SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭૪ વિશ્વની અસ્મિતા શાખામાં પણ સેવા આપી. ઈ.સ. ૧૯૪૨ની ભૂગર્ભ ચળ- થયેલાનું આજે માન થાય છે તેથી સમાજની પ્રગતિ. વળમાં યથાશક્તિ ફાળો આપે. અટકી છે. વૈભવ વધ્યો છે, પરંતુ માન મર્યાદા ઘટયાં શ્રી મેઘીબેનને બે દીકરા ને ધર્મ એ બે જ આશ્વા છે. સ્વચ્છંદતા વધી છે. સાધન શુદ્ધ નથી તેથી વિકાસ (ચારિત્ર) અટક છે. સનરૂપ હતાં. અને એને સહારે જ એમણે શાંતિથી જીવન પૂરું કર્યું. ઈ. સ. ૧૯૩૬ માં એમનું વડોદરામાં શ્રી વૃન્દાવનદાસે સદાચારથી બંધ કરવાનો યજ્ઞ અવસાન થયું. આરંભ્યો અને તેમાં સફળ થયા તેથી એમનાં સંતાનોને શ્રી વૃંદાવનદાસ મૂળથી જ સેવાભાવી હતા. એટલે વિશ્વાસ બેઠે. એમની પ્રણાલીને ચાલુ રાખી, તેથી એમને ફાયદો જ થયું છે. જ્ઞાતિસેવા ને સાજ સેવામાં પણ ઠીક ઠીક રસ લે છે, મુંબઈ ખડાયતા ભુવનમાં ઈ.સ. ૧૯૬૦ની સાલથી શ્રી વૃજલાલ રતિલાલ શાહ એમણે વ્યાયામ મંદિરની સ્થાપના કરી હતી. પુત્રાને લઈ તે જઈ એની પ્રગતિમાં સક્રિય સાથ આએ છે. શ્રી તળાજા પાસે પીથલપુરના વતની. સામાન્ય ગરીબીને મડાના સમાજની પ્રત્યેક પ્રવૃત્તિઓમાં એમનું સમગ્ર લઈને નાની ઉંમરમાં મુંબઈ આવવું પડયું અને એક બ રસ ધરાવે છે. એમના મોટા પુત્ર શ્રી ભરતકુમારે કમિશન એજન્ટની પેઢીમાં રહ્યા. સાતેક વરસ નોકરી શ્રી ખડાયતા યુવક મંડળના મંત્રી તરીકે પણ પાંચ કરી પણ આર્થિક સ્થિતિ વધુ ને વધુ કથળતી ગઈ. વર્ષ સેવા આપી છે. શ્રી વૃંદાવનદાસને છેક હવે ૧૯૪૫ માં ધંધાની શરૂઆત કરી પણ યારી ન મળી. આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ વળ્યો હોવાથી જ્ઞાતિસેવાનું દેવું વધતું ગયું, સામાજિક જવાબદારી પણ વહન કાર્ય દીકરાઓ સંભાળે છે. કરવાની હતી. કઠિનાઈન ગંજ ખડકાતો ગયો પણ હતોત્સાહ ન બન્યા અને પુરુષાર્થની પગદંડી ચાલુ શ્રી વૃન્દાવનદાસની પહેલેથી એક ઇચ્છા હતી કે રાખી. ક્રમે ક્રમે ૧૯૫૩-૫૪ પછી ભાગ્યનો સિતારો સદચારિત્ર બંધ કરીને તેને પ્રતિષ્ઠાથી વધારી. બદલાયો. કપરા દિવસે માં શ્રી વૃજલાલ રતિલાલ ત્રાપજશરૂઆતમાં થોડું વેઠવું પડે, પરંતુ ધંધામાં પ્રમાણિકતા વાળા અને દલીચંદ વિઠ્ઠલદાસની એકમાત્ર હૂંફ અને ના છોડવી. પ્રેરણા મળી. તેમની પ્રગતિને યશ તેઓ શ્રી વજુભાઈ ખાવાના તેલમાં લબ્રીકટિગ ઓઈલ ભેળવીને ઓઈલ ત્રાપજવાળાને આપે છે અને બીજુ' પ્રેરણાબળ તેમનાં મિલવાળા તથા બીજા વ્યાપારીઓને ખૂબ કમાતા એમણે ધર્મપત્ની શ્રી કાંતાબેન, મુશ્કેલ સમયમાં આશ્વાસન૩૫ નજરે જોયા છે. એમનું પોતાનું ડાઈરેકટ ઈપોર્ટ હોવાથી બન્યાં છે. આ સંસ્કારવારસો ઉત્તરોત્તર ચાલ્યો આવે છે. પિતાના પાર્ટીના માલનું ગમે તે રીતે વેચાણ કરીને તિલાલ ગાંગજી શાહ પણ એવા જ પ્રતાપી પુરુષ જલદીથી પૈસાદાર થઈ શકયા હોત. અછતમાં આવી રીતે ગણતા. શ્રી રતિલાલ ગાંગજીને વૈદકનું સારું એવું કમાવાનાં પ્રહાભનો આવે જ છે અને તે વખતે સંયમ જ્ઞાન હતું. દરેક ધર્મના જ્ઞાની હતા. ચાલ્યા આવતા રાખવો મુશ્કેલ બને છે. તે વખતે એમણે એક જ વિચાર વારસાને શ્રી વજુભાઈએ બરોબર મચાવી ર્યો. કર્યો, “માણસ કોઈને જિવાડી શકતો નથી, પોતાના અસહાય વિદ્યાથી" એને વિદ્યાદાન કરવું એ એમનો શોખ સ્વાર્થ ખાતર કોઈને મારવાનો તેને અધિકાર નથી.” હતા. શ્રી વૃજલાલભાઈને પોતાના વતનમાં હોસ્પિટલ ભેળસેળવાળી અછતના વખતમાં કમાયા તેથી સધ્ધર થયા ઊભા કરવાની પોતાની મનીષા છે. હિંદનાં લગભગ બધાં અને મંદીના વખતમાં પ્રમાણિક વ્યાપારીઓને હઠાવ્યા. જ તીર્થોનું કુટુંબ સાથે પરિભ્રમણ કર્યું છે. મુંબઈ કલકત્તા, અમદાવાદ, પાલીતાણા, તળાજા વગેરે સ્થળોએ ધંધામાં અપ્રમાણિકતા એટલે ભેળસેળ કે ડુપ્લીકેટ તેમની સારી એવી સખાવતે છે. ગરીબોને અનાજ, ( જારી વુડાના નામ ઉપર હલકી વસ્તુ ચલાવવી)ના વિદ્યાર્થીઓને પુસ્તક આપવામાં જીવનને ધન્ય ગણે છે. ધંધે કરીને કે એવી બીજી રીતે ગમે તેમ કરીને પૈસો * કમાવવો. એકલી ધનની નહિ, પરંતુ સદાચારથી મેળવેલા પૈસાનું કશું ગુમાન પણ નહિ. પિતાના ધંધામાં જે ધનની પ્રતિષ્ઠા થવી જોઈએ. ગમે તે રીતે પૈસાદાર કમાણી થાય છે. તે રકમના પિતાની જાતને માલિક ન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy