SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1152
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૧૧૫ શ્રી વ્યાસ સેન્ટ જહોન એમ્યુલન્સ એસોસિએશનના ભરુચ)માં નૂતન જિન દેરાસર તથા ઉપાશ્રયની સ્થાપના ફાઉન્ડર ચેરમેન, આફત સેલ ઈનકમટેકસ પિયર્સ એસ. માટે તેમના મિત્ર વિરમગામના રિટાયર્ડ જજ ફકીરચંદ ના ફાઉન્ડર પ્રેસીડેન્ટ, આસનસેલ ગુજરાતી રિલીફ કે. વેરા સાથે પાયાના પથ્થર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત સોસા.ના પ્રમુખ, બરાકર-રાણીગંજ બૃહદ્ ગુજરાતી થયું હતું. શ્રી ફકીરચંદ રાનું આધ્યાત્મિક જીવન જ સમાજના જનરલ સેક્રેટરી, શ્રી કલકત્તા ગુજરાતી થિયેટરના આ માટે પ્રેરણારૂપ હતું. કારણ કે રોજ દેરાસરમાં દર્શન વાઈસ ચેરમેન, આસનસેલ માઉન્ટેનિયરિંગ કલબના કાર્ય કર્યા પછી ભોજન લેવું. આના પરિણામ રૂપે આજે રાજવાહક અને અખિલ ભારત ગુજરાતી સમાજના હાલના પીપલા જિનાલય અને ઉપાશ્રય વિદ્યમાન છે. પ્રમુખ છે. સમાજના સંગઠનને ક્રિયાશીલ બનાવવા, વેગ | શ્રી નરોત્તમદાસ નાથાભાઈ મહેતા. આપવા શ્રી વ્યાસે વકીલાતના ધીકતા ધંધામાંથી ત્રણ વર્ષ માટે ગુર્જર અખિલાઈને સંગઠિત કરવામાં જીવન બત્રીસ વર્ષની દીર્ધ, યશસ્વી અને નિર્મળ કારકિદીને સમપેલ. શ્રી વ્યાસે અખિલ ભારત ગુજરાતી સમાજને વરેલા નત્તમદાસભાઈને મહુવા યુવક સમાજે હમણાં સક્રિય અને પ્રાણવાન બનાવવા માટે ગુજરાતી સમાજના જ ભવ્ય સન્માન સમારંભ યોજી કાર્યો બિરદાવ્યાં. કાર્યકરોને “કામ દ્વારા બેલ' જીવનમંત્ર આપ્યો છે. “વહાાં વર્ષે તેમાં અમૃત લઈ આવ્યા અવનિનું...” જે તેમની કાર્યભાવના વ્યક્ત કરે છે. આ ઉક્તિને સાર્થક કરનારા નરોત્તમભાઈમાં મહાનુભાવ, છે. નટવરલાલ દાણી પ્રાચાર્યને શોભે એવા સદગુણોનું દર્શન કરાવાતું. તેઓ કહેતા Character is the crown of life, વિવાથી જીવનમાં યશસ્વી કારકિદી પૂર્ણ કરી જીવનનાં નરોત્તમદાસભાઈના સ્વભાવની નિર્મળતા, નિખાલસતા, બધાં જ વર્ષે સાર્વજનિક દવાખાનાંઓમાં તથા મુંબઈ ધીર ગંભીરતા, નિતાંત સૌજન્યસભરતા અને શાંત કલાસંસ્કાર અને ગુજરાત સરકારના તબીબી વિભાગમાં ગેઝેટેડ હલની મુખરતા આ વિવિધલક્ષી વ્યક્તિત્વથી બાળકોમાં અમલવાર અને સિવિલ સર્જન તરીકે કારકિદી પૂર્ણ કરીને અતિ પ્રિય થઈ પડયા હતા. આવા વ્યક્તિત્વથી બાળકને ઉત્તરાવસ્થામાં ગ્રામ્ય વિસ્તારમાં શસ્ત્રક્રિયા ક્ષેત્રને લાભ તે પરમાત્મા સમાન ભાસતા. પામનાર શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પૂર્વ વિદ્યાથી ડે. કેળવણી ક્ષેત્રનું તેમનું દાન અપ્રતિમ ગણાવી શકાય. નટવરલાલ રતનલાલ દાણ રાસ ગામમાં કસ્તુરબા ટ્રસ્ટ નાવને કિનારે લાવનાર સુકાની જેમ વિઘાથીઓને હેસ્પિટલમાં સર્જન તરીકે કામ કરવા ભાગ્યશાળી થયા છે. ૧૯૭૬-૭૭નાં વર્ષોમાં ખેડા જિલ્લામાં આવેલા આંતર માર્ગદર્શન આપી સાચો રાહ બતાવતા. પુણ્યાત્માના ઊંડાણો તો આભ જેવા અગાધ છે એ રીતે જ્ઞાનની સુંબા ગામમાં આંતરસુબા મેડિકલ કેન્દ્ર નામની સંસ્થાનું ઊંડાણુતાને તેઓ હંમેશા લાભ આપવા તૈયાર રહેતા. સંચાલન કર્યું હતું, મે ૧૯૭૬ થી જુલાઈ ૧૯૭૮ ના Here is our captain Arsti yeye ait સમયમાં કસ્તુરબા ટ્રસ્ટ હોરિપટલના સંચાલકોને એ અનુભવ થયો હતો કે આર્થિક દષ્ટિ મુખ્ય રાખી સેવા આપનાર દીર્ઘદૃષ્ટિ, પુનિત પ્રતિભા, શાળા સંચાલનની ઊંડી સૂઝ, નિષ્ણાતથી સંસ્થાને ઉત્કર્ષ નહિ થાય. આ સંજોગોમાં ગૂંચવણભર્યા પ્રશ્નોને મૂંઝવણમાંથી સમાધાન તરફ લઈ ડે. દોશીની વિનંતીથી તા. ૨૨-૭-૧૯૭૮થી આ વિસ્તારમાં જનારી તેમની સંવાદી દેદિ, એક આદર્શ શિક્ષકને યોગ્ય ડો. દાણીએ સેવાયજ્ઞમાં ઝંપલાવ્યું છે. ઓગસ્ટ ૧૯૮૦ માં જ છે. ગુજરાત સરકારની તબીબી શાખામાંથી નિવૃત્ત થયા પછી હાલમાં નિવૃત્તિ સ્થિતિમાં પણ તેઓ પોતાનાં હાલાં આવું સુંદર કાર્ય ગ્રામ્ય વિસ્તારમાં કરવા છે તક મળી. હાલાં ટાબરિયાંઓની ખબર પૂછવાનું ચૂકયા નથી. એમને આ રેજિદે નિયમ જ દીર્ઘ આયુષ્ય બક્ષે એવી મહાવીર જૈન વિદ્યાલયમાં પ્રાપ્ત થયેલા ધર્મ સંસ્કા અભ્યર્થના. રાને પરિણામે ઈ. સ. ૧૯૫૦માં આંતરસુંબામાં (જિ. ખેડા) વાસુપૂજ્ય ભગવાનના દેરાસરના જીર્ણોદ્ધારમાં પાયાના સ્વ. શ્રી નાનજીભાઈ કાળીદાસ મહેતા પથ્થર બનાવાનું તથા સક્રિય કાર્ય કરવાનું અહોભાગ્ય પ્રબળ પુરુષાર્થ, જવલંત સાહસિકતા અને ઈશ્વરકૃપાનું પ્રાપ્ત થયું હતું. ઈ.સ. ૧૯૫૮ રાજપીપળા (જિ. સુભગ અને સફળ મિલન એટલે શ્રી નાનજી ભાઈનું જીવન, For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy