SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1190
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૧૫૩ શ્રી રસિકલાલ મફતલાલ શાહ સંચાલક-સંસ્થા “શ્રી લ એ. સોસાયટીના ડાયરેકટર બોર્ડમાં, સર્વોદય વિદ્યાલય સાંગલીની કારોબારી સમિતિના શેઠશ્રી રસિકલાલભાઈ શાહ ઉત્તર ગુજરાતના મહેસાણું સભ્ય, શ્રી મહાજન એસેસિયેશન લિ. સાંગલીમાં પ્રમુખજિલ્લાના વિજાપુર તાલુકાના લદ્રા ગામના વતની છે. પદે, “ધી પાઇસિસ એન્ડ ઓઈલસીડ્રઝ એક્ષચેંજ લિ. સને ૧૯૪૮ માં મુંબઈ આવી કાપડ બજારમાં નોકરીથી સાંગલીના ડાયરેકટર બોર્ડમાં, શ્રી લબ્ધીશ્વરી જૈન પાઠજીવનની શરૂઆત કરી. મુંબઈને જ કાર્યક્ષેત્ર બનાવ્યું. શાળાના અધ્યક્ષપદે, કંઠારા (કચ્છ) સાર્વજનિક દવામમક યાર્ન બજારમાં દલાલીની શરૂઆત કરી સં. ૨૦૧૯ ખાનાના ટ્રસ્ટી તરીકે, પાંચ વર્ષ સેવા આપેલી, શ્રી પાર્શ્વમાં રસિકલાલ એન્ડ કું. મુંબઈમાં ચાલુ કરી. સૂતર તથા નાથ જૈન શ્વેતાંબર દહેરાસર સાંગલી માં પ્રથમ દસ વર્ષ યાન મરચન્ટ તરીકે આગવી પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરેલ મંત્રી, પછી પાંચ વર્ષ પ્રમુખ અને હાલ ટ્રસ્ટી અને છે. સં. ૨૦૩૦માં તેમના કુટુંબે પાલીતાણને સંઘ ડાયરેક્ટર બેડમાં છે. શ્રી ગુજરાતી સેવા સમાજ માં ગલી કાઢવો. સં. ૨૦૩રમાં પોતાની જન્મભૂમિ દ્રામાં , (જે બાળમંદિરથી મેટ્રિક સુધી મફત શિક્ષણ તથા એસ. મોટી ઉદાર સખાવત કરી વર્ધમાન તપ આયંબિલ ખાતે એન. ડી. ટી. મહિલા વિદ્યાલય ચલાવે છે) તેના આઠ ચાલુ કર્યું. શિવરી બ્લડ બેન્ક રૂા. ૩૧૦૦૦ – (એકત્રીસ વર્ષથી અધ્યક્ષ પદે, શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જૈન - હજાર)નું દાન આપી માનવસેવાનું ઉમદા કાર્ય કર્યું તામ્બર કુભોજગીરી ( બાહુબલી કોલહાપુર)ના તીર્થ છે. સં. ૨૦૩માં સમે રિાખરજીને તેમના કુટુંબ ટ્રસ્ટના આઠ વર્ષથી પ્રમુખ પદે, શ્રી એસવાલ વેલફેર ટ્રસ્ટ સંઘ કાઢી ધર્મ પ્રયાખનું ઉત્તમ દષ્ટાંત પૂરું પાડ્યું મુંબઈ તથા શ્રી ઋષભદેવ જન તામ્બર દહેરાસર કવલાપુર, છે. મુંબઈ મલાડન જન સાર્વજનિક દવાખાનામાં મોટી સાંગલીના ટ્રસ્ટી તરીકે, તેમજ શાહ જેઠાભાઈ એન્ડ ખીમજી સખાવત કરી દરિદ્રનારાયણની સેવામાં પણ ઊંચું પ્રદાન વિસર ના મેમેરિયલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, કરેલ છે. ગોડીજી જન લાઈબ્રેરી મુંબઈમાં પણ તેમનું ઈ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદના અખિલ છે , પ્રદ ન નોંધનીય છે. ઉરનાં કાર્યોથી તેઓ ધર્મનિષ્ઠ, તઓ ધમનિષ્ઠ, ભારતીય પ્રાદેશિક પ્રતિનિધિ તરીકે છેલ્લા એક દાયકાથી સદાય હસમુખ દિલ તા શ્રદ્ધાળુ શ્રાવક તરીકે સેવા આપે છે. શ્રી કચ્છી દશા ઓસવાલ જે મહાઅનોખું વ્યક્તિત્વ ધરાવે છે, રાષ્ટ્ર એકમના ઉપપ્રમુખ, વગેરે ઘણી સંસ્થાઓમાં યોગ્ય આવા સજજ શ્રેષ્ઠીએ અનેક સંસ્થાઓને બેસાડ. માર્ગદર્શક અને સક્રિય કાર્યકર તરીકે સેવા આપી રહ્યા વામાં અને પ્રમુખસ્થાનને દીપાવવામાં જે સહયોગ છે. આ ઉપરાંત હુબલીમાં ભરાયેલ અખિલ ભારતીય દર્શાવ્યો છે. તે બદલ ધન્યતાની લાગણી અનુભવી હાર્દિક કચ્છી દશા ઓસવાલ જૈન જ્ઞાતિ સંમેલન (૧૯૭૯)માં રમીમાર વ્યક્ત કર્યા વગર રહી શકતા નથી. શ્રી રતનશીભાઈને સમાજસેવાક્ષેત્રે અને ધાર્મિકક્ષેત્રે પ્રશંસનીય સેવા પ્રદાન કરવા બદલ ચાંદીને મેડલ, શ્રી રતનશીભાઈ જેઠાલાલ શાહ સન્માનપત્રથી નવાજ્યા છે અને સમસ્ત કરછી દશા જન્મભૂમિ કચ્છનું કર્મભૂમિ મુંબઈમાં પિતાની કાર્ય- એસવાલ જૈન જ્ઞાતિ સંમેલનમાં સમસ્ત ભારતમાંથી નિષ્ઠાથી શ્રી રતનશીભાઈએ નામ ઉજાળ્યું છે. મહા- જ્ઞાતિને ૧૧ ભાઈઓની ચૂંટણી થયેલ તે સેન્ટ્રલ બેડમાં રાષ્ટ્રના મહાનગર સાંગલીમાં હળદર, તેલીબિયાં, અનાજ, તેઓ પણ સામેલ છે. અને શ્રી કચ્છી દશા ઓસવાલ ખાંડ તથા ખેાળના વ્યાપારમાં પ્રકૃતિસિદ્ધ વ્યવસાયિક જૈન ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. ગુણથી સફળતા મેળવતા જઈ પોતાની પેઢી મેસર્સ ધાર્મિક-સામાજિક કાર્યોમાં પણ વડીલેના નામે શાહ રતનશી ખીમજી એન્ડ કું. ”ની કાર્ય ખ્યાતિને દેશ ઉપાશ્રયમાં ધાર્મિક કામકાજ માટે એક હાલ બાંધી ભરમાં ફેલાવી શક્યા છે. અને સમર્થ આગેવાન અને આપ્યો છે. તે ઉપરાંત વાડી (મંગલ કાર્યાલય) માટે સમર્થ વ્યવસાયકાર તરીકે નામ મેળવી ગયા છે. સારી એવી રકમ આપીને ‘જેઠાભાઈવાડી” સાકાર બનાવી છે. શ્રી રતનશીભાઈ સાથે સાથે સાંગલીના સર્વાગી વિકાસમાં પણ પ્રયત્નશીલ રહ્યા છે. શેક્ષણિક કાર્યોમાં | શ્રી રતનશીભાઈને મળેલ યોગ્ય કદરદાન તેમને સાંગલીમાં આટસ, કોમર્સ, સાયન્સ, લે કોલેજની યથોચિત કાર્યોમાં વધુ પ્રેરણાશીલ બનાવે એ શુભેચ્છા, Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy