SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1178
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૧૪૧. ૦ ડેપ્યુટી ડિસ્ટ્રીકટ ગવર્નર – રીજીયન ૯ - ડી. ૩૨૩ માનવ કેન્દ્ર, હરગોવિંદ છગનલાલ બીમાર રાહત કેન્દ્ર, બી. ૧૯૭૬ – ૭૭, સસ્તા અનાજ કેન્દ્ર, વગેરે તેમની સેવાનાં પ્રતીક છે. ૦ ૧૦૦ ટકા પ્રેસિડેન્ટ એડ ૧૯૭૪-૭૫. મુંબઈના જૈન ઉદ્યોગગૃહમાં પિતાશ્રીના નામે બેકસ ડીપા ટમેન્ટ શરૂ કરાવ્યું છે. રને વિધ સામાજિક સેવાઓ ૦ ૧૦૦ ટકા એટેન્ડન્સ એવોર્ડ છેલ્લા પંદર વર્ષથી. માટે પિતાશ્રીના નામે ચેરીટી ટ્રસ્ટ ઊભું કરીને લેકેના ૦ શ્રેષ્ઠ ડેપ્યુટી ડિસ્ટ્રીકટ વિનર એડ ૧૯૭૬-૭૭. આશીર્વાદ મેળવ્યા છે. કાપડના છે ધામાં અગ્રણી બા પારી તરીકે નામાંકિત બન્યા છે. વ્યાપારી હોવા છતાં પ્રમ, ૦ ઉપપ્રમુખ, સારાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વર્ષ ૧૯૯૮-૯૯. નીતિ, સમાજસુધારણ દ્વારા રાષ્ટ્રના વિકાસના માને જવા હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. વિદ્યાદાન અને અન્ન૦ શ્રેષ્ઠ માઈકે ડિસ્ટ્રીબ્યુટર્સ એવોર્ડ – વેસ્ટર્ન ઝેન દાન પર તેમને વિશેષ આકર્ષણ છે. ગુજરાતના આ ૧૯૭૬. કર્તવ્યનિષ્ઠ અને કુશળ વ્યાપારી સમાજનું ગૌરવ છે. ૦ સેકેટરી, શ્રી. નાનુભાઈ ઝવેરી મેમોરીઅલ લાયન્સ બોટાદમાં જીવદયા પ્રવૃત્તિ, શીવણ વર્ગો અને અન્ય હોસ્પિટલ વર્ષ ૧૯૭૮-૭૯. લોકોપયોગી પ્રવૃત્તિઓ ચલાવે છે. મુંબઈના જન કેળવણી મંડળને આ ટ્રસ્ટમાંથી ફી લેન ઓલર માટે રૂપિયા ૦ સુવર્ણચંદ્રક વિજેતા – એ કેડેમી ઓફ સેફ ડિફેન્સ ૧૨૫૦૧ આપવામાં આવ્યા છે. એન્ડ નેશનલ કેરેકટર તરફથી ભાવસપાટી જાળવી રાખવા બદલ. શ્રી મણિલાલ પોપટલાલ મહેતા શ્રી મણિલાલ મોહનલાલ પારેખ ચાર દાયકા પહેલાં પાલીતાણ છેડયું અને સોળ શ્રી મણિલાલભાઈ પરોપકારી પરિવારના જ એક વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા. ગરીબાઈના એ દિવસો અગ્રણી મહાનુભાવ છે, સાવકુંડલા પાસે ખડકાળાના હતા. પૈસાની ત્યારે ઘણી જ કિંમત હતી. મનમાં ગાંઠ વતની, નાનેમેટ્રિક સુધીને જ અભ્યાસ પણે ઘણાં વર્ષોથી વાળીને પુરુષાર્થ અડદ અને સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. 51 વ્યાપાર અર્થે આંધ્ર પ્રદેશમાં આદોની મુકામે સ્થિર થયા કલી અરિંગ ફોરવર્ડિગનું કામ શરૂ કર્યું. દેશભરને છે-મીલજીન સ્ટોર્સ સપ્લાયર્સના ધંધામાં યશસ્વી પ્રગતિ પ્રવાસ કર્યો છે. તળાજા – મહુવા – કંડલા અને પાલી. કરી રહ્યા છે. ખંત, ધીરજ, આત્મવિશ્વાસ અને માણતાણામાં જન સંસ્થાઓમાં સારો એવો ફાળો આપેલ છે. કતાને લઈને વ્યાપારી સમાજ માં સારું એવું માનપાન પામ્યા છે. સામાજિક સંસ્થાઓમાં પણ સાકેય રીતે સેવા શ્રી મનસુખલાલ ગીરધરદાસ વસાણી આપી રહ્યાં છે. આદોની ગુજરાતી હિતવર્ધક સમાજના સાહસ અને ધર્મપ્રેમ માટે ગુજરાત આગળ પડતો સેક્રેટરી અને ખજાનચી તરીકે તથા પ્રમુખ તરીકે તથા દેશ છે. દેશાવર ખેડવામાં મુંબઈ-કલકત્તા જેવા હિન્દ્રના સેલ કે. ઓપરેટિવ સ્ટોર્સના ડાયરેકટર તરીકે તેમની વ્યાપારપ્રધાન ક્ષેત્રમાં ગુજરાત આગળ રહ્યું છે. શ્રી મન સેવાઓ જાણીતી છે. સુખભાઈ વસાણી સૌરાષ્ટ્રના બાટાદના વતની છે. ચાળીસ આંધ્રપ્રદેશ ગુજરાતી સમાજના આજીવન સભ્ય તથા વર્ષથી તેમનું કુટુંબ મુંબઈમાં વસે છે. તેમના પિતાશ્રીએ આદોની સમાજ તરફથી પ્રતિનિધિ તરીકેની સેવા નોધમુંબઈમાં વ્યાપારી જીવનની શરૂઆત કરી અને પ્રમાણિક પાત્ર છે. જીવન અને કુનેહથી ધંધાની સારી ખિલવણું કરી. એક અગ્રણી વ્યાપારી તરીકે સારી એવી નામના મેળવી આદોની પેસેન્જર વેલફેર એસોસિયેશનના વાઈસ વતનમાં ગરીબ લોકોને, બાળકોને અને નિરાધારોને પ્રેસીડેન્ટ, સહાય આપવા આ કુટુંબ અનુપમ દાખલો બેસાડવો છે. આદેની રેલ્વે સ્ટેશન સલાહકાર સમિતિમાં સત્ય બોટાદમાં પુષ્પાબાઈ મનસુખલાલ વસાણી એકસરે તરીકે પણ નોંધપાત્ર સેવા આપતા હ્યા છે. જિન ધર્મના ડિપાર્ટમેન્ટ, ગીરધરભાઈ છગનલાલ આયંબિલ ખાતું, વાંચનમાં ઊંડો રસ દાખવે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy