SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1184
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૧૪૭ શ્રી મુકુન્દભાઈ નાથાલાલ શેઠ સિલર નામના કેમિકલમાં કપડાને પાંચ મિનિટ બોળી, નિચાવીને સૂકવવાથી તેનું ટકાઉપણું બમણું થાય એવી ધોળકાના જાહેર જીવન સાથે સંકળાયેલા જાણીતા નવીન શોધ એક હંગેરિયન વૈજ્ઞાનિકે કરી. તે પેઢી સાથે એડવોકેટ શ્રી મુકુન્દભાઈ શેઠે ૧૫રમાં વકીલાત શરૂ વેપારી કરાર કરવા તથા ફેરસિલેર ભારતમાં બનાવવાની કરી જે આજ સુધી ચાલુ છે. ધોળકા તાલુકાની ઇન્ડિયન કાનૂની વ્યવસ્થા કરવા ભારત સરકારની પરવાનગીથી સને રેડક્રોસ સોસાયટીના ઉપપ્રમુખ તરીકે, ધોળકા એજ્યુકેશન ૧૯૫૩માં અને બીજી વાર સને ૧૯૫૫માં યુરેપનો સાયટીના માનદ મંત્રી તરીકે, મહાલક્ષ્મી માતા ટ્રસ્ટના પ્રવાસ કર્યો. સને ૧૯૫૬ની ૧લી જાન્યુઆરીના રોજ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, દશા પોરવાડ નાતના મેનેજિંગ મુંબઈમાં ફેકટરીનું ઉદઘાટન કર્યું અને તે પ્રસંગે ફ્રાન્સની ટ્રસ્ટી તરીકે તથા કારોબારી કમિટીના પ્રમુખ તરીકે છે. તે પેઢીના ડાયરેકટર શ્રી મૂળજીભાઈને આમંત્રણથી ખાસ ભૂતકાળમાં પણ ત્રીશ વર્ષ મ્યુનિસિપાલિટીના સભ્ય તરીકે, મુંબઈ આવ્યા. ખાદી કમિશને શરૂઆતથી સારો રસ ૧૮ (અઢાર) માસ મ્યુ. પ્રમુખ તરીકે અને અન્ય લીધે. સને ૧૯૫૭માં ઈન્દોરમાં ભરાયેલ કેસ અધિકેટલીક કમિટીઓના ચેરમેન તરીકે ઘણું મધુર સુવાસ વેશનમાં ખાદી કમિશનના પ્રદર્શનમાં ખાસ અપવાદ રૂપે ઊભી કરી છે. તેમણે ધોળકાના વિવિધ ક્ષેત્રે દાનની કમિશનના ખર્ચે તેમને એક માટે સ્ટેલ આપવામાં સરવાણું પણ વહેતી રાખી છે. ધોળકા કોલેજમાં રૂા. આવ્યો. ધીરજપૂર્વક સમજીને સારો ઉત્સાહ બતાવ્યા ૨૦૦૦/-નું દાન ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો વગેરે અને ખાદી ઉત્પાદન કેન્દ્રોને ફેરસિલોર વાપરવાને માટે આપ્યું છે. ધોળકાના વિકાસ માટે ખાસ કરીને અનુરોધ કર્યો. ૧૯૩ ૬-૩૮ માં બ્રહ્મભટ મંડળના મંત્રી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તેમને વિશેષ રસ છે. ગુજરાત તરીકે કામ કર્યું. ૧૯૪૬-૪૭ ના કોમી હુલડ પ્રસંગે માધ્યમિક શાળા સંચાલક મંડળની કારોબારીના તેઓ તેમના માટુંગા વિભાગની સંરક્ષણ સમિતિના પ્રમુખ સભ્ય અને ઉપપ્રમુખ છે. ધોળકાની ઘણી સંસ્થાઓનું તરીકે હતા. સને ૧૯૫૩માં એક વખતના કેન્દ્રના પ્રધાન સંચાલન કરે છે. તેમને કેળવણી માં વિશેષ રસ છે. ગુજ રાત શ્રી. એમ. સી. રેડીની આગેવાની નીચે યુનોની ફુડ એન્ડ યુનિવર્સિટી સંલગ્ન ગ્રામ વિસ્તાર કોલેજોના મહામંડળની એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના તેના રોમ-ઇટાલી અધિએકઝીકયુટિવ કમિટીમાં સભ્ય હોવા ઉપરાંત ઘી અમદાવાદ વેશનમાં નિરીક્ષક સભ્ય તરીકે ગયા હતા. તેના કૈઓરડિન સેન્ટ્રલ કે-ઓપરેટીવ કન્ઝયુમર્સ સોસાયટીઝ ફેડરેશન નેશન સબ-કમિટીમાં ભાગ લીધો હતો. અને ૧૯૪૩ માં લિ. ના તેઓ કારોબારી – સભ્ય તથા ડાયરેકટર પદે કામ શ્રી બ્રહ્મભટ્ટ વિદ્યોત્તેજક મંડળના વડોદરામાં બંધાતા કરે છે. છાત્રાલયના મકાનમાં સેન્ટ્રલ હોલ બાંધવા રૂ.૨૦૦૦૦શ્રી મૂળજીભાઈ સોમાભાઈ બ્રહ્મભટ્ટ નું દાન આપેલું. શ્રી બ્રહ્મભટ્ટ વિદ્યોત્તેજક મંડળના વરસેથી મુરબ્બી સભ્ય તથા નડિયાદના શ્રી બ્રહ્મભટ્ટ પ્રગતિ શ્રી મૂળજીભાઈ બ્રહ્મભટ્ટ (હાલ મુંબઈ) નડિયાદ મંડળના આજીવન સભ્ય છે. તે ઉપરાંત માટુંગા કેળવણી (જિ. ખેડા)ના વતની છે. સને ૧૯૪૦માં નેકરીનું મંડળ, માટુંગા ગુજરાતી સેવા સમાજ, વલ્લભવિદ્યાલય રાજીનામું આપી પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. ધીરજ આણંદ, શ્રી વિઠ્ઠલ કન્યાલય નડિયાદના આજીવન સભ્ય અને શ્રમપૂર્વક દિન પ્રતિદિન પ્રગતિ કરતા ગયા. તે હોવા ઉપરાંત સારી રકમનું દાન પણ આપેલું છે. સમયે મુંબઈના રંગબજારમાં ઘણા નવા વેપા' છેદાખલ ભારત-પાકિસ્તાનના યુદ્ધ પ્રસંગે નેશનલ ડિફેન્સ ફંડમાં થયા અને તેમાંના ઘણા અનુભવી અને ધંધાકીય લાગ રૂ. ૧૦,૦૦૦/- મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી વી.પી. વગવાળા હતા. લાગવગ વાપરીને તેમણે રસહકારી ડેમ- નાથક મારફત આપ્યા. ગીરી કરવા માંડી જેથી નવા વેપારીઓનું હિત જે ખમાયું. અન્ય વેપારીભાઈઓના સહકાથી નવું સો. નડિવાઢની રોટરી કલબ સંચાલિત બધિર વિદ્યાલયસિયેશન ધી બે કલર એન્ડ કેમિકલ મરચન્ટસ એસે સંશોધન કેન્દ્રને રૂપિયા દોઢેક લાખનું દાન આપ્યું છે. સિયેશન સ્થાપ્યું. વરસો સુધી તેના માનદ મંત્રી તરીકે નડિયાદની ન્યુ સિવીલ હોસ્પિટલમાં માતુશ્રી અચરતબા તેમણે કામ કર્યું. વિશ્વયુદ્ધ પછી યુરોપમાં કાપડ ટેકનો- સોમાભાઈ બ્રહ્મભટ્ટને નામે પ્રસૂતિ ગૃહ માટે એક લાખ લોછમાં ઘણી પ્રગતિ થઈ. ફક્ત એક જ વખત ફોર- રૂપિયાનું દાન કર્યું. ગુજરાત રેલ રાહત ફંડમાં રૂપિયા Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy