SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1140
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૧૦૩ ક્ષેત્રને બહોળો અનુભવ અને દીર્ધદષ્ટિને લઈ ધંધામાં કર્તવ્યપરાયણ ૨હ્યા છે. અત્યારે પણું વૃદ્ધાવસ્થાએ પહોંચવા આગળ આવક અને સકોમાં સંપત્તિને ઉપયોગ કરતા છતાં તેઓ જે કાર્ય હાથમાં લે તે વગર આળસે પૂરું રદા. ઘેલા સોમનાથ મંદિરમાં તેમને ફાળે અનન્ય છે. કરે છે. આવા ધર્મ-કર્મવીરની નિઃસ્વાર્થ સેવાઓની જોલાપરના શકરના મંદિરમાં, રાજુલાની નાની સરવાણીએ હરદમ હર સ્થળે વહેતી રહે તેવી શું મકાનમોટી બધી જ સાર્વજનિક સંસ્થાઓમાં, તુલસીશ્યામ નાએ વાંછીએ છીએ. અને અન્ય ધાર્મિક જગાઓમાં તેમણે દાનનો અવિરત પ્રવાહ ચાલુ રાખ્યા. શેઠ શ્રી ત્રિભવનદાસસાઈનો તા. ૧. શ્રી દ્વારકાદાસ તુલસીદાસ સરવૈયા ૧૯-૧૦-૭૩ ના રોજ અચાનક સ્વર્ગવાસ થયે અને સ્વ. શ્રી દ્વારકાદાસભાઈ પિતાના પગજુ ખાનંદી સુકૃત્યની સુવાસ મૂકતા ગયા. રાજુલાની પાંજરાપોળ અને મિલનસાર સ્વભાવથી કુટુંબીજનો અને પ્રથમ પ્રવૃત્તિમાં અને કેળવણીની દિશામાં ઉદાર સખાવત કરી પરિચયે જ મૈત્રી કેળવી લેવાની ભાવનાથી સારું એવું છે. ભાવનગરમાં શ્રી ત્રિભોવનદાસ મેદાસ ભુતા એન્ડ મૈત્રી ક્ષેત્ર વિકસાવી શકયા હતા. તેઓશ્રી પોતાની કાર્ય કં. નામની પેઢી ચાલે છે. આજે તે પઢી ઘણી આગળ ધગશથી મેળવેલી સફળતાનું સારું ચિત્ર મૂકી ગયા છે. વધી છે. આ પેઢીના સંચાલનમાં મહત્વને બીજો હિસ્સો - સ્વ. શ્રી દ્વારકાદાસભાઈએ મુંબઈ ખાતે એસસ ભાઈશ્રી અરવિંદકુમાર ઓધવજી મુંબઈમાં રહીને પણ મેનીતા કોર્પોરેશન તથા જે. એન. કાં કેમિકસ એન્ડ પેઢીને અત્યારે માર્ગદર્શન આપી રહેલ છે. ભાઈશ્રી અર ડાયસ્ટફ પ્રા. લિ. સથાપેલું. આ ઉપરાંત બીજા ઘણું વિંદકુમાર શેઠ ત્રિભોવનદાસના પિતરાઈ ભાઈ છે અને ધંધાઓની સફળતામાં તેની પ્રેરણા રહેલી છે. આ વહીવટ ખૂબ જ કાળજીપૂર્વક સંભાળે છે. કાર્યમાં તેઓશ્રીએ પિતાનું વ્યાવસાયિક કૌવત બતાવી શ્રી દલીચંદ લક્ષ્મીચંદ કટારી ધંધાને ભવ્ય સફળતા આપેલી. જૈનત્વ શ્રી દલીચંદભાઈ કોઠારી સુરેન્દ્રનગર જિલ્લાના ટૂંક સમય પહેલાં થયેલા તેમના અવસાન છતાં સાપકડા ગામના વતની છે. નાની વયમાં કૌટુંબિક જવાબ- તેઓશ્રી પોતાની કાર્યકુશળતા દ્વારા જીવંત જ લાગે છે. દારી આવી પડતાં આર્થિક મૂંઝવણને લઈને દેશાટન આ વ્યવસાયગૃહાના સંચાલનમાં તેમના વડીલ પુત્ર શ્રી કરવાની હિંમત કરી- મુંબઈમાં અનેક તાણાવાણામાંથી જિતેન્દ્રભાઈ એ સારું પ્રદાન આપેલું તે જ રીતે તેઓ પસાર થતાં ધંધામાં મન પરોવ્યું. ચાણકય બુદ્ધિ, ખંતથી અવસાનમાં સહભાગી થર્યા છે એ દુઃખની વાત છે. શ્રી કામ કરવાની આવડત વગેરેથી ધંધામાં લાખો રૂપિયા જિતેન્દ્રભાઈ પણ વટવૃક્ષ ઊભું કરવામાં સાથ આપ્યો પણ મેળવ્યા અને અર્થસિદ્ધિ સંપાદન કરી ગરીબાઈમાંથી તેને છાંયડો લઈ શકયા નહિ. સિકંદરાબાદ, મુંબઈ અને શ્રીમત થયા, પછી તેમનું જ્ઞાતિ- અભિમાન સવિશેષ વતન બાડની અનેક સંસ્થાઓ તેમની હદયની ઉદારતા જાગ્રત થતું ગયું. જ્ઞાતિનાં બાળકે તરફના ૨ સીમ પ્રેમ અને સેવાભાવનાની વૃત્તિ બતાવતી તેમની હાજરી લઈ કેળવણીના કામને ઉત્તેજન આપે છે. તેમનું ચારિત્ર્ય, નોંધાવે છે. ધર્મભાવના, સાહસ વગેરે અનુકરણીય છે. સદ્દગત શ્રી દ્વારકાદાસભાઈ તથા રસદગત શ્રી જિતેન્દ્ર જન સમાજમાં તેમની કીર્તિ પ્રભાવના ઝળહળી રહી ભાઈ એ બન્નેના જીવનમાં વધારેમાં વધારે ધન્ય પળે છે. તેમની સફળતાને કેટલેક યશ શ્રી ચીમનલાલ આવી ગઈ જે કાયમ માટે એમની યાદગીરીરૂપે બની જાદવજીને ફાળે જાય છે. મુંબઈમાં દેરાસર કમિટીમાં, રહેશે. આજે એમની આ પેઢી એનું સફળ સંચાલન શ્રી દારૂખાના વ્યાપારી મંડળમાં અને બીજી અનેક સંસ્થા, દિનેશભાઈ સરવૈયા આબાદ વારસાગત સૂઝથી સંભાળી માં આગળ પડતો રસ લે છે. તેમણે હમણું જ સારી રહ્યા છે. શ્રી દિનેશભાઈ પણ ઘણા જ ઉમદા સ્વાભાવના એવી રકમ નડિયાદ જન ઉપાશ્રયમાં અર્પણ કરી છે. અને સરળ પ્રકૃતિના છે. શ્રી દિનેશભાઈ એ પિતાના ભવિષ્યમાં વતન તરફ આદ્યોગિક દિશામાં પગરણ માંડવા ઉજજવળ વારસાને કેવી જાણ્યો છે અને એ રીતે જ શરૂ કર્યો છે. ચરિતાર્થ કરી જાણે એવી શુભેચ્છા. . શ્રી દ્વારકાદાસતેમની ધંધાકીય કારકિર્દીના ઊજળા ઇતિહાસનો ભાઈ, તથા સ્વ. શ્રી જિતેન્દ્રભાઈને સમૃતિસુવાસ ફેલાતી ૫. તેમના ઉમદા સ્વભાવ ઉ૫૨ રચાયો છે અને સદાયે રહે અને પ્રભુ તેમને શાંતિનું અમૃત બક્ષે એવી પ્રાર્થના. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy