________________
સંદર્ભગ્રંથ ભાગર
૧૧૭૧ શ્રી વશરામભાઈ જે. ચૌહાણ
શ્રી વૃજલાલ મોહનલાલ ડોડીયા શ્રી વશરામભાઈ મૂળ જૂનાગઢ જિલ્લાના વંથલી
સુખ અને દુઃખની ઘટમાળ અંધારાં-અજવાળાં ગામના વતની છે. સૌરાષ્ટ્રનું છેડેનું નાનકડું ગામ છતાં
ઘટમાળની જેમ ફરતી જ રહે છે. જે લોકોને તેમનો શ્રી વશરામભાઈ એ પોતાની આગવી શક્તિથી ઉદ્યોગક્ષે ત્ર
ડહાપણુપૂર્વક લાભ લેતાં આવડે છે તે જ સાચું જીવન માં અગ્રેસર નામના રાખી છે. શ્રી વશરામભાઈના ૨
જીવી જાય છે.
સારામાં મૂળ વીંછિયાના વતની શ્રી વજુભાઈ સદગત બંધુ શ્રી લાલજીભાઈએ કહાપુર અને સાંગલી, ખાતે “સિમેન્ટ પાઈપ્સ અને ટાઈસન” કારખાનાંઓ
ડોડીયાએ સાડા ત્રણેક દાયકા પહેલાં કામધંધાની લગ
નીએ મુંબઈમાં પગ મૂક્યો ત્યારે કુંભારવાડામાં પંદર શરૂ કરવા ઉપરાંત જૂનાગઢ ખાતે “મેસર્સ ઈગલ સિમેન્ટ પાઈપ્સ એન્ડ વર્કસની” સ્થાપના કરી હતી. સ્થપાયેલી
માણસના કુટુંબ સાથે એક ઝુંપડામાં વસવાટ કરી મજૂરી સંસ્થાના સમર્થ સૂત્રધાર વહીવટી સંચાલક તરીકે શ્રી
કરી જીવનનિર્વાહ કરતા. ગરીબ સ્થિતિ પણ પરિશ્રમયુક્ત વશરામભાઈ સફળ નીવડયા, અને સારાષ્ટનો ઉદ્યોગ જીવનને વોરસે પેઢી એથી મળેલો, તે સહારે સહારે મહારાષ્ટ્રના સિમેન્ટ પાઇસની હરીફાઈમાં સમકક્ષ આવી
૧૯૫૨માં મિલના નાના સ્પેર પાસને સ્ટેસ કર્યો. ઊભો રહ્યો એ જ એમની સંચાલન સૂઝને ખ્યાલ આપી
માણસને થનગનાટ અને અદમ્ય ઉત્સાહ સમય જતાં જાય છે. આ ઉદ્યોગના અનુભવનું ભાથું અને ખિલવણી
માણસને અગાધ જ્ઞાન અને અનુભવનાં ઊંડાણમાં ડૂબકી શક્તિને લક્ષ્યમાં લઈ તેમણે “ઈગલ પેઈન્ટ ઈન્ડસ્ટ્રીઝ”
મારવાની તક આપી જ રહે છે. ના નામે તેમણે ઓઈલ પેઈન્ટનાં પિતાનાં આવા
પાંચ ચોપડી ભણેલા શ્રી વજુભાઈ તેમની કુશાગ્ર ધંધામાં ઝંપલાવ્યું છે. અને પગરણ માંડી રહેલ આ
કોઠાસૂઝને કારણે આખો યુરોપ ફરી આવ્યા. ૧૯૫૫માં ઉદ્યોગને અગ્રેસર લાવવા તેઓ અવિરામ પરિશ્રમ કરી દે
ટયૂબની ફિટિંગ બનાવવાનું વિશાળ કારખાનું ઊભું કર્યું. રહ્યા છે.
રૂા. ૮ ભાડામાં રહેતા એક વખત શ્રમજીવી આજે
આઠ લાખના ફલેટમાં રહે છે. છતાં પહેલાનો સંત શ્રી વશરામભાઈ એ ઔદ્યોગિક દૃષ્ટિ જેવી વિકાસશીલ સમાગમ - ભજન ભક્તિ, લોકસાહિત્ય તરફને આતંરભાવ રાખેલી તેમ જ સહકાર્યકરો પ્રત્યે સમકક્ષ નીતિ અપના- એ જ નમ્રવાણી, એ જ સાદગી અને સ્વજને તરફની એ જ વેલી. શ્રી વશરામભાઈ સિરાષ્ટ્ર મેઝેક ટાઈસ મેન્યુ. મમતા અણનમ રહ્યા. એસોસિયેશનના સિરાષ્ટ્ર સિમેન્ટ પાઈસ મેન્યુ. એસ. પુન્યાની કમાણીને બદલે કુદરત માણસને જ્યારે નાં, જૂનાગઢ સ્ટોનક્રિશર્સ મેન્યુ. એ. ના તેમ જ છે. આપે છે ત્યારે માણસે પુન્યાઈ વધારતા જ જવી જોઈએ આઈ. ડી.સી. મેન્યુ. એસ.ના પ્રમુખ તરીકે યોગ્ય અને તો જ મેળવેલી સંપત્તિ કે વૈભવ ટકે છે અને કામગીરી બજાવી રહ્યા છે. જનાગઢ જિ૯લા ઉદ્યોગ સ લાહ. વધતું જાય છે પણ બહુ ઓછા માણસને આવું જ્ઞાન કાર સમિતિના સભ્ય તરીકે તેઓશ્રી વરણી પામ્યા છે. લાધે છે, આસુરી પસે માણસને બહેકાવે છે, જયારે દેવી સાથે સાથે તેઓ સામાજિક, ધાર્મિક સ્થળની પણ પિસ સુંદર આયોજને ઊભાં કરી સારાં વાનાં કરાવે છે. તેમની ફરજ બજાવતા રહે છે.
આ છે કુદરતનો ક્રમ,
ઈતિહાસ દર્શક કલાચિત્ર ભાવનગર પાસે સિહોરના દરબારગઢના ત્રીજા મજલાની મેડીની દીવાલ ઉપર મહારાજા વખતસિંહજીએ ભુજનગરા કલાકારો પાસે જયપુરશૈલીએ કરાવેલા ચિત્તળની લડાઈ અને વિજય સવારીના વીરતા પ્રેરક ભીંતચિત્રો એક ઐતિહાસિક સંભારણું છે. વિશિષ્ટ કલાકારોને હસ્તે માટીના પાકા રંગે સુરુચિપૂર્ણ રીતે આલેખાયેલાં આ ચિત્ર ઇતિહાસદર્શક કલાને એક ઉત્તમ નમૂને લેખાય છે. વિશેષતઃ આ આલેખનમાં યુદ્ધ પ્રસ્થાનને એ વખતની યુદ્ધ પ્રણાલી, શસ્ત્રાસ્ત્ર, કવચ અને અશ્વત્રણ રાજપ્રતીક, દંડ અને ધ્વજ છે. અશ્વદળ, પૃથક શ્રેણીના સૈનિકનાં દળ વગેરે એ વખતની યુદ્ધકલાનું તાદશ દર્શન કરાવે છે. આ ચિત્રો આપણું ભવ્ય ભૂતકાળની પ્રતીતિ કરાવે છે ( હીરાલાલ એમ. મુનિ સંકલિત “પાનગુલાબ'ને ધમાંથી સાભાર)
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org