________________
વિશ્વની અસ્મિતા
૧૦૪
શ્રી દ્વારકાદાસ ધનજી કાણકિયા
શ્રી દામોદર માધવજી જેવી કાણકિયા પરિવારની પ્રગતિ માટે કાણકિયા ઉત્કર્ષ
શ્રી દામોદરભાઈને જન્મ તા. ૧૨-૧૨-૧૯૨૬ના મંડળની સ્થાપનામાં આગેવાનીમ ભાગ ભજવ્યો એટલું
રોજ માંગરોળ મુકામે થયો. વિદ્યાભ્યાસ તથા વેદ અને જ નહિ પણ વર્ષોથી એના મંત્રીપદે રહી સેવા કરી રહ્યાં
સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ પૂરો કરી માત્ર ૧૮ વર્ષની છે. કાયિા કુળની કીર્તિગાથા ગાવા “કાણકિયા કુલ
નાની વયે સન ૧૯૪૪માં મુંબઈ આવ્યા. અને બહુ જ કમદિ' નામના ગ્રંથની પ્રસિદ્ધિ શ્રેય એમને જ
સાધારણ પગારથી ટેક્ષટાઈલ મિલ મશીનરી પેરપાસના આપીએ તે અતિશયોક્તિ નહિ ગણાય.
આગેવાન વેપારીને ત્યાં ઘણાં વર્ષો સુધી કામ કર્યું,
કારકુનથી શરૂઆત કરી ધીમે ધીમે સેકસ મેનેજર તથા માતાજી કનકેશ્વરી મંદિર જીર્ણોદ્ધાર કમિટીની સ્થા- હેડ એકાઉન્ટન્ટ અને ફેકટરી મેનેજર વગેરે હોદ્દાઓ પનામાં પણ આગેવાનીભર્યો ભાગ લઈ સારું એવું ભડળ ભોગવ્યા. ધંધાને લગતા સંપૂર્ણ અનુભવે મેળવ્યા બાદ ભેગું કરી મંદિરનો જીર્ણોદ્ધારમાં મુખ્ય હિસ્સો આપેલ. પોતે સંપૂર્ણ પણે પિતાને ધંધે મે. પ્રમોદ ટેક્ષટાઈલ કમિટીને “માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ”માં ફેરવી ઈન્ડસ્ટ્રીઝના નામથી શરૂ કર્યો. પૂ. પિતાશ્રીએ શ્રીમદ્ તેનું બંધારણ ઘડવામાં પણ તેમણે આગેવાનીભર્યો ભાગ ભાગવતના ૯૫ પાઠના પારાયણ પિત કર્યા. તેમની મહીલીધો. માતાજી કનકેશ્વરીની મુંબઈમાં આ માસમાં કાંક્ષા અષ્ટોત્તરશતના પરિપૂર્ણ કરવાની હતી, એટલે શારદીય નવરાત્રિ ઉત્સવ શરૂ કરનારાઓમાં પણ તેઓ તેમના બાકી રહેલા ૧૩ પાઠનાં પારાયણો ઘાટકોપરના એક છે. સંસ્થા કનકાઈ સં સ્થાન માટે સેનેટેરીઅમ, વિદ્વાન બ્રા હાણો દ્વારા સને ૧૯૬૫ માં ઘાટકોપરમાં કરાવી ગૌશાળા, ઈલેકટ્રીક વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા કરવામાં પૂ. પિતાશ્રીને સંકલ્પ પૂરો કરાવે, અને પિતૃઋણ પણ તેમનો મોટો હિસ્સો છે. આ સંસ્થાના આજીવન ચૂકવ્યું. તેઓ શિવશક્તિના ઉપાસક, ધાર્મિક ભાવનાસેક્રેટરી તરીકે ર૭ વર્ષથી સેવા આપી. તેમની સેવા વાળા, ગૌપ્રેમી, ઉદાર, સાહસિક વૃત્તિવાળા છે. શ્રી બદલ સંસ્થાએ મુંબઈની સમસ્ત કોળી જ્ઞાતિની હાજરીમાં ઘાટકોપર બ્રાહ્મણ સમાજના છેલ્લાં ૨૫ વર્ષથી સક્રિય તથા માતાજીની મૂર્તિ સમક્ષ તેમને માનપત્ર આપી તેમની કાર્યકર છે. તેઓ કાર્યવાહક કમિટીના સભ્ય, મંત્રી, સેવાને બિરદાવી છે. આ સંસ્થાના ટ્રસ્ટી તરીકે તથા ખજાનચી, ઉપપ્રમુખ વગેરે હોદ્દાઓ ભેગવી આ વર્ષે ઉપપ્રમુખ તરીકે હાલ સેવા આપી રહ્યા છે. અને સંસ્થાને સમાજના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાયા છે. સમાજની દિન-પ્રતિદિન ઉત્કર્ષ થાય એવી સેવા આપી રહ્યા છે. સેવા એ જ પિતાનું સૌભાગ્ય સમજે છે. તે સિવાય શ્રી તેમના વતન ચાવંડ(લાઠી)માં પણ માતાજી કનકાઈના માંગરોળ ચોર્યાસી બ્રાહ્મણ જ્ઞાતિ, શ્રી સૌરાષ્ટ્ર સારસ્વત મદિરનો જીર્ણોદ્ધાર માટે તેમના પ્રમુખ પણ નીચે કમિટીની જ્ઞાતિ મંડળ, માંગરોળ મિલન તથા અન્ય ધાર્મિક, સ્થાપના કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં મુખ્ય સેવા સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આપી. માતાજીના મંદિરના દ્વાર તથા માતાજી કન
તેમનાં ધર્મપત્ની શ્રીમતી શાંતાબેન ઘાટકોપર બ્રાહ્મણ કાઈના સ્વરૂપની પ્રતિષ્ઠા તેમણે હાથ ધરી છે. હાલ આ
સમાજ મહિલા સમિતિમાં ઘણું વર્ષોથી સેવા આ વે છે. આ કમિટીના પ્રમુખ તરીકેની સેવા આપી રહ્યા છે. વર્ષો
વર્ષે માનદ ખજાનચીનો હે દો સંભાળે છે. તેમના પુત્ર પહેલાં ચાવંડ ગામના ઉત્કર્ષ માટે ચાવંડ ગ્રામ સેવા
મહેશ પણ શિક્ષણ સમિતિમાં સેવા આપે છે, આ રીતે સમિતિની સ્થાપનામાં તથા તેના મંત્રી તરીકે સેવા આપી.
જેવી કુટુંબ સેવા-ધર્મને વરેલું છે. શ્રી જગદગુરુ શંકરાચાવડના ઠાકોરજીના ચરાને જીર્ણોદ્ધાર કરવામાં મદદ
ચાર્ય મહારાજ જતિષ પીઠાધીશ્વર શ્રી સ્વરૂપાન કરી. દવાખાનું (એલે પથી) શરૂ કરાવ્યું. ચાવંડ-લાઠી
સરસ્વતી અને ચાતુર્માસ ચાલુ વર્ષે કરાવેલ, ધાર્મિક માર્ગ ઉપર પાણીનું પરબ વગેરે ધાનિક કાર્યો કરતા
વાતાવરણમાં ઉજવેલ. તેમ જ શ્રી દ્વારકા શારદાપીઠેશ્વર ૨હ્યા છે.
શ્રી અભિનવસચ્ચિદાનંદશ્રી બંને જગદ્ગુરુજીએ શાલ ભારતની લગભગ પૂરી ધર્મયાત્રા કરી છે. માતાજી ઓઢાડી, પુષ્પહાર અર્પણ કરી આશીર્વાદ આપ્યા હતા. કનકાઈના પરમ ભકત છે. લીધેલું કામ પૂરું કર્યું છૂટકે શ્રી દામોદરભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા કરા એ એમનો સ્વભાવ છે.
પાઠવીએ છીએ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org