________________
૧૧૪૦
વિશ્વની અસ્મિતા
સ'સ્કારા સ`તાના શ્રી જગજીવનભાઈ અને શ્રી શુભાઇમાં ઝંપલાવ્યુ. ઔદ્યોગિક દિશામાં ૧૯૭૦માં તેઓશ્રી જાપાન સ્વાભાવિક રીતે જ આવે.
જૈન આગેવાન શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી જેમણે
સ્વપાકથી વેપારમાં એક પછી એક સિદ્ધિનાં સેાપાના
ચડતાં, ર'ગ-રસાયણના ઉદ્યોગની ભારતની આગેવાન સસ્થા અમર – ડાઈ – કેમ લિ. સ્થાપી. તેમેની સાથે રહી શ્રી મણિભાઇ પણ 'ચામાં પારંગત થયા અને ધંધાના વિકાસ માટે, આરાગ્ય માટે તેઓએ ઘણીવાર પરદેશની ઝુસાફરી કરી. પછી મુંબઈ આવી છેલ્લે મરી ડ્રાઈવ ઉપર ગેવિદ મહાલમાં નિવાસ કર્યો. ખાસ કરીને ગુપ્ત દાનના હિમાયતી હતા. વિદ્યાર્થીઓ, વિધવાઓ અને અનાથાશ્રમે જેવી સસ્થાઓને અનતી મદદ કરતા. વધારે પ્રસિદ્ધિની આકાંક્ષા રાખતા નહી. શ્રી મણિભાઇના નિરાભિમાની સ્વભાવ, કાર્યોમાં એકાગ્રતા, બાંધેલ સ''ધાને કાયમ માટે નિભાવવાની ચીવટ, અનુકરણીય, હતાં. કુટુંબ વત્સલતા અને પ્રાણીમાત્રને ઉપયેગી થવાની તેમની પ્રણાલી તેમનાં પત્ની શ્રીમતી નિર્મળાબેનના પ્રેત્સાહનને આભારી છે. દંપતી સાથે મળી ધમ કાય કરતા. અને તે સગુણાના વારસા તેમના મોટા પુત્ર જયસિંહ અને નાના પુત્ર અમરને મળેલ છે. શ્રીમતી નિર્માંળાબેન પણ પતિને પગલે ધાર્મિક જીવન ગાળે છે. અને દુ:ખી, દી એ અને નિરાધાર માટેની સસ્થાએ, હેપી હામ, અંધશાળા, માનવ સેવા સંઘ, બુદ્ધિ બાળકાની સસ્થાએ અને વિકાસગૃહમાં જાતે જઈને તેને થાડા આનદ આપવા અને બનતી મદદ કરવા પ્રવૃત્તિ કરે છે. અને પતિની યાદમાં સારી એવી રકમનુ દાન આપતાં રહે છે. આવા સજ્જનાના આછા પરિચય આપતાં અમા આનંદ અનુભવીએ છીએ.
શ્રી મધુસુદનભાઈ રમણીકલાલ મહેતા
ભાવનગર સાંસ્કૃતિક ક્ષેત્રે જેટલું આગળ રહ્યુ છે. એટલું જ આદ્યોગિક દિશામાં હરણુફાળ પ્રગ ંનું માધી રહ્યુ છે. આ પ્રગતિના પાયામાં ભાવનગર કેટલાક સાહુસિક, ઉદ્યમી અને એ દિશામાં કાંઈક કરી પતાવવાની તમન્નાવાળા ચુવાન ઉદ્યોગપતિઓની ભેટ ધરી છે.
શ્રી મધુભાઈ મહેતા એ રીતે આ શહેરનુ' ગૌરવશાળી રત્ન ગણાય છે. ૨૦મી ફેબ્રુઆરી ૧૯૩૫માં તેમનેા જન્મ થયે।. ખી ઈ. સિવિલ )નો અભ્યાસ પૂરો કરી ધધામાં
Jain Education International
જઈ ગાળ્યા અને વિશાળ અનુભવનું ભાથું લઈ આવ્યા. આજ તેમની ૪૭ વષઁની વચ્ચે આત્મવિશ્વાસ, સામાજિક સ`બધા અને પોતાની આગવી વિશિષ્ટ સૂઝ, વડે તે ૧૯૬૨ થી માટર લાઈન કાસ્ટ આયન ફાઉન્ડ્રી, યુઅલ ઇંજેક્શન લાઈન વગેરે મશીનરી ક્ષેત્રે આગળ વધ્યા છે, અને આ ક્ષેત્રે તેમને સત્ર આવકાર સાંપડયો છે.
લગભગ પચાસ લાખના ખર્ચવાળી કાસ્ટિંગ ફોર્જિ સની વિશાળ ઔદ્યોગિક ચેાજના પણ તેમની બુદ્ધિનું પરિણામ છે. વ્યાપારી વિકાસ ઉપરાંત સંગીત, રમતગમત અને પ્રવાસના પણ જબરા શાખ છે. જાપાન, જર્મની, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, ઇટાલી, સ્વિટ્ઝરલેન્ડ વગેરે દેશમાં પ્રવાસ ખેડેલ છે, સાહિત્યિક પ્રવૃત્તિ અને શૈક્ષણિક કાર્ય ક્રમા માં તન, મન, ધનથી તેમનુ' યશસ્વી પ્રદાન 'મેશ માટે રહ્યુ છે,
ભાવનગર સહકારી હાટના ડિરેકટર તરીકે તેમની
સેવા અનન્ય બની છે. ભાવનગરની નાની માટી અનેક સેવા યજ્ઞની પ્રવૃત્તિઓમાં હમેશ તે માખરે રહ્યા છે,
તેમના સાજન્યમાંથી ભાવી પેઢીને પ્રેરણા મળતી રહેશે. તેમના પિતાશ્રી રમણીકભાઈએ પણુ ભાવનગરના ઉત્કર્ષમાં ઘણા જ સક્રિય રસ લીધે છે અને એ રીતે આ કુટુંબની યશસ્વી દેણુગી ભૂલી શકાય તેમ નથી. તેમની સામાજિક પ્રવૃત્તિઓ પર નજર નાખીએ તે
૦ લાયન્સ ક્લબ એક્ ભાવનગરના છેલ્લાં ૧૯ વર્ષથી
સભ્ય.
૦ પ્રમુખ, લાયન્સ ક્લબ એફ ભાવનગર. વર્ષ ૧૯૭૪-૭૫ તથા ૧૯૭૫-૭૬,
૦ ઝેન ચેરમેન, ડી. ૩૨૩ ખી, ઝેન ૧, રીજીયાન ૮, ૧૯૭૫-૭૬.
૦ ટ્રસ્ટી – માડન એજયુકેશન ટ્રસ્ટ – ૧૯૭૫–’૭૬. ૦ ઉપપ્રમુખ એન્જિનિયર્ગ એસેસિયેશન ૧૯૭૫-’૭૬.
૦ ડાયરેકટર – ભાવનગર સહકારી હાટ મધ્યસ્થ ભડાર લિમિટેડ, વર્ષ : ૧૯૭૪-૧૯૭૫-૧૯૭૬
સેક્રેટરી-સારાષ્ટ્ર ચેમ્બરસ એફ કેમસ એન્ડ ઇન્સ્ટ્રીઝ
– ૧૯૭૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org