SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૪ વિશ્વની અસ્મિતા નાનચંદ જસાણી ધર્મનિષ્ઠ હતા. તેમનાં માતુશ્રી સાંકળી- શકય હોય ત્યાં સુધી અન્યને કાંઈક ઉપયોથી થવાની બેન પણ ધમનિષ્ઠ હતાં. તેમણે પાલીતાણા યશોવિજયજી તેઓ ભાવના સેવે છે, જૈન ગુરુકુળમાં કેમર્સ મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. તેઓને વાંચન અને રમતગમતનો શોખ હતો. ગરકળ વિદ્યાથી મનસા, વાચા, કમંજણા કેાઈ જીવને દૂભવ નહીં એ મંડળમાં તેમણે નેતા તરીકે કામ કર્યું હતું. મેટ્રિક થયા આ એમના જીવનને મુદ્રાલેખ છે. ડોકટર થવાની તેમની પછી મુંબઈ આવ્યા અને સદભાગ્યે તેમને કેમિકલ્સની ઇચ્છા તેમના સુપુત્ર શ્રી ભાસ્કરભાઈ દ્વારા પરિપૂર્ણ થવા દલાલીમાં યશસ્વી બનાવ્યા. ૨૫ વર્ષથી આ વ્યવસાયમાં તેઓ સારી પ્રસિદ્ધિ મેળવી શકો છે. તેમનાં પત્ની તેમના ધર્મપત્ની મુક્તાલમીબહેન પણ એવાં જ સી. વસંતબેન કુબવત્સલ અને ધર્મનિષ્ઠ છે. હાલ પરગજ અને ધાર્મિક વૃત્તિના. ગૃહસ્થાશ્રમમાં પુરુષ ગમે તેઓનો વસવાટ મુંબઈમાં જ છે. સેવાભાવના તેમને તેટલું ડહાપણ અને આવડત ધરાવતા હોય તે પણ મંત્ર છે. પહેલાં મુલુન્ડમાં રહેતા હતા ત્યારે મુલુન્ડ મિત્ર ઘરની શોભા તો ગૃહિણી ઉપર જ અવલંબે છે. ઘર આંગમંડળના ઘણાં વર્ષો સુધી પ્રમુખ હતા. પ્રમુખ અને શાની સુવ્યવસ્થા અને આતિથ્ય સત્કાર અને ધર્મ સં:મંત્રી તરીકે પ્રશસ્ય સેવા આપેલી. રાષ્ટ્રીય શાળા મુલુન્ડ કારના યશના સાચા અધિકારી તે શ્રીમતી મુક્તાલક્ષ્મી તથા બીજી સામાજિક સંસ્થાઓના તેઓ સક્રિય કાર્યકર બહેન છે. હતા. મુલુન્ડ જનસંઘમાં પણ તેમણે સેવા આપેલી. તેઓ ઘઘારી વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ મંબઈના માનદ મંત્રી શ્રી પ્રતાપભાઈ એ તેમના દાદા સવ. જીવણું રામચંદ છે. શ્રી યશોવિજયજી જૈન ગરકળ માતૃસંસ્થાના વર્ષોથી શેઠના નામનું ટ્રસ્ટ કરીને તે દ્વારા તેમણે ઘણી શિક્ષણ માનદ ખજાનચી છે. માટુંગા ગુજરાતી કલબ-મુંબઈના સંસ્થાઓને સારું એવું દાન કર્યું છે. પણ મંત્રી છે. આવા ઉદારચરિત, ધર્મનિષ્ઠ, સેવાભાવી સૌજન્યશીલ તેઓ પિતાનાં ધર્મપત્ની સાથે ૧૯૭૩માં પરદેશ શ્રી પ્રતાપરાભાઈ જન સમાજનું અને ભાવનગર જિલ્લાનું યાત્રાએ ગયા હતા. હમણાં બે મહિના પહેલાં ત્રણ મિત્રો ગૌરવશાળી રત્ન છે. સાથે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની સિક્વઝરલેન્ડ અને અમેરિકાની સફળ યાત્રા કરી આવ્યા. તેઓ સદા સેવાને દીપ શ્રી પ્રતાપરાય લક્ષ્મીરામ યાજ્ઞિક ઝળહળતો રાખે અને યશસ્વી અને એ જ અભ્યર્થના. કેટલાક પરિચયોમાંથી આપણને આદર્શો અને સેવા શ્રી પ્રતાપરાય બેચરદાસ શેઠ સ્વાર્પણનું પુષ્કળ ભાથું મળી રહે છે. શ્રી પ્રતાપભાઈ યાજ્ઞિક મૂળ સિહેર પાસે ઘાંઘળીના ઔદિચ્ય બ્રાહ્મણ જેમના જીવનમાં લક્ષ્મી, સરસ્વતી અને સરળતા રૂપી પણ નાની વયથી રાષ્ટ્રીય રંગે રંગાયેલા – કરેંગે યા મરે. ૨નત્રયીનો સુમેળ થયે છે, મહુવામાં તેમને જન્મ થયો. ગેની લડત દરમ્યાન અને તે પછી ઘણે સમય સુધી તેમ જ પિતૃપક્ષ તેમને માતૃપક્ષ બંને તરફથી ખાનદાની મજદ અને વિદ્યાર્થી પ્રવૃત્તિમાં સક્રિય નેતાગરી લીધી. અને સરચરિત્રતાને વાર મળ્યો છે. જીવનમાં ધન પ્રાપ્તિ કોમ્યુનીસ્ટ પાટી માં રહીને કાંતિકારી વિચારો દ્વારા રાષ્ટ્રના ની સાથોસાથ જે આવા ઉત્કૃષ્ટ ગુણોને વારસો મળ્યો હોય અને ની હાય પ્રાણ પ્રશ્નો માટે મથતા રહ્યા – સંજોગોવશાત્ કૌટુંબિક તો એ મહેકી ઊઠે છે. શ્રી પ્રતાપભાઈએ પ્રાપ્ત કરેલી લક્ષમીની જવાબદારીઓ વહન કરવા વ્યાપારમાં ઝુકાવ્યું. પાંચ મહેક ચારે બાજુ ફેલાઈ ગઈ છે. મુંબઈની ઝવેરી બજારમાં વર્ષ પરદેશોમાં પણ વ્યાપારના મંડાણ કર્યા. અનેક કટકવાલા એન્ડ કું. ને પોતે સૂત્રધાર છે. ખંત, પ્રમાણિ તાણાવાણામાંથી પસાર થયા છતાં કોઈ સંતાપ નહીં કે પ્રતા અને એકનિષ્ઠાને કારણે છે તલા બે દસકામાં આ કોઈ મોહ નહી - નિલેપ ભાવે નિવૃત્ત જીવન ગાળી રહ્યા કંપનીએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. છે. ભાવનગર અને સિહેરના જ્ઞાતિનાં ત્રણ વિદ્યાથી શ્રી પ્રતાપભાઈ એ ઈન્ટર સાયન્સ સુધીનું શિક્ષણ છાત્રાલયના સંચાલનમાં તેમનું સક્રિય માર્ગદર્શન મળતું લીધું. ડોકટર બનવાની ઈચ્છા હતી પણ મેડિકલ કોલેજમાં રહ્યું છે. - છાત્રાલયનાં બાળક તેજસ્વી બને, ચારિશીલ પ્રવેશ ન મળે તેથી વ્યાપારમાં ઝંપલાવ્યું, બને, ઉદ્યમ દ્વારા પગભર બની સ્વમાનભેર જીવતાં શીખે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy