________________
૧૧૧૪
વતન અમરેલીમાં બન્ધુ ચીમનભાઇ વેારા સાથે એક લાખ રૂપિયાનું પ્રદાન આપી ‘શામળદાસ વેારા કલેજ હાર્ટલ, ખધાવી આપેલ છે. છેલ્લાં કેટલાંયે વર્ષોથી મુંબઈની કપા. કા-ઓપરેટિવ બેન્કન્તુ પ્રમુખપદ સ્વીકારી એકના વિકાસમાં તેઓશ્રીએ મહત્ત્વના ફાળા આપ્યા છે. વ્યાપાર વિકાસ અર્થે તેએ બે માસના વિશ્વપ્રવાસ કરી સ્વદેશ સ્થિર થયા છે.
Jain Education International
વિશ્વની અસ્મિતા
શ્રી નવીનચંદ્ર નેમચંદ શાહ
શ્રી નવીનભાઈનું મૂળ વતન પાટડ્યુ. આજથી ચાર દાયકા પહેલાં પાટણના પ્રતિષ્ઠિત પરિવાર શ્રી નેમ' શાહને ત્યાં થયેàા. તેએ પાતાની યુવાશક્તિમાં જ વારસાગત વ્યવસાયિક સૂઝને ખ્યાલ આપી શકતા હતા.
શ્રી નગીનદાસ ડુંગરશીભાઈ શાહ
ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં તેમની બુદ્ધિ પ્રતિભાની પ્રતીતિ કરાવી છે. શ્રી નગીનદાસભાઈ મૂળ સાબરકાંઠા જિલ્લાના અડાદરા ગામના વતની. ઘણાં વર્ષો પહેલાં મુંબઈમાં તેમના સુપુત્રાનું આગમન થયું, ઘેાડી સમય અનુભવ અને જાણકારી મેળવી ૧૯૬૮
મહાનગરી મુંબઈમાં તેમણે સારા ઉત્પાદનકાર તરીકે નામના મેળવેલી, મેસર્સ સારાભાઈ તેમચ'ઢ' નામક ઉદ્યોગગૃહ દ્વારા ટેક્ષટાઇલ એન્સીલિયરીઝ અને ગુંદાનાં વિવિધ ઉત્પાદનને સાકાર કરવામાં મહત્ત્વના ફાળા આપી આયાત નિકાસના વ્યાપારને પણુ વેગ આપ્યા. એમ્બ્રા ઈડરી ઉદ્યોગમાં પણ ‘વિકાસ એમ્બ્રોઈડસ અને પ્રિન્ટસ'' તથા મેસસ` દીપક એમ્બ્રાઇડરી ઉદ્યોગ ની સ્થાપના કરી પ્રભાવજનક પ્રગતિ સર્જી છે, તેમની આ ધ'ધાકીય
માં તેમના સુપુત્રાએ ધંધાના શ્રીગણેશ કર્યા. શ્રી નગીન-વિકાસકૂચમાં એમના ભાઈએ શ્રી જયવ ́તકુમાર, શ્રી લલીતભાઈ, શ્રી પ્રવીણભાઈ, શ્રી સુરેશભાઈ, શ્રી મહેન્દ્રભાઈ,
શ્રી હરેશભાઈ તથા શ્રી દ્વીપકભાઈના પણ સાથ રહેલા છે.
દાસભાઈનું સ્ટેટના જમાનામાં આગવુ સ્થાન હતું. ગભ શ્રીમ'ત હાવા છતાં જીવનમાં સાદાઈ, માયાળુ સ્વભાવ અને લેાકાને તેમના પાસે બેસવાનું મન થાય તેવા પરગજુ વૃત્તિના હતા. નિષ્ઠા અને નીડરતા તેમના જીવનમાં વણાઈ ગઈ હતી, સમાજ સેવાના અને માનવતાનાં કાર્ટીમાં ખૂબ જ દિલચશ્પી અતાવતા- વતનમાં જૈન મ'દિરના જીર્ણોદ્ધાર કરાવવા ઘણા પ્રરિશ્રમ લીધા, જન પાઠશાળાને સમૃદ્ધ બનાવી, અષિકામાતાના મંદિરની કામગીરીમાં પણ સારા રસ લીધે- પાંજરાપાળ અને જીવદયાની પ્રવૃત્તિઓમાં માખરે રહ્યા. કોઈનુ પણ સારુ' થતુ હોય ત્યાં હમેશાં ખડે પગે તૈયાર જ હોય. વતનમાં સમાજસેવાનાં અનેકવિધ કામા ઊભાં કરાવી ૨૦૨૬ના વૈશાખ વદિ ૮ ને દિવસે તેમના સ્વર્ગવાસ થયા, તેમના સુપુત્રા શ્રી ખાભુભાઈ, શ્રી હરખચંદભાઈ, શ્રી પ્રવીણભાઇ, શ્રી સુરેશભાઈ, શ્રી દિનેશભાઈ તથા ધર્મ પત્ની ચ’પાબહેને તેમના વારસે આજે પણ જાળવી રાખ્યા છે. નાનકડા ગામમાં રૂા. પાંચ લાખની ભવ્ય હાઇસ્કૂલ ખનાવી તેમાં સા પ્રથમ પેાતાના અંગત ફાળા અને બહારથી માટી રકમ લાવી આપી. પ્રાથમિક શિક્ષણથી માંડી માધ્યમિક શિક્ષણની સુવિધા ઉપરાંત આદિવાસી છાત્રાલય ઊભું કરાવ્યું. નેત્રયજ્ઞ અને એવાં સમાજસેવાનાં અનેકવિધ કામા તેમના પિરવાર તરફથી થતાં રહ્યાં છે. ગામનીમાં આસાનસૈલ ખાતે ગુજરાતની સ`સ્કૃતિ અને અસ્મિતા હાઇસ્કૂલ તેમના નામથી જ ચાલે છે. જૈન અને જનેતર ની ભવ્યતાનું દર્શન કરાવતુ'‘ગુજરાત ભવન' મૂતિ'મંત સમાજની ચાહના મેળવી ધન્ય જીવન જીવી ગયા.
જીવન અને સમાજને માટે કઈક કરી છૂટવાની ભાવનાવાળા શ્રી વ્યાસ સરળ, મિલનસાર અને સેવાભાવી સ્વભાવના છે. શૂન્યમાંથી સર્જન કરવાનું આપકોશલ્ય ધરાવતા શ્રી વ્યાસ સુખી અને સમૃદ્ધ જીવન વચ્ચે પણ કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તરફ ઊંડી અભિરુચિ ધરાવે છે. એમના પુરુષાર્થની પરિશુતિરૂપે આજે પૂર્વાંચલ
બન્યુ છે.
શ્રી નવીનભાઈ ધાર્મિક ક્ષેત્રે તેમ જ સામાજિક ક્ષેત્રે પણ ાખ રસથી સારી સેવા આપી રહ્યા છે. શ્રી નવીનભાઈ તેમના ખાંધવા સહિત દરેક ક્ષેત્રે સહકારથી સફળતા પ્રાપ્ત કરે એ જ શુભેચ્છા.
શ્રી નવીનભાઈ વ્યાસ
શ્રી નવીનભાઈ વ્યાસ સૌરાષ્ટ્રના હડીયાણા ગામના વતની છે. તેમણે સને ૧૯૫૬ માં ગુજરાત યુનિવર્સિટીમાં બી. એ. થઈ, ૧૯૬૧ માં એલ. એલ. બી. ની ઉપાધિ મેળવી અને આસનસાલમાં પ્રેક્ટિસ શરૂ કરી. અને એ જ વર્ષે તેમણે ઇન્કમટેકસ કન્સલ્ટન્ટસ તરીકેની એફિસ કલકત્તા ખાતે શરૂ કરી.
For Private & Personal Use Only
www.jainelibrary.org