SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧૬ વિશ્વની અસિમ તા પરષા એમને કર્મયોગી બનાવ્યા, સાહસિકતા એ નવા શુશ્રષા કરે, સાંત્વન આપે અને ઈશ્વરને અનુગ્રહ કરી ક્ષેત્રોમાં પ્રવેશ કરાશે, અને ઈશ્વરકૃપાએ એમની સિદ્ધિ- નિત્યકર્મ કર્યું જ જાય. આખરે દેઢેક મહિના પછી એને સમતા અને લોકસંગ્રહની વૃત્તિની બક્ષિસ આપી. દરિયાને પ્રવાહ ફર્યો. દૂર જમીનની કાળી કિનારી દેખાઈ ૧૨ વર્ષની કુમળી વયે એમને પુરુષાર્થ અનેક ગડમથલે અને ઉતારુઓના જીવ હેઠા બેઠા. સૌ કિનારે ઊતર્યા. પછી. એકાએક આરંભાયો અને તેની પ્રલંબ રેખા ઉત્તરો- આઈલ દમેયોટીને એ કંચ ટાપુ જગબારથી ૮૦૦ માઈલ ત્તર બલવત્તર થતી થતી ૮૧ વર્ષ સુધી લંબાઈ દૂર. તેના ઉપર ઊતરતાવેંત વહેતી નદીમાં સૌ કૂદ્યા. નાન કર્યું. મેલખાયા થઈ ગયેલાં કપડાં ધેયાં અને તેમનો જન્મ વિક્રમ સવંત ૧૯૪૪ ના માંગરી ટાપુના નિરીક્ષણ અર્થે નીકળી પડયા. માસમાં ગોરાણું નામના જૂના જામનગર રાજ્યના નાનકડા ગામમાં થયો હતો. પિતાનું શુભ નામ કાલિદાસ અને દરિયાના મામલાની ખટમીઠી સ્મૃતિઓને પોતાના માતાનું નામ જમનાબાઈ મનમાં રમાડતા શ્રી નાનજીભાઈ વડીલ બંધુ ગોરધનદાસ સાથે વેપારમાં જોડાયા. બે વર્ષના ટૂંકા ગાળામાં તેમણે પિતા ગામડાના પરચૂરણ ચીજોના નાનકડા વેપારી. વ્યાપારની બધી કલા હસ્તગત કરી લીધી. એટલામાં વ્યાજવટાવને ધંધો પણ કરે અને પોરબંદરથી વ્યાપારની દક્ષિણ આફ્રિકામાં યુદ્ધ શરૂ થયું અને મોટાભાઈને ત્યાં જણસો લાવે અને ગામડાની પેદાશને ત્યાં વેચે. બાર જઈ વ્યાપાર કરવાની ઈચ્છા થઈ. ગોરધનદાસ દક્ષિણ મહિને સુખી, સંતેષી કુટુંબ સરળતાથી જેટલો રળી આફ્રિકામાં પહોંચી ગયા અને વ્યાપારની જમાવટ કરી, કાઢે, પણ આ ઊગતા કિશેરને તેથી સંતોષ નહી. યુદ્ધને કાળ વ્યાપાર માટે સાનુકૂળ. શ્રી નાનજીભાઈ ફરી એકવાર દેશી વહાણુમાં ચઢી દ્વારકા ઊતર્યા અને ત્યાંથી ઈ.સ. ૧૯૨૧નું એ નિર્ણાયક વર્ષ. પરમ પ્રેમાળ પિતા અને માતાની મીઠી ગોદને છોડી, વતનને સલામ કરી, ગેરાણાની વાટ પકડી. આ વખતની મુસાફરી સાવ ૧૨ વર્ષને એ કિશોર મુંબઈથી સ્ટીમર ન મળતાં, દેશી સુખરૂપ. એટલે ઈશ્વરનો આભાર માન્યો, કુટુંબમાં અને વતનના માણસે માં આનંદ મંગળનું વાતાવરણ ફેલાઈ વહાણમાં આફ્રિકાની સફરે ઉપડયો. ગયું. કિશાર નાનજીભાઈ અને પ્રવાસીઓની એ સફરે ખરી કટી કરી. વહાણ માડાગાસ્કર તરફ વળ્યું. પૂરા ૨૪ ગામડાનું સંતેષપૂર્ણ જીવન, અડધો રોટલો મળે તે કલાક ન થયા ત્યાં તુમુલ તોફાન આરંભાયું. ઉપરથી આખાની કઈ તમન્ના નહીં એવા સ્થગિત અને સંતોષ પ્રદ જીવન વચ્ચે આ સાહસશૂરા યુવાનને ચેન કેમ પડે ? આકાશની આંધી અને વરસાદ, નીચે ડુંગર ડુંગર જેવડાં મિજાના ઉછળતા જળલઢ, જમીન દેખાતી બંધ થઈ હતી માતા પિતા બંને વૃદ્ધ થતાં જાય, પુત્ર પાસે રહે તે સારું, એમ ઈ છે. એક બાજુ સાહસની ઝંખના, બીજી પરંતુ દિશા પણ ધૂંધળી થવા લાગી. એ જગ્યાએ એટલાં ટિક, પેિસિફિક, અને હિંદી મહાસાગરનાં પાણી સામસામાં બાજુ મા-બાપ ને પ્રેમ. કોના તરફ પલ્લું નમે? કોને અથડાય. જલન ત્રિભેટો રયાય, સમુદ્રમાં વહેતા અંત૨ માન આપવું? મનમાં ગડમથલ ચાલે, અંતે એક દિવસે ગત પ્રવાહનું ખેંચાણ વળી જઉં. આઠ દિવસ સુધી નિર્ણય થઈ ગયા. બીજી સફરે જવું જ.. જલ. વાય અને અવકાશનું તાંડવ મચી રહ્યું. વહાણુને ઈ.સ. ૧૯૦૫માં કરી જગબાર પહોંચ્યા અને શેઠ બચાવવાને માલસામાન નાખવા માંડો, કૂવાથ ભ કાપીને કેશવજી આણંદજીની પેઢીમાં રૂપિયા પંદરની નોકરીથી દરિયામાં પધરાવ્યા, અને એક નાનકડા શઢને સહારે મહેતાજી તરીકે કામ કરવા લાગ્યા. ત્યારથી તેમની ઓળખ સમદ્રના આન્તર પ્રવાહના ખેંચાણથી આમ તેમ ઝુલતું બદિયાણી મટી ગઈ અને મહેતા થઈ ગઈ. સખળડખળ થઈ ગયેલું વહાણ તરતું જ રહ્યું. મૃત્યુ અને પ્રવાસીઓ વચ્ચે ત્યારે માત્ર વેંત એકનું જ અંતર તેમને પોતાની જ દુકાન કમલીમાં નાખવાના કોડ રહ્યું. થાક, ભૂખ, તરસ અને ચિંતાથી સૌ વિહવળ થઈ જાગ્યા. ઓછામાં ઓછા ઓજારોથી પિતાના હાથે જ ગયા. એ સર્વ વચ્ચે અડોલ અને સ્વસ્થ મૃત્યુંજય સમો દુકાન ઊભી કરી. પિલા બલોચ માલિકે છૂટા પડતી વેળા ગોરાણાને પેલો યુવાન પ્રકૃતિની લીલા નિહાળે. સૌની સરસ નોકરી માટે ૨૦૦ રૂપિયાને તે વખતમાં માતબર Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy