________________
૧૧૦૨
વિશ્વની અસ્મિતા
કંપાદાનને અખૂટ પ્રવાહ વહેવડાવનાર શ્રી તુલસીદાસ- સેવાઓ આપેલ છે. ગત પિતાશ્રીના સ્મરણાર્થે છાત્રા. ભાઈ તા. ૨૮/૧/૧૯૭૭ના રોજ ચિરવિદાય પામ્યા. લય સંસ્થાપી તેમાં ભેજનાલય સાથે નવી અદ્યતન તેમણે સ્થાપેલ શેઠ તલસીદાસ જગજીવન સવાઈ ચેરીટે. ઈમારત સાકાર કરેલ છે, એ તેઓશ્રીની જ્ઞાતિ પ્રત્યેની બલ ટ્રસ્ટમાંથી આજે પણ સમાજના અનેક જરૂરિયાત- મહાન ભાવના વ્યક્ત કરેલ છે. ટી.બી. જેવાં ભયંકર વાળા લોકોને સહાય અપાય છે. અંતમાં માનવતાને દર્દીથી પીડાતા માનવકાજે તન-મન-ધનથી વરવાલા દીપ પ્રગટાવનાર અને પિતાના મૃત્યુ પછી પણ અનુકંપા મુકામે એક ટી.બી. સેનેટોરિયમ સ્થાપવામાં તેઓએ અગ્ર દાનની ખુબુ ફેલાવી જનાર શ્રી તુલસીદાસભાઈના આત્માને ભાગ લીધેલ તથા સદરહુ સંસ્થાના ફર્સ્ટ ચેરમેન હતા. જિનેશ્વરદેવ પરમ શાંતિ અર્પે.
ઓખામંડળ બહુ જ પછાત અને અછતગ્રસ્ત વિસ્તાર
હાઈ અવારનવાર દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. અને શ્રી તુલસીદાસ રામજીભાઈ દાવડા
તે માટે આ ખામંડળ તાલુકા દુષ્કાળ રાહત સમિતિ સ્થાપી પુણ્યભૂમિ દ્વારકા જેમના પ્રતાપી પ્રવન કર્મ અને તેમના પ્રમુખસ્થાને રહી મૂંગા પશુઓની કરેલ સેવા ધર્મ ક્ષેત્ર રહ્યું છે એ સારાષ્ટ્રના મુખ્યાત દાવડા પરિવારની કદાપી ભુલાય તેમ નથી. તેઓશ્રીએ સ્વર્ગસ્થ પત્નીની આનુવાંશિક દાનશીલતાને દીપાવનાર શેઠ શ્રી તુલસીદાસ યાદમાં દ્વારકામાં ‘ શ્રીમતી મણિબેન સભાગૃહ’ સ્થાપી રામજીભાઈનો જન્મ સંવત ૧૯૭૧ના શ્રાવણ વદ સાતમ
દ્વારકાની જનતાને સામાજિક તેમ જ શૈક્ષણિક કાર્યો ના દિને દ્વારકામાં થયો હતો. તેઓશ્રીએ ચાર અંગ્રેજી માટે અર્પણ કરેલ છે. સુધીને અભ્યાસ કરી વારસાગત વહાણવટાના વ્યવસાયમાં આવા ગૌરવશાળી જ્ઞાતિવીર અને સારાષ્ટ્રના સંનિષ્ઠ પિતાશ્રી સાથે જોડાયા હતા. ટ્રાન્સપોર્ટને વ્યવસાય શરૂ કર્મવીર શેઠ શ્રી તુલસીદાસભાઈએ તા. ૧૯-૨-૧૯૭૬ના કર્યો. ગુજરાતના એકમાત્ર કુદરતી બંદર ખાબંદરે આયાત જ આ ફાની દુનિયા પરથી ચિરકાળ વિદાય લીધી. - નિકાસ થતા ૮૦ % માલનું કલીયરિંગ, ફોરવર્ડિગ અને કયેયપૂર્તિ માટે વ્યવસાયનું સુકાન પિતાના જયેષ્ઠ અને ટીવીડસનું કામકાજ તેઓશ્રીની પેઢી હસ્તક છે. પુત્ર શ્રી વિજયકુમારને સંપતા ગયા. તેઓશ્રીની કરકર,
કાર્યદક્ષતા અને કુનેહને આજે પણ તેમના વારસદાર આજે લગભગ ચાળીશ વર્ષથી સૌરાષ્ટ્રની વ્યાપારી
શ્રી વિજયકુમારે જાળવી રાખેલ છે. અને ટીવીડોરિંગ આલમમાં તેઓશ્રીનું નામ પ્રકીર્તિત બન્યું છે. સાહસિ
કલીયરિંગ, શિપિંગ વગેરે કામો હાથ ઉપર લઈ સફળતા કતા, પ્રમાણિકતા અને પ્રબળ પુરુષાર્થ વડે સંપ્રાપ્ત
પૂર્વક પાર પાડે છે. સાથે સાથે શ્રી વિજયકુમાર પિતાના કરેલી સ્વસંપત્તિને સમાજના સાંસ્કૃતિક ઉત્થાન કાજે
સાંસ્કૃતિક વારસામાં પણ વધારો કરતા જાય છે. શ્રી સદ્વ્યય કરીને શ્રી તુલસીદાસભાઈ એ જીવન ભઑોજવલ
વિજયકુમારે ઓખામાં અંગ્રેજી મીડિયમ પ્રાથમિક શાળા બનાવ્યું. ઉદ્યોગ આલમમાં જ નહિ પરંતુ જાહેર
ઊભી કરવામાં સક્રિય રસ લઈ તન, મન તથા ધનથી જીવનનાં અનેકવિધ ક્ષેત્રે પિતાના અજબ વ્યક્તિત્વની
સેવા આપેલ છે. આ ઉપરાંત ઓખા લાયન્સ કલબના અનેરી પ્રતિભા પ્રસરાવી તેઓશ્રીએ સર્વપ્રિયતા સંપાદિત
વિવિધ હોદ્દાઓ સંભાળી સેવા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ
... કરી. આથી જ તેઓશ્રી એ. પી. ની માનદ પદવીથી
રજૂ કરી નગરની પ્રગતિમાં સ્વર્ગસ્થ શેઠ શ્રી તુલસીદાસસરકારશ્રી દ્વારા સને ૧૯૬૪ માં પુરસ્કૃત થયા હતા.
ભાઈને યેયને ઉત્સાહપૂર્વક આગળ ધપાવે છે. શ્રી વિજય વ્યાવસાયિક ક્ષેત્રે શ્રી તુલસીદાસભાઈ એ ઓખાના વેપારી
કુમાર ઉપર કૌટુંબિક તેમજ ધંધાકીય જવાબદારીઓ મંડળના પ્રમુખ તરીકે વેપારી વર્ગનું હિત સાધવા કાર્ય
આવી પડી ત્યારે તેમણે હજુ પુખ્તવયમાં જ પ્રવેશ જ શીલ સેવા આપેલી. ઓખાના શિપિંગ અને કલીયરીંગ
કર્યો હતો. તેમણે કાર્યશીલતાની શરૂ આતમાં જ પિતાના એજન્ટસ એસોસિયેશન સ્ટીવીડોસ એસોસિયેશન તેમ
વ્યક્તિત્વના પ્રભાવથી પિતાના ગૌરવાત્મક વારસાને વધારતા જ ટ્રેસ કલબના પ્રમુખના નાના 6 સ્થાનેથી સંચાલન
રહ્યા છે. કરેલું. તેઓ છીની જ્ઞાતિસેવા અને શિક્ષણિક ક્ષેત્રનું પ્રદાન પ્રેરણાત્મક બની રહે તેવું પ્રજજવલ છે. દ્વારકાના લોહાણા
સ્વ. શ્રી ત્રિભોવનદાસ મેનદાસ ભુતા કન્યા છાત્રાલયના પ્રમુખ તરીકે તથા શ્રી શારદાપીઠ રાજુલાના વતની અને ધંધાર્થે ઘણાં વર્ષોથી મુંબઈ આ ટસ કોલેજના ઉપપ્રમુખપદે તેઓશ્રીએ પ્રશંસનીય પૂના તરફ વસવાટ કરી રહ્યા હતા. નાની વયમાં વ્યાપાર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org