SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1134
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૦૯૭ નાની મોટી સંસ્થાઓમાં યશસ્વી દાનગગા રેલાવી છે. કુટુંબનાં હતાં કે ટોકરશીભાઈની અંતરમાવનાઓમાં સર્વ હિંદુસ્તાનનાં ઘણાં દર્શનીય સ્થાનોને પ્રવાસ કર્યો છે. રીતે સહાયરૂપ બની ભારતની આદર્શ નારી તરીકે જીવન ધન્ય બનાવવામાં પિતાની ભાવના કેન્દ્રિત કરેલ જોતાં શ્રી કરશી લાલજી કાપડીઆ, સર્વ ગર્વ અનુભવે છે. પત્રી, સૈારાષ્ટ્રના કચ્છ વિભાગનું એક નાનું ગામ. બીજા વિશ્વયુદ્ધના કારણે સને ૧૯૪૧ લગભગ, શ્રી તા. ૧૯ જાન્યુઆરી સને ૧૯૫૬ ના શુભ દિવસે આ ટેકરશીભાઈને બ્રહ્મદેશ છેડવું પડ્યું. આ સમય સુધીમાં સ્થાને શ્રી ટોકરશીભાઈને જન્મ. ધર્મપ્રેમી અને સેવાભાવી તે ત્યાં સારી એવી જમાવટ થવા પામી હતી. શેઠિયાઓ પિતા શ્રી વાલજીભાઈ અને એવાં જ આદર્શ ગૃહિણે એમના કામથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે, માતા વેજબાઈ માતા અને પિતાને સમૃદ્ધ વારસે લઈ સર્વ મુખ્ય જવાબદારીઓ એમને મેં પી નિશ્ચિતતા જન્મનાર શ્રી કરશીભાઈ ભાગ્યશાળી પળે જમ્યા છે એ અનુભવતા હતા. સારી એવી કમાણી, સ્થિરતા, કર્તવ્યનો આજે લેશમાત્ર શંકાને સ્થાન ન રહે એ મુજબ સાબિત : પભાવ. એ પ્રભાવ, ભાવી ઉન્નતિનાં એંધાણ એમાં હતાં. કલકત્તા થયું છે. એમનું ચૈતન્યમય જીવન, આ સત્યની સાક્ષી થોડો સમય રહી ભારતનાં અન્ય મુખ્ય શહેરોની મુલાકાત ૨૫ રહ્યું છે. લઈ મુંબઈ આવતાં જૂના સબંધે તાજા થયા અને સમય અને સંજોગની વાત છે, શ્રી લાલજીભાઈને હૈદરાબાદ આવવા પ્રેરણા મળી. હૈદરાબાદ જેનું જૂનું નામ વંશપરંપરાગત ખેતીવાડીનું જીવન છેડી, પત્રીથી મુંબઈ ભાગ્યનગર હતું, અહીં સ્થિર થવાનું ભાગ્યમાં હતાં આવી કાપડને વ્યવસાય કરવાની ફરજ પડી, અને આ પિતાની આગવી વિચક્ષણ પ્રતિભાને અહી વિકાસ સધાતાં કારણે જ કાપડીઆ કહેવાયા. પ્રતિકૂળ સમય, પરિસ્થિતિના અને ભાગ્ય પલટાને સમય પાકી જતાં, એક પછી કારણે, પ્રમાણિકતાની જાણે ભગવાને કરોટી કરવા ધારી એક તકે સાંપડતી જ ગઈ. કારોબારમાં ભાગીદારીથી હોય એમ શ્રી લાલજીભાઈને વૃદ્ધાવસ્થામાં સારી એવી વ્યવસાય શરૂ કરી પોતાની આંતર પ્રેરણાથી ધીમે ધીમે ખોટ સહન કરવી પડી. આ જાણે શું હોય એમ વ્યાપાર તેમ જ ઉદ્યોગમાં પણ પ્રવેશી, વિકાસ થતો અન્ય કુટુંબીજનોના દેહાવસાનથી લાલજીભાઈનું જીવન ગયે. આવકનું પ્રમાણ વધતાં સેવા માટેના સુષુપ્ત સમાપ્ત થયું. આ સમયે ટોકરશીભાઈની વય કેવળ ૧૦- સરકારી જગૃત થયા. ૧૧ વર્ષની જ હતી. ઉંમર ભલે નાની હતી, પરંતુ બહુમુખી સેવાઓની ટૂંક યાદીમાં, સર્વોદય, ચક્ષુ દાન પિતાના ગાંધીવાદી સેવા સંસ્કારો એમનામાં પાકી જડ પ્રવૃત્તિ, પ્રાકૃતિક ચિકિત્સાલય, મહાવીર હોસ્પિટલ, જન જમાવી ગયા, બાળપણથી જ સેવાભાવ એમના અંતરમાં ધર્મ વિકાસ શિક્ષા, નારી સુધાર સેવા, અનાથાલય, ખાદી જાણે દિવ્ય પ્રકાશ રૂપે પથરાયો હતો. ગાંધીજીના સાત્ત્વિક ગ્રામોદ્યોગ, કૃષિ સુધાર, રોટરી કલબ, ગાંધી જ્ઞાન મંદિર, જીવનની અસરથી એટલા બધા પ્રભાવિત થયા કે ખાદીના રાજદ્વારી ક્ષેત્રે પણ જરૂર પડે, સેસ ટેક્ષ બાબત હોય વપરાશને કાયમી સ્થાન મળ્યું. પિતાના જાત અનુભવોથી કે કોંગ્રેસના અધિવેશન હોય, ગુજરાતી, હિન્દી, તેલુગુ અન્યની તકલીફ પ્રત્યેની સહાનુભૂતિ જીવનની એક અમૂલ્ય ભાષાઓનું સેવાકાર્ય હોય, જળ પ્રકોપ કે દુષ્કાળ રાહતનાં મૂડી બની રહી. ૧૧ વર્ષની નાની એવી ઉંમરમાં જ કાર્યો હોય, કેવળ હૈદરાબાદમાં જ નહિ, દેશના કોઈપણ જીવનની જવાબદારીને લીધે મુંબઈ આવવાનું થયું. ભાગમાં – ગુજરાત રાજ્ય હેય કે બિહાર રાજ્ય હાય, સંબઈ એકાદ વર્ષ રહી જાતમહેનતથી, ખંતથી જમાં કામ સ્થળ, સમયને કેઈ બાધ એમને આવતો નથી. હૈદરામળ્યું એ શેઠીયાઓના પ્રેમ સદૂભાવ સંપ વનથી બ્રહ્મદેશ બાદના શ્રી ગુજરાતી પ્રગતિ સમાજમાં વર્ષોથી એમણે જવાની તક મળી. પ્રમાણિકતા, સાહસિક વૃત્તિ, જીવનમાં મેનેજિંગ ટ્રસ્ટી, માનદ મંત્રી, પ્રમુખ આદિ પદ પર કાંઈક કરી બતાવવાની ધગશ, આવા બધા અમૂલ્ય સેવા બજાવી . આ સંસ્થાને એમણે પોતાના કાપડી આ સિદ્ધાંતોના લીધે ઉત્તરોત્તર પ્રગતિ જ કરતા રહ્યા. એ ગ્રુપના ટ્રસ્ટમાંથી રૂા. એક લાખ પંચોતેર હજારની સખાવત સમયના પ્રચલિત રિવાજેથી ૧૪ વર્ષે લગ્નગ્રંથિથી જે ડાયા, આપી, કાપડીઆ દ્રસ્ટ પ્રગતિ મહાવિદ્યાલયને તથા કાપડીઆ ધમપત્ની શ્રીમતી અમૃતબાઈની વય આ પ્રસંગે ૧૪ ટ્રસ્ટ અતિથિગૃહને મૂર્ત સ્વરૂપ આપ્યું છે. આ ઉપરાંત વર્ષની હતી. અમૃતબાઈ પણ પ્રભુકૃપાથી એટલાં જ સંસ્કારી નવજીવન મહિલા મહાવિદ્યાલયને કોલેજની સ્થાપના માટે Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy