SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1188
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૧૫૧ આગેવાનોનો સહકાર લઈ પ્રશંસનીય કાર્ય કર્યું હતું. ફલપાંદડી ઉપયોગ નાના મોટા સાર્વજનિક ફંડફાળાએામાં નાસિક જિલ્લામાં સપ્તશૃંગ ડુંગરના દેવી સામે ઘોર પણ કર્યો. છેલ્લાં ત્રણ વર્ષથી ગુજરાત રાજ્ય કક્ષાની હિંસા થતી હતી તે બંધ કરાવવા માટે ભારે પ્રયાસ ગોપાલક પુનર્વસવાટ યોજનાના સહય તરીકે, બિલીમોરા કર્યો હતો અને મૂગાં પ્રાણીઓની કતલ બંધ કરવામાં માર્કેટ કમિટિના સભ્ય તરીકે, બિલીમોરા વિ. વિ. કા. તેમને યશ મળ્યો હતો. માલેગામમાં ઉપાશ્રય બંધા સહ. મંડળીના સભ્ય તરીકે, બિલીમ માલ પૂરી પાડછે. તેમાં ધાર્મિક અનુષ્ઠાનો ચાલે છે. શ્રી પૃથ્વી કોટન નારી સરકારી મંડળીના ઉપપ્રમુખ તરીકે, ગણદેવી તાલુકા મિલ્સ લિ, અમર ડાઈ–કેમ લિક અમૃતલાલ એન્ડ કું. ના દેવસર ગ્રામપંચાયતના છેલા નવ વર્ષથી પ્રમુખ પ્રા. લિ; ઇન્ડો-કેમ પ્રા. લિ. ના એજન્ટ છે. બેન્કર્સ તરીકે, તેના વતનની દૂધ ઉત્પાદક મંડળના પ્રમુખ તરીકૈ અને કલર કેમિકસના મરચન્ટ છે. પુના ધારાસભામાં તથા વલસાડ જિલ્લા સહુકારી સંઘને આજીવન સભ્ય બાળસંન્યાસ પ્રતિબંધક બિલ આવ્યું, આ બિલને તરીકે, રપ ને વિવિધ સંસ્થાઓમાં તેમની સેવા પથરાયેલી છે. વિરોધ કરવા ના રહી બિલ નામજપ કરાવવા તનતોડ સમાજસેવાને તેઓ કયારેય ભૂલશે નઈ. જ્ઞાતિનાં અને મહેનત કરી. આ કાર્યમાં સેવામતિ શ્રી પોપટલાલ વિવિધ સાર્વજનિક કાર્યોમાં તેમની હાજરી અચૂક હોય શાહે ખૂબ જ પ્રયત્ન કર્યો હતો. જ. દક્ષિણ ગુજરાતના ગોપાલક (ભરવાડ) સમાજમાં સામાજિક કુરિવાજો જેવા કે બાળલગ્ન, અમાનુષી ખોટો શ્રી મોતીલાલભાઈ ૭૭ વર્ષની જઈફ ઉંમરે કોન્ફરન્સ ખર્ચ સામે નણતર સાથે સમાજને સમજ આપી, આ શાસનસેવા, સમાજ કલ્યાણના કાર્યો કરવા ભારે ઉત્સુક સમાજ સુધારાનો કાયદે ૧૯૬૫ થી શરૂ કર્યો છે, જેમાં હોય છે. તેમના સુપુત્ર ચિ. જવાહરભાઈ પણ ધર્મનિષ્ઠ સામાજિક ફેરફારો થયા છે. સમાજમાં બાળલગ્ન બંધ છે અને સમાજ સેવાનાં કાર્યોમાં સરે રસ ધે છે. તેઓ થયાં છે, ખોટા ખર્ચા બંધ થયા છે. સમાજનો ઘણો સેવાને દીપ ઝળહળતો રાખે અને દીર્ધાયુષ્ય ભોગવે એ વર્ગ ભણતર તરફ વળે છે. અત્યારે દક્ષિણ ગુજરાત જ અભ્યર્થના. ગોપાલક (આહીર) મંડળની સ્થાપના કરવાનું કાર્ય શરૂ શ્રી મંગુભાઈ જેરામભાઈ આહીર કર્યું છે. તેના બંધારણ કાંમટીના સભ્ય પણ છે. માણસ ધારે તે જીવનમાં કશું જ અશક્ય નથી. શ્રી યશવંતભાઈ સી. દાદભાવાલા ભણતર ભલે ઓછું હોય પણું વ્યવહારદક્ષતા અને સ્વપુ. ઝાલાવાડના બહાર વસતા સેવાભાવી યુવાનોમાં શ્રી રુષાર્થથી માણસ જંગલમાંથી મંગલ કરી શકે છે. તેને માટે જરૂર છે પ્રચંડ મહેનત અને જહેમતની. યશવંતભાઈનું નામ મોખરે રહ્યું છે. કાર્યમાં સફળતામાં તેમના પિતાશ્રી સ્વ. શ્રી ચંપકલાલ ચુનીલાલ દાદમાગુજરાતની ખમીરવંતી આહીર કામમાં જન્મ લીધો. વાલાનું ધાર્મિક જીવન, રાંધકારયુક્ત નમ્ર વ્યવહાર વાણી, પશુપાલનને બાપદાદાને વ્યવસાય, છ ગુજરાતી સુધીનો સેવાયુક્ત વૃત્તિની પ્રેરણામાંથી મેળવેલ અનુભવ માથું જ જ અભ્યાસ; પણ આ નવયુવાને ઔદ્યોગિક ક્ષેત્રે કાંઈ ગણાવી શકાય, ગાંધી વિચારસરણીને જીવનમાં સ્થાન કરી છૂટવાના મનસૂબે નાનપણથી જ સેવેલ. બિલીમ આપનાર શ્રી યશવંતભાઈનું જીન સ્પષ્ટ ચેકકસ ધ્યેય રામાં મેંગ્લોરી નળિયા બનાવવાને ઉદ્યોગ એમણે શરૂ તરફ હંમેશાં પ્રવૃત્તિશીલ રહ્યું છે. તેઓશ્રીના સ્વલાય કર્યો. પૂરી જાણકારી નહોતી એટલે ઘણી મોટી રકમ મહત્વાકાંક્ષી હતા, પણ સીધી ટોચની સફળતા નહિ ધંધામાં ગુમાવી પણ નિરાશ ન થયા. નાસીપાસ થયા પરંતુ જે કાર્ય કરે તેને પાયાથી મજબૂત બનાવવામાં જ વગર એ જ દિશામાં અવિરતપણે પ્રયાસ ચાલુ રાખ્યો. માનતા હતા. “જેનો પાયે પાકે એનું ચણતર પાકુ’ શ્રી મંગુભાઈ એ પરિશ્રમી જીવનની પ્રેરણાત્મક કેડી પાથરી એ નિયમને અનુસરનારા હતા. તેઓશ્રી ગૃહનિર્માણલક્ષી છે. નેહીઓ પાસેથી અને બેંક પાસેથી લોન મેળવી વ્યવસાય ઉદ્યોગ સાથે વર્ષોથી સંકળાયેલા છે. અને આ ફરી એ જ દિશામાં પુરુષાથી પગ માંડ્યા. પછી તે કમે વ્યવસાયના સુંદર કાર્યથી એક અગ્રગણ અને ર"ભ્યાસ કર્મ એ ધંધામાં પ્રગતિ સાધતા જ રહ્યા. આજે બિલી- નિષ્ઠ સંચાલક તરીકે પ્રખ્યાત છે. પચરંગી પ્રજાનું ધામ મોરામાં તેમને નળિયાને ઉદ્યોગ સારી સ્થિતિમાં છે, મહાનગરી મુંબઈમાં. તેમણે આ પચરંગી પ્રજાની જુદી એટલું જ નહી બે પૈસા કમાયા અને એ સંપત્તિનો જરી જરૂરિયાતને પૂર્ણ કરનારી તમામ પ્રકારની આધુનિક Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy