SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1176
Loading...
Download File
Download File
Page Text
________________ સૌંદર્ભ ગ્રંથ ભાગ-૨ સ્વ. શેઠશ્રી ભાગીલાલ લહેરચંદ ભારતના વ્યાપાર – • વાણિજ્ય અને ઉદ્યોગક્ષેત્રનાં આજ સુધીના ગૌરવપ્રદ ઇતિહાસમાં અનેક મહાનુભાવે એ પ્રશ સ'નીય પુરુષાર્થ સાધી જીવન ધન્ય બનાવ્યાં છે. તેમાંના એક પ્રતિનિધિ પુરુષ અને માવડી તરીકેના ઉજ્જવલ સ્થાનને શેાભાવી જનાર સદ્ગત માનનીય શેઠશ્રી ભેાગીલાલ લહેરચંદ વિવિધ ક્ષેત્રના વિશાળ પટ પર નવાં નવાં પરિમાણા તેમ જ નવી નવી ક્ષિતિજોની ખેાજ અને આાવિષ્કાર કરવામાં ગણનાપાત્ર ભાગ ભજવી ‘Man of Sense ' તથા · Man of spirit ' તરીકેનું ભળ્યે સન્માન પામ્યા હતા. શ્રી મણિલાલ બેચરદાસ શાહ તળાજા પાસે દાઢાના વતની. જૈન જૈનેતર સસ્થાઓના પ્રાણસમા શ્રી મણિલાલભાઈ ઘણાં વર્ષોથી ધંધાર્થે મુંબઈ રહેતા. કાપડ બજારમાં અગ્રણી વ્યાપારી તરીકે તેમનુ’ સર્* એવુ' માન હતું, ઉદાર આત્માનું તેમનું જીવન આજની આત્મલક્ષી જનતા માટે એક આદર્શ ઉદાહરણરૂપ હતું. પીડિતા અને નિરાધારા માટે આધારરૂપ તથા મિત્ર-સ'ખ'ધીઓ માટે અવલખન રૂપ અને ઊગતા અને આગળ વધતા વ્યવસાયીઓ માટે માદક હેતુ જૈન સમાજ માટે સાજન્ય અને સૌલભ્યની દૃષ્ટિએ દૃષ્ટાંતરૂપ હતુ. તેમણે તેમની કારકિર્દીમાં હંમેશ કુટુ’બીજનાને વાત્સલ્ય અને એકતાની દિશામાં દોર્યો છે. પેાતાની વિવેક શક્તિ દ્વારા સૌને એકતાના અતૂટ બંધનમાં ખાંધવાના આદેશ આપી ગયા છે. એમના સ્નિગ્ધ મધુર સ્વભાવના વારસા તેમના સુપુત્રામાં ઊતર્યો છે. તળાજા – દાઠાના જૈન દેરાસરમાં, કેળવણીની સસ્થાઓમાં – ખાસ કરીને દાઢામાં હાઈસ્કૂલ ઊભી કરવામાં તેમના મહત્ત્વના સદ્ગત શેઠ શ્રી ભાગીલાલ લહેરચંદે મહાનગર મુંબઈ માં પ્રથમ ઝવેરાતનાં વ્યાપારમાં કારિકદીના આરંભ કર્યો. સાથે સાથે તેમણે શ્રી મીક્રીમાટે જે કચર માતીના સ‘શેાધક હતા તેમની સાથે સહકાર સાધી ભારતભરમાં કલ્ચર માતીના વ્યાપાર વધાર્યા હતા. પ્રથમ હીરાની ફક્ત માયાત થતી હતી પણ આજે તે શે! હિસ્સો રહ્યો છે. રૂા. ૨૫૦૦૦/- નું દાન આપી નામ માટા નિકાસના વ્યવસાય છે. ત્યારબાદ ઇજનેરી સામગ્રીએના વહેંચણીથી માંડીને અદ્યતન ટુલ્સ અને કાપડના ઉત્પાદન તથા પ્લાસ્ટિકના ઉત્પાદન સહિતની અનેક વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લીધા હતા. શ્રી રામ મિલ્સ રાશન કર્યુ છે. તેમના સુપુત્ર રજનીભાઈ પણ દાન – ધર્મની પ્રવૃત્તિએમાં પ્રસંગેાપાત્ત છૂટે હાથે દાન કરતા રહ્યા છે. આ કુટુંબના ગ્રણી શ્રી એધવજી રાઘવજી પણ એવા જ ધર્મનિષ્ઠ અને ઉદાર સ્વભાવના છે. પેાતે તેલના લિમિટેડ તથા જગપ્રસિદ્ધ ઉદ્યોગગૃહ ખાટલીમાય એન્ડ કું. માટા વેપારી હતા અને આજે કાપડ લાઈનમાં સૌને ના ચેરમેન પદે તેઓ રહ્યા હતા. સાથે સાથે ખીજાં પણ અગ્રગણ્ય ઉદ્યોગમાં ડાયરેકટર તરીકે નિમાયા હતા. તેમની દીર્ઘદૃષ્ટિ, ચપળતા, તત્પરતા, પ્રગતિશીલ અને અસાધારણ વેપારનીતિ, વ્યવસાય ઉદ્યોગને સમજપૂર્ણાંક વિકસાવવાની આવડતથી તેઓ દેશદેશમાં માન અને મા`દન આપી રહ્યા છે. દાઠામાં તેમના નામે હાઇસ્કૂલ ચાલે છે. સાધુ-સ`તા પરત્વેની પણ એટલી જ ભક્તિ. તેમણે અર્થશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનનાં થેાથાં નથી ઉથલાવ્યાં પણ એધ જીવનમાં મેળવી લીધા છે કે ધનના આપણે માલિક નથી પણ ટ્રસ્ટી છીએ.' આખુ'યે કુટુમ ખૂબ જ કેળવાયેલુ' છે. આ પરિવારના શ્રો રજનીભાઈ ઘણા જ સૌમ્ય સ્વભાવના અને પરગજુ વૃત્તિવાળા છે, તે પણ પિતાશ્રીએ ઊભી કરેલ મ'ગલધર્મ'ની કેડી ઉપર ચાલવા સતત પ્રયત્નશીલ છે. આદર પામ્યા હતા. શ્રી મણિલાલ હીરાલાલ દોશી. સદ્ એક દાનવીર અને ધર્મપ્રેમી મહાનુભાવ તરીકે ગત શેઠ શ્રી ભાગીલાલ લહેચ'દ જન સમાજ અને જ્ઞાતિના સાચા અર્થમાં મહાજન બનીને રહ્યા હતા. ગરીબ હોંશિયાર વિદ્યાથી એની સહાય માટે તેમણે લહેરચંદ ઉત્તમચંદ ટ્રસ્ટ ફંડ અને ચંપા ચેરીટેખલ ટ્રસ્ટ તથા શ્રી રામ મિલ્સ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. અનેક ઉજ્જવળ કાર્યોની સુવાસ પ્રસરાવી ૯૬ વર્ષોંની દીધ વયે તા. ૭-૧૨-૧૯૭૯ના દિને જગતની ચિરવિદાય લીધી હતી. તેઓશ્રીના પુણ્ય પ્રબળ આત્માને પ્રભુ અન'ત શાંતિ ખન્ને એવી પ્રાથના કરીએ. Jain Education International જન્મઃ- ૯-૧૨-૧૯૧૪ ૧૧૩૯ For Private & Personal Use Only અવસાન :- ૨૩-૨-૧૯૭૮ જામનગરના સુવિખ્યાત જૈન માગેવાન હીરાલાલ કાળીદાસ દોશીને ત્યાં માતા નવલબેનની કૂખે જન્મ થયેા. માતા-પિતા ખૂબ ધામિક સસ્કારવાળાં હતાં. તેમના www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy