SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1160
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૧૨૦ છે એ મંદિરના ટ્રસ્ટી તરીકે રહી એ યાત્રાધામમાં અનેક દોરેલ છે. અને હવે કાર્યની યોજના શરૂ થઈ ગઈ છે. સુવિધાઓ ઊભી કરાવેલ છે. આ ઉપરાંત જામનગરમાં આવેલ લાખોટાનાં ઘણાં સ્થા પો, મુંબઈના ભૂલેશ્વર, લાલબાગ (માધવબાગ પાછળ)| સર્વવિધ સેવા માટે સદાય કટિબદ્ધ, બેડિયા સરકાર, નું જૈન મંદિર તેની કૃતિ ને ડિઝાઈન તેમના દોરવણી શ્રી ઓઝા ૧૯૬૭ની સાલમાં ગુજરાત રાજ્યના ઉપ નીચે થયેલ છે. પાલિતાણાના શેત્રુંજયની તલાટીમાં પ્રધાનપદે નિયુક્ત થયા, અને જંગલ તથા વાહન વ્યવહાર આવેલ આગમ મંદિરનું રૂા. પંદર લાખનું કામ પણ ખાતું સંભાળી સફળ સંચાલન કરેલું. અને સાથે સાથે તેઓના જ નેતૃત્વ નીચે થયેલ છે. પાટણ (ગુજરાત)ના સારાયે ગુજરાતની જનતામાં તેમનું કામ કરી પ્રેમ જૈન મંદિરનું રૂા. દશેક લાખનું કામ હાલમાં તેઓના સંપાદન કર્યો. આધિપત્ય નીચે ચાલી રહેલું છે. તેમાં વિક્રમની સદીમાં તેમની સવલક્ષી સેવાઓને લક્ષ્યમાં લઈ રાજ્ય હતાં તેવાં જ દેવદેવીઓનાં સ્વરૂપ, મંદિરના ઘાટ નકશા સરકારે શ્રી પરમાણુદાસભાઈને “ઓનરરી મેજિસ્ટ્રેટ” વગેરે જૂનાં પુરાણની ઝાંખી કરાવે છે જે જોઈને ભારતની પદવીથી ગૌરવાન્વિત કરેલ છે. વાસીઓ જરૂર ગૌરવ લઈ શકે કે પ્રાચીન કળા હજી શ્રી પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા અમારામાં જીવંત છે. તેને નમૂને શ્રી પ્રભાશંકરભાઈની સ્થાપત્ય કળાઓ. ભારતની આઝાદી પછી સૌરાષ્ટ્રના પ્રથમ જ્યોતિલિંગ શ્રી પ્રભાશંકરભાઈ સોમપુરા જેમ પ્રાચીન કળાના શ્રી સેમિનાથજીને જીર્ણોદ્ધાર કરવાની છેષણ સરદાર જાણકાર છે તેવી જ રીતે પ્રાચીન શિલ્પી ગ્રંથોનું જ્ઞાન વલભભાઈ પટેલે કરી, ત્યારે તે પ્રાચીન મંદિરની કથાને અનુરૂપ શિ૯૫કાર્ય કરી શકે તેવા શિપીને શોધવાની પણ લઈ રહ્યા છે. શ્રી વિશ્વકર્મા પ્રણીત ગ્રંથમાં શ્રીરાણવ. દ્વિપાર્ણવ, વૃક્ષાર્ણવ, અપરાજિત સૂત્ર સંતાન, જય, મય વાતને મહત્વ અપાયું અને આમાં સફળતા પામ્યા શ્રી વસ્ય વગેરે ચૌદમી સદીના ગ્રંથના તેઓ અભ્યાસી છે. પ્રભાશંકરભાઈ. આવા સ્થપતિ શ્રી પ્રભાશંકરભાઈ સોમપુ. તેઓ પિ હજી વિદ્યાથી છે તેવું તેમનું નિરાભિમાનપણું રાનું કુટુંબ સૌરાષ્ટ્રના ગોહિલવાડમાં ઘણા કાળથી વસેલું. તેમની વિદ્યાની રૂચિ સૂચવે છે. આ ઉપરાંત શિ૯૫ના સોમપુરા” જ્ઞાતિનું મૂળ ઉત્પત્તિસ્થાન પ્રભાસપાટણ, સંસ્કૃત થેનો તેઓએ અનુવાદ પણ કરેલ છે જેથી કારણ સેમપુરા બ્રાહ્મણમાં બે વર્ગ છે. એક યજમાનવૃત્તિ દેશી ભાષા દ્વારા શિ૯૫કળાને વિકાસ શક્ય બને. તેઓ ધારણ કરનારો અને બીજાએ શ્રમજીવી વૃત્તિ ધારણ કરી, પોતાના આવા ગ્રંથોથી પોતાની વિદ્યાને વહેંચવા માગે છે તેથી દેવોએ વિશ્વકર્માને સોંપી તે વર્ગને શિલ્પકર્મના અધિકારી બનાવ્યા. આવા શિલ્પીનાં કાર્યોને કે કથાને અને આ રીતે હુનર કળાને વિકાસ થાય એમ ઇચ્છે છે, શ્રી પ્રભાશંકરભાઈએ યથાર્થ ઠરાવી છે. શ્રી પ્રભાશંકરભાઈ સોમનાથના મહાપ્રાસાદના નિર્માતા રથપતિ, મંદિરના ટ્રસ્ટી બેડ માં અને એડવાઈઝરી શ્રી પ્રભાશંકરભાઈનું કુટુંબ પરાપૂર્વથી પ્રાચીન બોર્ડના માનદ્ સભ્ય હતા છે. આ એડવાઈઝરી બોર્ડ હિન્દના સ્થાપત્યના અભ્યાસી તરીકે પ્રખ્યાત છે. તેને નિષ્ણાત વ્યક્તિઓનું બનેલું છે અને આ સભ્યોએ શ્રી પ્રત્યક્ષ પુરા હાલમાં તેઓએ કરેલ અને કરી રહેલ પ્રભાશંકરભાઈને મંદિરના વિકાસીય પ્લાન બનાવવાની સ્થાપત્યો જોઈ કહી શકાય છે. તેઓશ્રી હિન્દી પ્રાચીન વિનંતી કરેલી, આથી પ્રભાશંકરભાઈએ વિનંતીને શિ૯૫શાસ્ત્રના હિન્દના અગ્રગણ્ય શિપી સ્થપતિ માંહેના સ્વીકાર કર્યો. અને જાતઅનુભવને લક્ષમાં લઈ પ્લાન એક છે. પ્રાચીન શિલ્પશાસ્ત્રનું તેઓ અગાધ જ્ઞાન બનાવ્યો ને પાછે તેને જીવંત બનાવ્યો, જે જોઈને ધરાવે છે. તેમની કળા પ્રત્યે અહોભાવ આપોઆપ પ્રગટ થઈ તેઓના જ્ઞાનનું પ્રત્યક્ષ દર્શન આ પણે સોમનાથ જાય છે. મંદિરની ઝાંખીથી કરી શકીએ છીએ. રાજા કુમારપાળે શ્રી પ્રતાપરાય રતિલાલ જસાણી બારમી સદીમાં વિધર્મીઓના આગમન પહેલાં જે પ્રાચીન શિલીનું બાંધકામ કરેલું તે મુસ્લિમ શૈલીની છાયા વગરનું ભાઈ પ્રતાપરાયને જન્મ પાલડી (સૌરાષ્ટ્ર) માં તા. શુદ્ધ સ્વરૂપયુક્ત બાંધકામના નકશા શ્રી પ્રભાશંકરભાઈએ ૯-૮-૧૯૨૫ ના રોજ થયો હતો. તેમના પિતાશ્રી રતિલાલ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy