________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૦૬૫
પરિચય કરાવવામાં નિમિત્ત બન્યા. વતનમાં ઉજમબાઈ
શ્રી જીવરાજભાઈ પી. પટેલ સેમચંદ પ્રાથમિક શાળા બંધાવી આપી. આજે તેમાં ૧૦૦ થી ૭૦૦ બાળકો અભ્યાસ કરી રહેલ છે.
શ્રી જીવરાજભાઈ તા. ૧૯ મે - ૧૯૨૨ ના રોજ
મુંબઈમાં જન્મેલા. મુંબઈમાં જ પ્રથમથી સ્થાયી થયેલા શ્રી જાફરઅલી ફાજલભાઈ મરચન્ટ
એવા એઓશ્રી ગુજરાતી, મરાઠી, હિંદી, અંગ્રેજી ભાષા
ઉપર સારો કાબૂ ધરાવે છે. શ્રી જીવરાજભાઈ ટીએ સંસારમાં કેટલીક વ્યક્તિ ચોક્કસ નેમ સાથે ચોકકસ કરયન્ટ અને પિકિ ગ કેસનો ધધ કરે છે, અને વીવટી વ્યવસાયમાં આગળ વધે છે ત્યારે એની બીજી બાજુએ કુશળતા અને વ્યવસાયિક સૂઝથી તેઓશ્રી ૧૯૭૯ સુધી સંજોગ અનુસાર આમતેમ વિવિધ વ્યવસામાં અટવાતા ટીમ્બર માર્કેટ સોસાયટીનું ઉપપ્રમુખપદ મેળવી શકેલા. છતાં જે તે વ્યવસાયમાં તન મન પરોવી આગળ વધતા
શ્રી જીવરાજભાઈ વ્યવસાય ક્ષેત્ર ઉપરાંત સામાજિક વધતા માત્ર સ્થિરતા જ નહિ સફળતા અને સંપત્તિ પણ
સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યોમાં પણ સારી રસ ધરાવે છે. પ્રાપ્ત કરે છે. આમ સાંયોગિક સિદ્ધિ મેળવનારાઓમાં
તેઓશ્રી ૧૯૪૨ થી ભારતીય રાજકીય કાંગ્રેસના સામાન્ય મહુવાના શ્રેષ્ઠીવર્ય શ્રી જાફરઅલીભાઈ મરચન્ટની પણ
- સભ્ય, મઝગાંવ તાલુકા મંડળના સભ્ય હતા, ૧૯૫૩,૫૪, ગણના થાય છે.
૫૫ સુધી. ૧૪૫૫,૫૬માં સામાજિક શિક્ષણની મેનેજિંગ સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવામાં જ એમનો
કમિટીના સભ્યપદે, ૧૯૫૭ થી ૧૯૬૦ સુધી ભૂદાન ચળજન્મ થયો. જરૂરિયાત પૂરતી જ કેળવણી પ્રાપ્ત કરી
વળમાં સક્રિય રસ લીધેલ હતો. ડુંગર સેવા સમાજની નાની ઉંમરથી જ ધંધાકીય ક્ષેત્રે ઝંપલાવ્યું. જીવનમાં
મેનેજિંગ કમિટીમાં ૧૯૬૨ થી ૧૯૭૫ સુધી સભ્યપદે, અનેક લીલીસૂકી જોઈને આપબળે આગળ આવ્યા. વ્યાપારી- *
વટાલિયા હિતેચછક મંડળના સેક્રેટરી પદે, ૧૯૫૦ થી ૧૯ ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન મેળવવા સાથે પ્રતિભાશક્તિથી
૬૨ સુધી ભારતીય કોંગ્રેસના સક્રિય સભ્યપદે રહીને પિતાની જ્ઞાતિ સમાજમાં પણ માનભર્યું સ્થાન પ્રાપ્ત
તે કાર્ય કરેલું.
* * કયું . એઈલ મલના ધંધામાં ઘણું વર્ષોથી પોતાની આપ- હાલમાં તેઓ વૂડન બોક્ષ મેન્યુ. એસેસિયેશનના સૂઝથી આગળ આવી ધંધાને સ્થિર કર્યો. તા. ૨૬-૬- પ્રમુખ પદે, મુંબઈ ટીમ્બર મરચન્ટસ એસોસિયેશનની ૧૯૬૨ ના રોજ તેમને સ્વર્ગવાસ થયો. પિતાના જીવન- કમિટીના સભ્યપદે, મહુવા યુવક સમાજ - મુંબઈના કાળ દરમ્યાન સામાજિક સેવા પણ ભૂલી નથી. મહુવાની ખજાનચી, મહારાષ્ટ્ર સરકાર તરફથી તેઓ ખોખા એન્ડ નાની મોટી સામાજિક અને કેળવણી વિષયક સંસ્થાઓને ટીમ્બર માર્કેટ, દુકાન મજૂર બેર્ડના સભ્ય તરીકે તારી દેણગી આપી એક સુંદર સુવાસ મૂકતા ગયા છે. નિયુકત થયા છે. ભારતીય વટાલિયા સમાજના ઉપપ્રમુખ શિક્ષણ સાહિત્યને માટે આ કુટુંબે તન મન ધનથી ફાળા પદે છે. આપી ઉજજવળ નામના મેળવી છે, વિચાર અને ભાવનાના પ્રત્યાઘાત માત્ર ભાષામાં જ નહીં પણ પ્રત્યક્ષ કાર્યમાં
શ્રી જીવરાજભાઈને ૧૫ - ઓગસ્ટ - ૧૯૭૨ના રોજ પરિમિત થવા જોઈએ એવું માનવામાં અગ્રેસર થનારા જે. પી. ની પદવી આપી અને ૧૫- ઓગસ્ટ - ૧૯૭૪ના તેમના સંસ્કારી સુપુત્રોના દિલની અમીરાતની પણ નોંધ રેજ SE, M. પદવી એનાયત કરી છે જે યોગ્ય જ, લેવી જ રહી. તેમના સુપુત્રે પણ એવા જ આદર્શ પ્રેમી,
ઉ9ત્રી પણ એ જ આદર્શ પ્રેમી, ગણાવી શકાય. શિક્ષણપ્રેમી અને માનવતાવાદી છે. સેવા અને સખાવતી
શ્રી જેઠાલાલભાઈ વી. પટેલ ભાવનાને મૂલ્યવાન વારસે તેમના સુપુત્રોએ જાળવી રાખે છે. બુદ્ધિશક્તિ, અથાગ પરિશ્રમ - પુરુષાર્થ સાથે વિવિધ વિષયોની ઊ ડી–સૂઝ સમજ અને દીર્ધદષ્ટિ લાગ્યબળે વ્યવસાયિક સૂઝ-સમજથી આજ વાણિય ખાસ કરીને મશીનરી અને યાંત્રિક બાબત સંબંધમાં ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન બનાવીને માત્ર સંપત્તિમાં ઊંડો અભ્યાસ અને દરેક બાબતમાં ચેકકસ નિર્ણય નથી રચી રહ્યા, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં લેવાની શક્તિ ધરાવતા શ્રી જેઠાલાલભાઈ વી. પટેલ પણ મોખરાનું સ્થાન સાચવતા રહ્યા છે.
ભારતના આદ્યોગિક ક્ષેત્રના તેમ જ ઇજનેરી ક્ષેત્રના પ્રતિભા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org