SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭૨ વિશ્વની અસ્મિતા શ્રી વી. એન. બક્ષી અનુભવી. દેશમાં અનાજ ખરું પણ પિસા નહિ, પેટ ભરવા બાળકે પણ વેચવા વારે આવેલો. આ કારમાં શ્રી બક્ષીસાહેબ તેમની શાંત મુખમુદ્રા, પ્રતાપી અને કાળમાં શ્રી ઝવેરચંદભાઈ ગરીબ લોકોની વહારે ધાયા. પ્રેમાળ આ છે, રુઆબદાર વ્યક્તિત્વથી પ્રથમ દર્શને જ એમણે ભૂખ્યા લોકોને પૈસા આપ્યા. અનાજ અપાવ્યું, હૃદયમાં વડીલની ભાવના ફેલાવે છે. તેઓ પોતાની વહી. જીવન ટકાવવા સહારો આપ્યો. દસેક હજાર રૂપિયાનું વટી શક્તિને કારણે શટરના ઉદ્યોગ કેન્દ્રમાં તટસ્થિત માર્ગ રોકાણ કર્યું. ચોપડા ચીતર્યા પણ આપેલા નાણાની દર્શનકારનું સ્થાન મેળવી શક્યા છે. તેમણે ઈજનેરી વસુલાત કરી નહિ. મરતાં પહેલાં ચોપડા બાળી નાખ્યા. ઉત્પાદનના નિર્માણ ક્ષેત્રે “મેર સે શુભ મશિનરી કોર્પો દુકાળના દેવાદારને પિતાનો વારસ કનડે નહિ એવી રેશન પ્રાઈવેટ લિમિટેડ” તેમજ “મેસર્સ શુભદ્વાર રેલિંગ ઉદાત્ત ભાવના. એ જમાનાના દસ હજાર રૂપિયા આજે શટર્સ એન્ડ એન્જિનિયરિંગ” દ્વારા સુવિધાત્મક સાધનો લાખે લેખા ગણાય. પરંતુ ઝવેરચંદ જેનું નામ. દુષ્કાળ શરૂ કર્યો. શ્રી બક્ષી સાહેબ પોતાની સતત જહેમત પીડિત દુ:ખી જીવોનું પાઈએ પાઈ લહેણું માંડી વાળ્યું. અને ધગશનીતિને કારણે પિતાની કંપનીનું ઉત્પાદન કેવા ઉચ્ચ સંસ્કાર, ધર્મ ને માનવતા !!! - સ્વાભાવિક શભદ્વાર” રેલિંગ શટરો તેની કાર્ય ગુણવત્તાના કારણે રીતે જ નગરશેઠ કહેવાયા. રાષ્ટ્રમાં પ્રથમ કક્ષાનું સ્થાન પ્રાપ્ત કરાવી શકયા છે.. સમર્થ વ્યવસાયકારની સાથે સાથે ઉદારમતવાદી સ્વભાવ- શ્રી ઝવેરચંદભાઈના એકના એક દીકરા શ્રી નંદલાલ ને કારણે આ ક્ષેત્રમાં વડીલનું માનભર્યું સ્થાન મેળવી પિતાની પડખે જ રહેલા. ૨૧ વર્ષની વયે એમનાં શ્રીમતી શકયા છે. મધીબેન સાથે લગ્ન થયાં ત્યારે મેંઘીબેન નગરશેઠના વહુરાણી ને ગામનાં લક્ષ્મી તરીકે આદર પામેલાં. શ્રી બક્ષીસાહેબ તેમના સેવાલક્ષી સ્વભાવને કારણે સામાજિક, રાજકીય, ધાર્મિક શિક્ષણિક કાર્યોમાં પરંતુ અણધાર્યું કિમતનું પાંદડું ફર્યું. દાદાજી મદદકર્તા બની રહે છે. આ કારણે તેઓ બધાં ક્ષેત્રમાં શ્રી ઝવેરચંદનું ઈ.સ. ૧૯૧૩માં અવસાન થયું. ધીમે માનભય સ્થાન મેળવી શકળ્યા છે અને મેળવતા રહે ધીમે સિરાષ્ટ્રને વ્યાપાર સરતો ગયો, વ્યાપાર એ શુભેચ્છા. આટોપવા વખત આવ્યો ત્યાં શ્રી નંદલાલનું પણ ઈ.સ. ૧૯૧૯માં અકાળ અવસાન થયું. જાહોજલાલીનાં ધામ ના શ્રી વૃંદાવનદાસ નંદલાલ મહેતા રહ્યાં. વતનની વસમી વાટ છોડવી પડી. પરંતુ ત્યાં પણ શૂન્યમાંથી સર્જન વિશ્રામસ્થાન ક્યાં હતું? શ્રી વાવનદાસ નદલાલ મહેતાનો જન્મ વિક્રમ શ્રી નંદલાલભાઈને ત્રણ દીકરા, શ્રી જમનાદાસ, સંવત ૧૯૭૧ માગશીર્ષ કૃષ્ણ એકમ ગુરુવાર તારીખ વંદાવનદાસ, ને ત્રીજા શ્રી ચતુર્ભુજ. પિતાને સ્વર્ગવાસને ૩ ડિસેમ્બર ૧૯૧૪ સવારે પાંચ વાગે. જન્મસ્થાને મોટા ન માટે દિવસે એમનો જન્મ થયેલો નહિ. શ્રી જમનાદાસને કોટડા (મૂળ વતન ઉમરેઠ) જ્ઞાતિ ખડાયતા વણિક, એમનાં માસી મહેમદાવાદ પિતાને ત્યાં લઈ ગયાં. શ્રી વૃંદાશ્રી વંદાવનદાસના પિતામહ શ્રી ઝવેરચંદ વાલજી વન ને એમનાં માતુશ્રી મેટા કોટડા રહ્યાં. પૂર્વજોના બાકી ગોવિંદજી મશહુર વ્યાપારી. વર્ષોથી પૂર્વજોએ વસાવેલા વધેલા ખાડામાં વાસ કર્યો. હવે એ નહાતા મોટાં મોટાં ઘરબાર નાના ભાઈઓને સે પી દઈ સૌરાષ્ટ્રમાં શ્રેષ્ઠીનાં ગૃહરાણી. હવે તો એ હતાં નિરાધાર, વિધવાને જઈ વસેલા. જૂનાગઢ જિલ્લામાં અધવારુ, મોટા કોટડા આશ્રયસ્થાન હતું, ગરીબની એક ઝુંપડી. શ્રી જમનાદાસને બધા સારો જમાવેલો ને પ્રતિષ્ઠા પણ સારી મેળવેલી. બમશેલ કુ. માં નોકરી મળ્યા પછી બધાં અમદાવાદ સમય આવ્યે વતનમાં ન વાસ બંધાવી લઈશું એમ અને વડોદરા સ્થિર થયાં. ધારણું રાખેલી. ઈ.સ. ૧૯૦૦ વિક્રમ સંવત ૧૯૫૬માં માતા શ્રી માંઘીબહેન લાલજીભાઈની દીકરી ગુજરાતભરમાં કારમો દુષ્કાળ પડયો. છપ્પનિયા દુષ્કાળ તરીકે વર્ષો સુધી જનતાને યાદ રહી ગયેલા. કહેવાય છે. જન્મસ્થાન મંગલપુર ઈ.સ. ૧૯૦૬ માં લગ્ન થયું. કે ગુજરાતની જનતાએ પહેલી જ વાર આવી ભીંસ ઈ.સ. ૧૯૧માં વિધવા થયા પછી એમને પિતાના Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy