________________
વિશ્વની અસ્મિતા
૧૧૫૨
સુખસગવડતા વાળી ઇમારતોના બાંધકામમાં મહત્ત્વને આ ઉપરાંત સેવાકાર્યમાં પણ એટલા જ કાળજી ફાળો આપ્યો છે. આ વ્યવસાય કાર્યમાં સુઆયેાજન વાળા છે. રૂા. ૫૧૦૦૦- સ્કિન બેંક, જરબાઈ વાડિયા માટે વપરાયેલી સૂઝ-વ્યવસાયતંત્રને સંભાળનારી કાર્યશક્તિ, મુંબઈ, હોસ્પિટલમાં (ચંપકલાલ દાદભાવાળા સ્કિન બેંક તકેદારી અને બુદ્ધિનિષ્ઠાને તેમને ઉપગ વખાણુવા નામે) રૂ. ૫૧૦૦૦/- વાલકેશ્વર ૨થાનકવાસી ઉપાશ્રય, જેવો છે.
રૂા. ૨૫૦૦૦ –ટી.બી. હોસ્પિટલ, સુરેન્દ્રનગર, રૂા. ૧૫૦૦૦/
સી.યુ. શાહ ઇંગ્લિશ સ્કૂલ, રૂ. ૧૫૦૦૦/- વઢવાણ શ્રી યશવંતભાઈએ પિતાની કાર્યશક્તિ પર પૂરત
હોસ્પિટલ તથા આશરે રૂા. ૪૫૦૦૦-વઢવાણની સ્કૂલને વિશ્વાસ રાખીને ઘણી વ્યવસાયી સંસ્થાને એક સૂત્રે રાખી
આપ્યા છે. આમ તેમની દાનભાવના કરતાં ફરજ જાણી છે. પોતાના બિડિંગ કન્સ્ટ્રકશનના વિકાસ અથે તેઓશ્રીએ યુરોપ, અમેરિકા તથા જાપાનની છ વખત
ભાવના વધુ લાગે છે. મુસાફરી કરેલી છે. આ મુસાફરી દ્વારા તેઓશ્રી પોતાની વ્યવસાયિક દષ્ટિ વિકસાવી પોતાના કાર્યને સાચા અર્થમાં સંપૂર્ણતા આપવા વિચારે છે. શ્રીમતી ધીરજબેન પણ પિતાની દરેક ઇચ્છાશકિતથી શ્રી યશવંતભાઈના જીવનમાં
શ્રદ્ધાંજલિ સાચા અર્થ માં ભાગીદાર બની શકયાં છે.
શ્રી યશવંતભાઈના પુત્ર શ્રી અભયભાઈ પણ વારસાગત કાર્ય લક્ષણોને સારી રીતે જાળવી શકયા છે. અને પિતાની આગવી રીતે પોતાની કુશળતા બતાવી રહ્યા છે. શ્રી યશવંતભાઈ અને શ્રી અભયભાઈ બંને પોતાના બુદ્ધિબળ અને કાર્યશક્તિથી ઘણી સંસ્થાઓને લાભ આપી રહ્યા છે. તેમાં અભય બિલ્ડર્સ પ્રા. લિ., અભય પિ પર્ટિઝ પ્રા. લિ., યશવંત બિડર્સ પ્રા. લિ, નીલમ બિલ્ડર્સ પ્રા. લિ., સી ફેઈસ બિડર્સ પ્રા. લિ., સુરત બિલ્ડર્સ, અભય બિલ્ડર્સ એન્ડ એન્ટરપ્રાઈઝ વગેરે
વ્યાપાર વ્યવસાયનું આગવું જૂથ બનાવી તેનું સફળ સંચાલન કરી રહ્યા છે. ઉપરાંત કેડેલ એસ્ટેટ પ્રા. લિ, ટેક્ષટાઈલ એન્ઝવર્સ, યશધર કન્સ્ટ્રકશન પ્રા. લિ., મીર ફલેટસ પ્રા. લિ., શ્રેબોર્ન એસ્ટેટ લિ., યશવંત કન્સ્ટ્રકશન,
બહેન ચીમનલાલ શાહ દાદભાવાલા બિલ્ડર્સ વગેરે વ્યાપાર-વ્યવસાયનું વિરાટ
(રાજપરાવાળા) એવું જુથ સ્થાપી તેનું સફળ સંચાલન થાય તેવું વ્યવસ્થાતંત્ર ઊભું કરી શક્યા છે.
પૂણ્યાત્મા સવ. સૌ. રંભાબહેનના જીવન
બાગની ચોમેર પ્રસરેલી સુવાસ નેધ આ ગ્રંથમાં જ શ્રી યશવંતભાઈ સામાજિક – શેક્ષણિક ધાર્મિક કાર્યોમાં
આપણા શ્રેષ્ઠીવર્યો” વિભાગમાં શ્રી ચીમનલાલ પણ રોટલો જ રસ ધરાવે છે. તેઓશ્રી વઢવાણુ મિત્ર
લવજીભાઈની ને ધમાં પ્રગટ થયેલી છે. કુટુંબ, મંડળ (મુંબઈ)ના પ્રમુખ, વર્ધમાન ભારતી (વઢવાણ)
શાસન અને સમાજને સ્વ. રંભાબહેનનું તેજસ્વી ના પ્રમુખ, વર્ધમાન ભારતી સંચાલિન મણિબેન તલકશી હાઈકલ તથા અન્ય સ્કૂલોના સફળ સંચાલક, મગનલાલ
અને દિવ્ય જીવન અનેકાને પ્રેરણાદાઈ બની તલકશી જૈન વાડી વઢવાણના ટ્રસ્ટી છે. રિકન બેન્ક રહેશે, તેમણે કંડારેલી મંગલધર્મની કેડી યુગે ( જરબાઈ વાડિયા હોસ્પિટલ) મુંબઈના પ્રેસિડેન્ટ તથા સુધી માનવ સમૂહને અજવાળતી રહેશે. વઢવાણુની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org