________________
૧૧૨૮
વિશ્વની અરિમતા
ઘણી જગ્યાએ ધાર્મિક પાઠશાળાઓનું સંચાલન કર્યું”. કરી છે. પશ્યમાર્ગના પ્રવાસી દરિયાવદિલ ભાઈ શ્રી પ્રવીણ-- ગુજરાતમાં તેને “માસ્ટર સાહેબ’ના નામથી ખૂબ જ કુમાર એક આદર્શ પત્રને છાજે તેવું, જન શાસનની. પ્રસિદ્ધ હતા. એમના ધર્મના પુણ્યના પ્રભાવે તેમના ભૂતકાળના સંઘની સ્મૃતિઓને ઢઢળે તેવું ચાણસ્માના ચારે સુપુત્રો શ્રી પ્રભુદાસભાઈ, શ્રી કેશવલાલભાઈ, શ્રી જ નહીં પરંતુ ગુજરાતના જૈન ઇતિહાસના પાના પર જયંતીલાલભાઈ અને શ્રી વિનયચંદ્રભાઈ ઇંદ૨ ખાતે સુવર્ણાક્ષરે લખાય તેવા આ મહાન પુણ્યકાર્ય દ્વારા સ્વતંત્ર ધંધામાં પ્રવૃત્ત છે. સુપુત્રી શ્રીમતી ધનુબહેન તેમણે ચાણસ્માનું નામ રોશન કર્યું છે. આ યુવાન અને શ્રીમતી ચંદ્રિકાબહેનનાં લગ્ન મુંબઈ થયેલ છે. આદ- હૈયામાં રહેલા ગુણવૈભવ, દિલાવરી, કર્તવ્યનિષ્ઠા ને આદાય રહણીય પ્રેમચંદભાઈનો સ્વર્ગવાસ ઈંદોર મુકામે સન ૧૯૭૪ ભાવનાની ખૂબ ખૂબ અનુમોદના થઈ છે. (વિક્રમ સંવત ૨૦૭૦)માં થયો. એમના સ્વર્ગવાસ પછી એમની સ્મૃતિમાં એમના ચારે પુત્રોએ વલભનગર
ભાગ્ય હોય તે લક્ષમી મળે. પણ પ્રબળ પુણ્યોદય
હોય તે જ ધર્મ માર્ગમાં આવા ઉત્કટભાવથી લક્ષમી, જિન મંદિરની ઉપર “જન આરાધના ભવનનું નિર્માણ કરેલ છે.
ખર્ચાય. આટલી નાની વયમાં શૂન્યમાંથી સર્જન કરી,
પુરુષાર્થથી ભાગ્યને કંડારી, પુણ્યાઈથી લાધેલી લકમીને શ્રી પોપટલાલ મોતીચંદ શાહ મહ છેડો એ નાનીસૂની વાત નથી. મળેલી લકમીને
તિજોરીમાં જકડી ન રાખતાં તેમ જ મળેલી શક્તિઓને ભૌતિકવાદ તરફ આંધળી દોટ મૂકી રહેલા આ સંતપ્ત
ગોપવી ન રાખતાં એને વીલ્લાસથી આમ સુક ને ત્રસ્ત જગતમાં માનવી જ્યારે ઐહિક કામનાઓ,
તરફ વહેતી કરવાની તેમની દિલાવરી, ઝિંદાદિલી ને - પૌગલિક સુખો અને લક્ષ્મી ભોગ વિલાસને શ્રેષ્ઠ માની,
છાવરી જોઈ પ્રસન્નચિત્ત અને ભાવવિભોર હૈયાં નમી ધન પ્રાપ્તિ અને ધન સંચયમાં ગળાબૂડ બની રહ્યો છે
પડે છે. યુવાન વય અને તેમાંય અઢળક ધન સંપત્તિ - ત્યારે આ કુટુંબે લક્ષમીને મેહ છેડી; ત્યાગ અને
અનેક દૂષણે જીવનમાં પ્રવેશવાનાં ભયસ્થાનો હોવા છતાં સમર્પણની ઉદાત્ત ભાવનાથી જિનેશ્વર ભગવંતોની
તેમના જીવનની સાદાઈ, વિનમ્રતા, નિરાભિમાન, દઢ કલ્યાણક ભૂમિઓની ચાણમાથી જેજને દૂર મહાયાત્રા
સંક૯પ શક્તિ, શુભ પરિણામ, આ દાર્થવૃત્તિ, કતવ્યનિષ્ઠા સંઘના (સ્પેશ્યલ ઈન દ્વારા) ભવ્ય અને કલ્યાણકારી
જેવા સદગુણો કેળવી સિાના માટે પ્રેરણારૂપ બન્યા છે. સુકન્યનું અભૂતપૂર્વ આયોજન કરી એ પ્રબલ પુણ્યાગ
વર્તમાન અવસર્પિણી કાળમાં વીસ તીર્થકરો અને કરોડ પ્રાપ્ત કર્યો છે.
મહામુનિઓ જ્યાંથી સિદ્ધપદ પામ્યા છે તે સમેતશીભવસાગરને તારનાર, સમકિતને સ્થિર બનાવનાર, ખરજી તેમ જ અન્ય કા ક ભૂમિઓની ચાણમાં જૈન રવાપર કલ્યાણ કરનાર જિનેશ્વર ભગવંતની કવાણક સંઘને તીર્થયાત્રા કરાવવાને જે લાભ લીધો છે તે ધન્ય ભૂમિઓની સ્પર્શના જીવનમાં એક વખત પણ કરવી એ પ્રસંગ હતા. ફરી ફરીને આવા મંળકારી અવસર હરક જન માટેનું કર્તવ્યું, પરંતુ દરનાં તીર્થધામોની પશે. જવાની શકિત મળે, તેમના પરિવારની જીવનયાત્રા ના થવી સામાન્ય જનને સુલભ નથી હોતી, અનકળ સંગાથ ઊર્ધ્વગામી બને ને જીવનકાર્યની મહેક ચા પીસ મહેકી અને સારી સુવિધા સિવાય આવી યાત્રાઓથી વંચીત રહી ઊઠે એવી શુભ ભાવના વ્યક્ત કરીએ છીએ, જવાય એ સ્વાભાવિક છે. ભાગ્યદયે હૈયામાં સમેતશિખ
સ્વ. શ્રી પોપટલાલ રણછોડદાસ શેઠ ૨જીની યાત્રા કરવાની ભાવના થઈ પરંતુ એકલા કે માત્ર કુટુંબ સાથે ન જતાં ચાણસ્માના સંઘ સાથે આવી યાત્રા જીવન એ જન્મ અને મૃત્યુ વચ્ચે વિકાસ પામતી કરવી અને કરાવવી એવી તેમની મંગળ ભાવના પુત્ર તેજરેખા છે. એ રેખા કેટલી લાંબી છે તે કરતાં તે રેખા વિપુટીએ ઝીલી. સતત ચડતા પરિણામે એ ભાવના પરિપૂર્ણ કેટલી તેજસ્વી અને દિવ્ય છે તે વધુ મહત્વનું છે. માનવીના કરી એ સહુના મહાભાગ્ય અને પ્રબલ પુણ્યદયનું કારણ જીવનનું મૂલ્ય એ કેટલાં વર્ષ જીવે તે કરતાં કેવી રીતે છે. અને પરંપરાએ તીર્થંકર નામકર્મના હેતુભૂત છે. આમાં જીવ્યે તેના ઉપરથી અંકાય છે. પાટણના મઢ મોદી જયેષ્ઠ પુત્ર અંબાલાલભાઈ અને લઘુપુત્ર ચંદ્રકાન્તભાઈની જ્ઞાતિ સમાજના અગ્રેસર અને પાટણની નવ ગુજરાત ભાવના, ઉ૯લાસ અને ઉમંગની સૈ એ સહર્ષ અનુમોદના સિન્ડીકેટ ઈન્ડસ્ટ્રીઝના સંચાલક મુંબઈ ટિન પ્લેટના
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org