SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩૮ વિશ્વની અરિમતા આઝાદીની ચળવળમાં અને તે પછી નવી સમાજ રચનામાં દાયકા સુધી સંકળાયેલા રહીને સદૂગત શ્રી ભેગીલાલબજાવેલી વિશિષ્ટ કામગીરી, યુવાનીકાળમાં બતાવેલો ભાઈએ મહા અપૂર્વ ફાળો આપ્યો હતો. તેઓશ્રીએ જોમ અને જુસે સ્વરાજ્ય પછીના દિવસોમાં પણ એમણે ઉંઝા ફાર્મસી દ્વારા લગભગ ૧૧૦૦ પ્રકારની વિવિધ જાળવી રાખ્યો. સર્વોદયના આદર્શોને તેમણે કેન્દ્રમાં દવાઓના ઉત્પાદનને સહકાર કરી સારી એવી નામના રાખીને તાલુકાની દરેક પ્રવૃત્તિમાં પ્રાણ પૂર્યો, અને હાંસલ કરી હતી. ઉંઝા ફાર્મસીની ઉજવેલ પ્રગતિ આગેવાની લઈ આયોજનને સફળતા અપાવી. સ્વરાજ્ય માટે માત્ર ઉંઝા શહેર જ નહિ, પરંતુ સમગ્ર ગુજરાત પછી સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં તેમના કામની ગૌરવ લઈ શકે તેવું ઘડતર કરવામાં તેઓશ્રી સફળ ટૂંકી યાદી જોઈએ તે – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના થયા હતા. સભ્ય પદે, જિ૯લા કોંગ્રેસ સમિતિના સભ્યપદે અને ઉપપ્રમુખ છે, જિલ્લા વિકાસ મંડળના સભ્યપદે, તાલુકા આયુર્વેદ ઉદ્યોગને દેશભરમાં સવિશેષ પ્રચલિત કર. પંચાયત સહકાર સમિતિના અધ્યક્ષપદે, લેન્ડ રિફોર્મ્સ વાને કર્તવ્ય-ધર્મ બજાવવા સાથે સાથે શ્રી ભોગીલાલએકટ અન્વયે (ઘરખેડ સલાહકાર સમિતિના ) આ કામમાં ભાઈએ પિતાના તેજસ્વી વિચારો અને ઉદારતાના પ્રભાવે સભ્યપદે, વાહનવ્યવહાર સહ. મંડળીના અધ્યક્ષપદે. અનેકવિધ ક્ષેત્રને શાનભા બક્ષી હતી. તેઓશ્રીએ સુપરવાઈ ઝિંગ યુનિયનના પ્રમુખ પદે, સહકારી મુદ્રણ કાર્ય નમ્રભાવથી પિતાના સ્વભાવમાં રહેલા પરોપકાર અને મંડળના મંત્રીપદે, ભાવનગર જિલ્લા સહકારી બોર્ડના સદાચારના મહાન ગુણને પ્રકાશ સર્વત્ર પાડયો હતે. મંત્રી પદે, વિદ્યકીય રાહત મંડળના મંત્રીપદે, સાવરકુંડલા તેઓશ્રી જીવનભર શ્રીમદ રાજચંદ્રના પરમ ગુણાનુરાગી નાગરિક સહકારી બેંકના મંત્રીપદે, સામાયિક સહકારી રહ્યા હતા. સુપુત્ર શ્રી મહેશભાઈ, શ્રી જશવંતભાઈ તથા ખેતી મંડળના પ્રમુખપદે, માર સહકારી મંડળના મંત્રી શ્રી સિદ્ધાર્થભાઈને મુકી તેઓશ્રી એ તા. ૨૦-૩-૧૯૭૫ ૫દે, તાલુકા કોગ્રેસના મંત્રીપદે, સાવરકુંડલા મ્યુનિસિપા. ના દિને આ જગતની ચિરવિદાય લીધી. તેઓશ્રીના લિટીના પ્રમુખ પદે, ખરીદ વેચાણ સંઘએમ અનેક સંસ્થા પુનિત આત્માને ઈધર અનંત શાંતિનું અમૃત બક્ષે એવી એમાં તેમની સેવાઓ પડી છે. ગુજરાત ટે. વેરહાઉ- શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સિંગ કોર્પો. માં ડિરેકટર પદે પણ સેવા આપી છે. શ્રી ભેગીલાલભાઈ લાલાણી સ્વ. શ્રી વૈદ્ય ભેગીલાલ નગીનદાસ શાહ તેઓશ્રી સિહોર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક ગુજરાતભરમાં આયુર્વેદના ઉથાનમાં, સંશોધનમાં સભ્ય તથા કે. જે. મહેતા ટી. બી. હોસ્પિટલ અમરગઢના તેમ જ તેની પ્રગતિ અને પ્રચારમાં સમગ્ર જીવન અર્પણ માનદમંત્રી છે. આ જ હોસ્પિટલમાં તેઓશ્રીએ એક કરવાની સાથોસાથ રોગીઓની સેવાશુશ્રષા તથા સહા- પથારી માટે રૂા. ૨૫૦૦૦ નું દાન આપ્યું છે. નોન ફેરસ યતા માટે જેઓ હંમેશાં તત્પર રહેતાં એવા સાત મેટલનાં પતરાં બનાવવાના ઉદ્યોગમાં તથા સમાજસેવાના મહાનુભાવ શ્રી નગીનદાસ છગનલાલ શાહ સમાં સમર્થ ક્ષેત્રે સેવા બજાવતા શ્રી ભેગીલાલભાઈ દેશની પ્રજાને પિતાશ્રીની વિરલ એવી વિચારસરણીને અનુસરી જીવન સુખી, સમૃદ્ધ અને પ્રગતિશીલ જોવાની ખાએશ ધરાવે ધન્ય બનાવી જનાર સદૂગત શેઠ શ્રી ભેગીલાલભાઈ ઉંઝા છે. સિહોર વિભાગમાંથી ધારાસભ્ય તરીકેની તેમની ફાર્મસી દ્વારા આયુર્વેદના વિશાળ પટ ઉપર બહોળા યશસ્વી કારકિદી ધ્યાન ખેંચે તેવી છે. માત્ર સિહારને વૈવિધ્યને મબલખ ફાળે આપીને નિષ્ઠાભરી ઉપાસના નહીં પણ સમગ્ર ભાવનગર જિલલાને તેમની સેવાને વડે વિશાળ જનસમાજમાં આરોગ્યને સાવ સમૃદ્ધ કરવાની વર્ષો સુધી લાભ મળે છે. પ્રવૃત્તિમાં ભવ્ય પુરુષાર્થ સાધી ગયા છે. સ્વ. શ્રી બળવંતભાઈ મહેતાની હયાતી દરમ્યાન તેમની સને ૧૮૯૪માં એમના પિતાશ્રી નગીનદાસ છગનલાલ સાથે રહીને ભાવનગર જિલ્લાના વિકાસના નકશામાં શાહે ઉત્તર ગુજરાતમાં ઉંઝા ખાતે ઉંઝા ફાર્મસીની પ્રાણ પૂર્યો છે. આજે તેઓ જીથરી હોસ્પિટલને સમૃદ્ધ સ્થાપના કરી હતી. તેના સંચાલનમાં લગભગ પાંચ બનાવવા પાછળ પૂરો સમય ખચી રહ્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy