________________
સંદર્ભગ્રંથ ભાગ
૧૧૨૭
સ્ટ્રીઝ કરવાનું આયોજન કર્યું છે, તેના શ્રીગણેશ પણ ધાર્મિક અને સામાજિક ફંડફાળાઓમાં તેમનો હિસ કરી દીધા છે. મુંબઈમાં અધેરીમાં બલબકેપ બનાવવાનું મોખરે હતો. એટલું જ નહિ, સાથે તેમણે દેણગીની કારખાનું કરેલ છે. તેમાં લગભગ એકસો માણસો કામ કેટલીક જવાબદારીઓ વહોરીને લોકસેવાનું ઉમદા કાર્ય કરે છે અને આવી જ જાતની બીજી નાની મોટી ઈન્ડસ્ટ્રીઝ કરેલું છે. સૌરાષ્ટ્રમાં પણ શરૂ કરવાની ખ્વાએશ ધરાવે છે. ફોટોગ્રાફી
સમાજ સેવાના તેમના એ વારસાને તેમના સુપુત્ર અને વિશાળ વાંચનના શોખીન છે. સાહિત્યિક પ્રવૃત્તિમાં
શ્રી કેશવલાલભાઈએ બરાબર દીપાવી જાણ્યો છે. શ્રી ખાસ રસ લે છે. તેમના સુપુત્ર શ્રી ધીરજલાલભાઈ પણ એવા
કેશવલાલભાઈ ચોટીલાની મ્યુનિસિપાલિટીમાં પંદર વર્ષ જ ઉમદા અને દિલાવર સ્વભાવના રંગીલા આદમી છે.
સુધી ઉપપ્રમુખ તરીકે રહ્યા છે. પાંજરાપોળ, દેરાસરના, ગરીબ તરફની મદદમાં કાંઈક નક્કર કામમાં તેઓ માને
પ્રજામંડળના અને કાપડીઆ ચેરીટેબલ ટ્રસ્ટના વહીવટમાં છે. દુષ્કાળ રાહત માટેની પરિસ્થિતિનું જાતે જ નિરીક્ષણ
તેઓ નિષ્ઠાપૂર્વક સેવા બજાવી રહ્યા છે. શ્રી કેશવલાલકરી સ્થળ ઉપર જ તેને માટેના માનવતાવાદી શુભ નિર્ણય
ભાઈના સુપુત્ર શ્રી નવીનચંદ્ર તથા શ્રી નરેન્દ્રકુમારે રાજઅમલમાં મૂકી દે છે. હમણાં જ ધાંગધ્રા તથા હળવદનાં
કોટમાં હીરા ઘસવાની ઘંટી બનાવવાના તથા કાસ્ટિંગના પંદર ગામોને પૂરતું અનાજ, ઘાસ, પાણી અને બીજી
ધંધામાં ઝંપલાગ્યું છે. શ્રી રાજેન્દ્રકુમાર ચેટીલામાં ઘીનો જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવાની પહેલ કરીને અનુ
વેપાર કરે છે. આખું ય કુટુંબ ખૂબ જ ધર્મભાવનાથી કરણીય પગલું ભર્યું છે. ઉપરાંત હમણાં જ એ તરફ
રંગાયેલું છે. દાન ધર્મના અનેક પ્રસંગોમાં આ કુટુંબની વારિગૃહ-વોટર વર્કસ માટે સારું એવું દાન આપ્યું
અસ્મિતા ઝળકી ઊઠી છે. છે. નાના-મોટા ફંડફાળાઓમાં શ્રી ધીરુભાઈ તરફથી દેણગી થતી જ રહી છે.
સ્વ. શ્રી પ્રેમચંદ અભેચંદ શ્રી પીતામ્બરદાસ ઝવેરચંદ શાહ
સ્વ. શ્રી પ્રેમચંદભાઈએ તેમનું સંપૂર્ણ જીવન જિનસુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામના મૂળ વતની. ધર્મના પ્રચાર-પ્રસારમાં સમર્પિત કરેલ. તેમની દઢ ભાવના ચોટીલા મહાજનના અગ્રણી તરીકેનું માનભર્યું બિરુદ
હતી કે “ધર્મ એ એક પ્રકારની સંજીવનીનું રૂપ છે, જે ભોગવનાર, જૈન શાસનની અપૂર્વ સેવા બજાવનાર શ્રી
મનુષ્યના આંતરિક ગુણાને જીવિત રાખે છે. મનુષ્યની પીતામ્બરદાસભાઈ સૌરાષ્ટ્રનું રત્ન હતા.
મનુષ્યતાને કાયમ રાખે છે અને માનવજીવનને સંપૂર્ણ
બનાવે છે.” ઉપરોક્ત પવિત્ર ભાવના ધરાવનાર શ્રી પ્રેમનાની વયમાં તેમણે સાધેલી પ્રગતિ અને સિદ્ધિ ચંદભાઈને જન્મ સૌરાષ્ટ્રના વંડા ગામમાં (સાવરકુંડલા આપણને પ્રેરણા આપે તેવી છે. તેમને જાહેર સેવાને પાસે) વિક્રમ સંવત ૧૯૫૨માં દિવાળીના દિવસે થયે બચપણથી શેખ અને ઉમંગ હતે. સેવાકાર્યની લગની હતો અને તેઓ જીવનભર દિવાળીના દીવાની જેમ ધર્મનો તીવ્ર હતી. નાની મોટી દરેક બાબતમાં ઝીણવટ પૂર્વકની પ્રકાશ ફેલાવતા રહ્યા. નાનપણથી જ તેઓ ધર્મપ્રિય હતા ચોકસાઈ અને મનનભરી વિચારશીલતા આ બધી ખાસિ. અને એકાંતમાં ધાર્મિક ગ્રંથ લઈ તેનું મનન કરતા. સમયતેઓ તેમના લોહીમાં વસેલી ખાનદાની સાથે મેળ સાધી ચક્રના પરિવર્તન સાથે તેઓ પાલીતાણાના બાલાશ્રમ જૈન લીધે અને એક પ્રતિષ્ઠિત અગ્રણી તરીકેનું તેમનું વ્યક્તિ. ધર્મના શિક્ષક તરીકે નિમાયા. થોડાં વર્ષ ત્યાં આગળ છાત્ર – નાની વયમાં જ સમાજમાં ઊપસી આવ્યું. ચોટીલા સમુદાયને ધર્મનું જ્ઞાન પ્રદાન કરીને તેઓ અમદાવાદમાં પાંજરાપોળ તથા જિન દેરાસરના વહીવટમાં તેમનું યશસ્વી આવ્યા અને શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા સંચાલિત પ્રદાન હતું. દુષ્કાળના કપરા દિવસમાં રાહતની કામ- ગંગાબાઈ જૈન કન્યાશાળામાં ધાર્મિક શિક્ષક તરીકે રહ્યા ગીરીમાં જાતે રસ લેતા. સ્વરાજ્ય માટેની વખતે વખતની અને વર્ષો સુધી અમદાવાદની વિભિન્ન સ્કૂલમાં અને લડાઈમાં કોંગ્રેસના આદેશ મુજબ ચોટીલાથી જાહેર મંદિરમાં જૈન ધર્મનું શિક્ષણ આપતા રહ્યા. ગૌરવ અને
ન કરતા. હરકોઈ જ્ઞાતિના નાના મોટા દયાનાકર્ષણની વાત તે એ પણ છે કે એમનું ધર્મ ઝઘડાઓમાં તેમની લવાદી હોય જ, સમાધાન કરાવીને સંબંધી જ્ઞાન વિશાળ હતું. ધાર્મિક શિક્ષાના પ્રચાર માટે સૌને સંતોષ આપવામાં એમની આગવી સૂઝ હતી. મોટા એમણે દેશ અને વિદેશ (બર્મા) નું ભ્રમણ કર્યું અને
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org