભાઈ હવે સમાજસેવા અને ધર્મક્ષેત્રે અણમોલ વર્ષની વયે જ માતાના લાડકોડથી વિમુખ બનેલા શ્રી
સમય આપી રહ્યા છે. તેઓશ્રી મુંબઈ ઘોઘારી જૈન મિત્ર વૃજલાલભાઈ માતૃઋણ અદા કરવામાં ધર્મ વીસર્યા નથી.
મંડળના માનદ મંત્રી તરીકે ૧૦ વર્ષથી અવિરત સેવા મોટા ખુંટવડામાં સાથે પિતાના માતુશ્રી પ્રેમકુંવરબાની
આપી આજે પણ કાર્યવાહક સભ્ય તરીકે કર્તવ્યનિષ્ઠ સ્મૃતિને તેમણે સાંકળી લીધી છે. તે સાથે જ પિતા
રહ્યા છે. આજે તો શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જ્ઞાતિના પ્રત્યેના પુત્રધર્મના પાલનના પ્રતીકરૂપે કન્યાશાળાના
તેઓ માનદ્ મંત્રીનું પદ શોભાવી રહ્યા છે. તેમનાં ધર્મ ભવન સાથે પિતાશ્રીનું નામ સંકલિત કરી તેમણે પિતૃઋણ
| પત્ની શ્રી માનકુંવરબહેન ઘર્મપ્રેમી, સેવાપ્રિય, મિલનસાર અદા કર્યું છે.
અને કુટુંબ વત્સલ છે. પતિના આ માન-સન્માનના તેઓ મોટા ખૂટવઠામાં પિતાશ્રી પ્રભુદાસ રામજીના પુણ્યાર્થે પણ સહભાગી છે. આવા સેવામૃતિ ધર્મ પ્રેમી, સાજન્યતા. ૨૦-૪-૭૨ માં “નેત્રયજ્ઞ કર્યો. ઉપરાંત સામાજિક શીલ, વિનયી કર્તવ્યનિષ્ઠ દાતા શ્રી વિનયચંદભાઈ તેમની કલ્યાણનું કાર્ય કરતી વિવિધ સંસ્થાઓને તેમની ઉદારતાને કારકિદી યશસ્વી બનાવે એ જ અભ્યર્થના, લાભ મળતો રહે છે. હમણાં જ તેમના હાથે મહુવામાં
શ્રી વિઠ્ઠલભાઈ પી. અમીન ધાર્મિક પ્રવૃત્તિનાં મંગલાચરણ થયાં- વધુ ને વધુ તેઓ આધ્યાત્મિક રાહ ઉપર દેટ મૂકી રહ્યા છે.
શ્રી વિઠ્ઠલભાઈ પી. અમીન એક અગ્રણી સહકારી
આગેવાન, પ્રગતિશીલ વેપારી અને ઉદ્યોગપતિ, કુશળ શ્રી વિનયચંદ્ર ખીમચંદ શાહ
વહીવટકર્તા અને ખંતીલા સમાજસેવી કાર્યકર છે. ગુજસૌજન્યસભર, વ્યવહારદક્ષ, કર્તવ્ય પરાયણ સેવાનાં રાતના કાબેલ; સમર્થ અને નિષ્ઠાવાન અગ્રણીઓમાં સોપાનો પર પદારોહણ કરી ચૂકેલ શ્રીયુત વિનયચંદ તેમની ગણના થાય છે, તેમનું કાર્યક્ષેત્ર વિશાળ અને ખીમચંદ શાહ (કેળિયાક નિવાસી) ભૌતિક અને આધિ- વૈવિધ્યપૂર્ણ રહ્યું છે. સહકાર, વેપાર અને બેકિંગ ક્ષેત્રે ભૌતિક અને પ્રકારની સમૃદ્ધિથી આમદીપકની જાતિના તેમને ફાળો સર્વવિદિત છે. શિક્ષણ ક્ષેત્રે તેમજ કષિ પ્રકાશને પાથરી રહ્યા છે.
ક્ષેત્રે પણ તેનું પ્રદાન મૂલ્યવાન રહ્યું છે. તેમના પૂજય પિતાશ્રી ખીમચંદભાઈ રાયચંદભાઈ દહેગામના જાણીતા અમીન પત્તમદાસ જીવાભાઈ શાહ ધાર્મિક ભાવથી સભર હતા. તેમને આમાં ઉચ્ચ પરિવારમાં તેમનો જન્મ ૧૬ મી નવેમ્બર ૧૯૨૧ના હતા. પુત્ર વિનયચંદના ઉછેર, શિક્ષણ અને સંસ્કારમાં રોજ અમદાવાદમાં થયે હતો. દહેગામ, નડિયાદ અને
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org