________________
૧૧૪૮
વિશ્વની અસ્મિતા
દશ હજાર અર્પણ કર્યા. અરવિંદ મફતલાલ સદગુરુ સેવા પિષણ મળે એ નિષ્ઠાથી તેમણે આ સંસ્થાનું ઘડતર સંઘમાં રૂપિયા દસ હજાર, ૧૯૭૧ ના દુષ્કાળના વર્ષ માં કર્યું છે. બાર મહિના સુધી ઉકંઠેશ્વરમાં ગરીબોને અનાજ આપ્યુ.
આ સંસ્થા ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગી થઈ પડે એવા કમાણીના દશ ટકા ધાર્મિક કામમાં વાપરવાના આગ્રહી
સંશોધન અને શોધખોળ માટે દર વર્ષે રૂા. ૨૫૦૦૦/છે. શિક્ષણ વગેરેમાં ઉચ્ચ વિચાર ધરાવે છે,
ને એક એવા છ પુરસ્કાર તથા છ સુવર્ણચંદ્રક આપે શ્રી મૂળજીભાઈ કન્ટ્રકટર
છે. આ ઉપરાંત વિજ્ઞાન અને ઉદ્યોગને સાંકળતા પુસ્તકનું
એક અદ્યતન પુસ્તકાલય અને સંશોધન પ્રયોગશાળા ઊભી પાલીતાણાના વતની છે. અમદાવાદમાં અત્યારે
કરવાની ચેજના પણ આંકવામાં આવી છે. આ સમગ્ર વસવાટ કરે છે.
જનાને કુલ ખર્ચ રૂ. ૪ કરોડ થશે જે તેમનું કુટુંબ શ્રી મૂળજીભાઈ એક સમર્થ શિપકાર ને સાથે સખાવત તરીકે આપશે. ઉપરાંત આ સંસ્થા તરફથી સે સાયટીની સ્થાપત્ય કળામાં એક નિષ્ણાત તરીકે
ઊગતા સંશોધનકારોને પ્રોત્સાહન આપવા રૂ. ૫૦૦૦ ની ઓળખાય છે. શતપોશી વિકસિત પાંખડીઓ જેવું એક એવી ૪૦ વાર્ષિક ર્કોલરશિપ આપવામાં આવે છે. તેમનું કાર્યક્ષેત્ર સે સો સોસાયટીના આયોજનની ઝાંખી આ સંસ્થાના વિકાસ માટે શ્રી મોહનભાઈને ભારતભરના કરાવે છે. આવી પૂર્ણ આદર્શ સભર આયોજનવાળી
વિજ્ઞાનીઓનો સાથ અને સહકાર મળી રહ્યો છે. સાથે ગણનાપાત્ર સોસાયટીઓ નિભ યનગર, ભમણિને જરૂર સાથે ગુજરાતમાં એક વિજ્ઞાનિક પદ્ધતિનું ઔદ્યોગિક એસ્ટેટ ગણાવી શકાય. તેમની સ્થાપત્ય કળાની સાક્ષી આપતા અને નગર પણ બાંધવાનું નક્કી કરાયું છે, જેનું કામ પહેરેગીર સમા જેવા કે પી. આર એન્ડ સન્સ, સ્ટેટ હવે પૂરજોશથી શરૂ થઈ ગયું છે. તે બધી ચેજનાને બેંક ઓફ સૌરાષ્ટ્ર, ડોકટર ક્રેસિકા બિહિડંગ અને મહા- ખર્ચ રૂા. ત્રેવીસ કરોડ અંદાજે શાવે છે. રાષ્ટ્ર હાઈસ્કૂલ જેવી ઇમારતો રાજનગરની રોનકમાં
શ્રી મોહનભાઈ એક ઉદ્યોગપતિ હોવા ઉપરાંત જાતે વધારો કરે છે.
એક કુશળ ટેકનોલોજિસ્ટ છે, અને તેથી વિજ્ઞાન અને રાજનગરના અન્ય સ્થાપત્ય શિપિઓમાં તેઓ ટેકનોલોજીમાં તેમને વિશેષ રસ છે. લંડનની ફેરાડે હાઉસ પિતાની અગમ્ય સિદ્ધિ અને વ્યવસાયિક શક્તિથી ગણના- જેવી વિખ્યાત ટેકનોલોજીની સંસ્થામાંથી તેઓ ઈલેકિટકલ પાત્ર સ્થાન ધરાવે છે. માળી જ્ઞાતિનાં કામમાં સારો અને મિકેનીકલ એન્જિનિયર થયા છે. શરૂઆતમાં લંડન૨સ ધરાવે છે.
માં અને પછી ભારતમાં તાતા જ થના ઉદ્યોગોમાં તેમણે
સેવા આપી હતી. પણ ક૯પનાશીલ અને સ્વતંત્ર મિજાજશ્રી મોહનભાઈ ઈશ્વરભાઈ પટેલ ના મોહનભાઈ નોકરીની માદિત સ્વતંત્રતામાં જકડાઈ મુંબઈના નામાંકિત ઉદ્યોગપતિ શ્રી મોહનભાઈ પટેલ
રહે એ શક્ય નહોતું. નોકરી છોડી તેમણે વ્યાપારી ક્ષેત્રે દેશના ગણનાપાત્ર ઉદ્યોગપતિઓમાંના એક છે. ઔદ્યોગિક
ઝંપલાવ્યું. હાથમાં લીધેલું કાર્ય કેઈપણ ભેગે પૂરું ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલેજીનું મહત્ત્વ સ્વીકારી એને
કરવાનો તેમને દઢ નિર્ધાર અને લોખંડી મનોબળ તેમની મહાકાંક્ષી મૂર્તિમંત કરવા શ્રી મોહનથાઈ એ વિવિધ
મદદે આવ્યાં. અને જોતજોતામાં શ્રી મોહનભાઈએ પોતાનું લક્ષી ઓદ્યોગિક સંશોધન કેન્દ્ર એ નામે વિજ્ઞાનિક અને
એક નાનકડું ઉદ્યોગ જૂથ ઊભું કરી દીધું, ઔદ્યોગિક શોધખો માટે એક અદ્યતન સંસ્થાની સ્થાપના એલ્યુમિનિયમ ઉદ્યોગને તેમણે વ્યવસાય તરીકે અપકરી છે. આ સંસ્થાની સ્થાપના દ્વારા મોહનભાઈનો હેતુ નાવ્યો. તેની ટેકનોલોજી આત્મસાત્ કરી તેમાં નવતર દેશની સમદ્ધિમાં મહત્ત્વનો ફાળો આપના વિજ્ઞાનીઓને પ્રવેગો કર્યા. હાલ નાયરોબીમાં કેનિયા સરકારના સહાગથી પ્રોત્સાહન આપવાનો છે. આવતી કાલની પલાદની ભઠ્ઠીઓ બંધાતું' એલ્યુમિનિયમ કારખાનું તેમનું ટેકનોલેજીની સૂઝ કે એયમિનિયમના ઉદ્યોગો ઊભાં કરનારી પ્રજાનું માનસ તેમ જ આવડતની નીપજ છે. હાલ શ્રી મોહનભાઈના કુશળ ઘડતર વિજ્ઞાનિક ઢબે થાય એમ તેઓ ઈચ્છે છે. દેશમાં સંચાલન હેઠળ મુંબઈમાં તેમ જ વડોદરામાં પટેલ એલ્યુ નાનિક પરંપરા ઊભી થાય અને વૈજ્ઞાનિક ભાવનાને મિનિયમ પ્રા. લિ. તથા એકશન પ્રોસેસિઝ પ્રા. લિ.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org