________________
૧૦૯૬
વિશ્વની અસ્મિતા
સંપાન વ્યક્તિઓમાંના એક છે. તેમણે સ્થાપેલી મસસ એજન્સી લીધી, અને દીર્ઘદૃષ્ટિથી ધંધાને વિકસાવ્યો..
ન્ય સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ કું. લિ. ની પ્રગતિને ઉચ્ચ- ભાવનગર વે ઇન્ડસ્ટ્રીઝના પાર્ટનર છે. ધંધાથે યુરોપ, તમ શિખરે લઈ જવામાં તેમનો ભારે પુરુષાર્થ નેંધપાત્ર અમેરિકા અને જાપાન વગેરે દેશોની સફર કરી છે. વિશેષ ગણાય છે. અનેકવિધ ઉદ્યોગ અને સંચાલનના અધ્યક્ષ રસ ધંધામાં દાખવી રહ્યા છે. મહત્વાકાંક્ષા તે જીવનમાં ઉપરાંત અનેકવિધ ઐગિક સંસ્થાઓ સાથે એક યા સો કોઈ સેવે છે, પણ એમાં જ્યારે આત્મવિશ્વાસ અને બીજી રીતે સંકળાયેલા છે, તેમના ઉદ્યોગનું ધયેય માત્ર શ્રદ્ધાપૂર્ણ પરિશ્રમ ભળે છે ત્યારે સિદ્ધિ અને સફળતા નફો કરવાની પ્રત્યેક તક ઝડપી લેવાનું નહીં પણ પોતાની વ્યક્તિનાં ચરણ ચૂમતી આવે છે. એના પ્રતીક સમું સંસ્થાઓને વિકાસ અને પ્રગતિ સાધતા રહીને રાષ્ટ્રમાં જેઠાભાઈનું જીવન છે. ગર્ભશ્રીમંત છતાં સાદુ નિરામય ઝડપી ઉધોગીકરણ વધારતા જવાનું રહ્યું છે. પોતાના દયેય અને ધર્મપરાયણ જીવન. નમ્ર અને ઉદાર હવા સાથે માટે સ્પષ્ટ સમજણ અને વિવેકબુદ્ધિથી ઉદ્યોગનું સફળ ઘણા જ સૌજન્યશીલ રહ્યા છે. આજના યુગમાં એ બધા સંચાલન કરી રહ્યા છે.
સગુણોની કિંમત ભલે ઓછી આંકવામાં આવે, પણ
માણસની સંભાવનાઓ તેનું ફળ આપ્યા વગર રહેતી તેમની ન્યુ સ્ટાન્ડર્ડ કંપનીને થોડા સમય પહેલાં
નથી. તેની પ્રતીતિરૂપ શ્રી જેઠાભાઈનું જીવન છે. બેકા સ્ટીલ ડેકસ તરફથી કાસ્ટિંગ્સ અને ઇકિવપમેંટ માટે સારા પ્રમાણમાં ઓર્ડર મળ્યા તેને માટે ભારતમાં ડે. જેઠાલાલભાઈ રતનશીભાઈ કુંડલિયા સૌ પ્રથમવાર ૧૬ ટનના ઈગોટ મોસનું ઉત્પાદન કરી આગવી સિદ્ધિ સર્જી છે. આ રીતે આયાત અવેજીકરણની જામનગરના મૂળ વતની – એમ. બી. બી. એસ. દિશામાં કંપનીએ સાધેલી પ્રગતિ નિહાળીને બોકા સુધીનો અભ્યાસ. પચાસ વર્ષ પહેલાં મુંબઈમાં આગમનસ્ટીલ ક. ના ચેરમેન શ્રી એમ. સાંઢી ભારે પ્રભાવિત થયા મહાવીર જન વિદ્યાલય - ગ્રાન્ટ મેડિકલ કોલેજ વિગેરેમાં હતા. તે જ રીતે નિકાસક્ષેત્રે અદ્વિતીય કામગીરી માટે અભ્યાસ. કેઈની પણ ઓળખાણું નહીં – છતાં અનેક માન્યતા હાંસલ કરનાર તેમની આ કમ્પની વિશિષ્ટ તાણાવાણામાંથી પસાર થયાં – મહાવીર જન વિદ્યાલયની કામગીરી ટેક્ષટાઈલ મશીનરી મેન્યુફેકચરર્સ એસોસિયેશન જનરલ કમિટિમાં આજે પણું તેમનું મહત્તવનું સ્થાન છે. દ્વારા “ સટીફીકેટ એફ એક્ષપોર્ટ એક્ષેલન્સ દ્વારા પાલીતાણામાં વર્ષો પહેલાં ઘણી સામાજિક પ્રવૃત્તિઓમાં પુરસ્કૃત થયેલ છે.
રસ લીધો હતે. જન બાલાશ્રમ અને નાના મોટા ફંડમાં
યથાશક્તિ ફાળો આપ્યો છે. બોમ્બે સી-વોર્ડ કમિટીમાં આ ઉપરાંત તેમની સાથે સંકળાયેલી વિશાળ વ્યાપારી
અવિભક્ત કોગ્રેસમાં સક્રિય રીતે રસ લીધે હતો. સંગીતને પેઢીઓને પણ પ્રેમ-વિશ્વાસ સંપાદન કરી શક્યા છે. આ
અને ધાર્મિક વાંચનને ઘણે શેખ. તેમના કુટુંબનું બધી યશસ્વી સિદ્ધિ માટે શ્રી જેઠાભાઈ વી. પટેલ ખરેખર
આતિથ્ય – સો મિલનસાર સ્વભાવ અને ઘણું જ ઉમદા અભિનંદનના અધિકારી બને છે. વિશાળ જનસમૂહમાં
સ્વભાવથી ઘણી મોટી પ્રતિષ્ઠા ઊભી કરી છે. પણ ખૂબ જ માન સન્માન પામીને ગુજરાતનાં આગવાં મૂલ્યોને તેમણે યશકલગી અપાવી છે. શ્રી જેઠાભાઈને
શ્રી ટોકરશીભાઈ ભુલાભાઈ વીરા મનોમન વંદન કર્યા વગર નથી રહી શકતા.
કરછ (દેવપુર) તરફના વતની. ૧૯૯૮ માં મુંબઈમાં શ્રી જેઠાલાલ છગનલાલ વળિયા
તેમનું આગમન થયું. અનાજના વ્યાપારમાં દેવતંત્ર ભાવનગર અને લાઠીની અનેકવિધ સામાજિક, આર્થિક, ધંધાની શરૂ આત ઘણા સમયથી કરી. સ્વયંબળે જ આગળ રાજકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વળિયા - કુટુંબનું આવ્યા. શાસનસેવા અને તેમાજસેવાને બચપણથી શેખ ઘણું મોટું યશસ્વી પ્રદાન રહ્યું છે. તે જ કુટુંબના શ્રી. – અખિલ ભારત અચલગચ્છ વેતામ્બર જન સંઘના જેઠાલાલ છગનલાલ વળિયાએ ઘણાં વર્ષોથી મુંબઈને વતન ટ્રસ્ટી અને મંત્રી, જૈન તત્ત્વ વિદ્યાપીઠના ટ્રસ્ટી, શ્રી કરછ બનાવ્યું છે, જીવનની શરૂઆતમાં શેરબજારમાં નોકરી દેવપુર જન વર્ધમાન તપ આયંબિલ ખાતામાં પ્રમુખ અને તે પછી ૧૯૪૩થી સ્વતંત્ર ધંધામાં પ્રવેશ કર્યો. તરીકે, વીતરાગ સંદેશના તંત્રી તરીકે, કચ્છી વીસ દેરાવાસી એકસપોર્ટ ઈમ્પોર્ટનું કામ કર્યું. તે પછી હિન્દ સાઈકલની મહાજનના માનદમંત્રી તરીકે તેમની સેવાઓ જાણીતી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org