________________
૧૦૮૬
વિશ્વની અસ્મિતા
જ થયો હતો. તેઓ પણ અભ્યાસ પછી વ્યાપારમાં પિષ વદિ અમાસને દિવસે તેમને જનમ થયો. પાંચ જોડાઈને ધંધાને ટેકે આપે છે. અન્ય સુપુત્ર શ્રી ગુજરાતીનો જ અભ્યાસ પણ વિવિધ ક્ષેત્રે તેમની વિશિષ્ટ અશોકભાઈ તથા શ્રી કિશોરભાઈ, યુવાન વયે પેઢીના સમજણ અને કાર્ય કુશળતાનાં તેમણે દર્શન કરાવ્યાં છે. વિકાસમાં મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે. આજે પિતાને ધંધાદારી ક્ષેત્રે મુંબઈ આવીને શરૂઆતમાં વાયદા બજારમાં પગલે ચાલી તેમના પુત્રોએ પણ અનેકગણી વધુ સિદ્ધિ કામ કર્યું. તે પછી પાવરલુમ્સમાં કાપડ મેન્યુફેક્ચ મેળવી છે.
રિંગનું કામ હાથ ધર્યું અને તેમાં ધારી સફળ મેળવતા
ગયા. જયંતી લાલભાઈનાં સૌજન્ય, સંસ્કાર અને સહયોગ શ્રી જગજીવન કેશવજીભાઈ દોશી
વડે અનેક સંસ્થાઓને બળ મળ્યું છે એટલું જ નહીં, જીવનમાં વિજય મેળવવા માટે બહુ જ્ઞાનની જરૂર ઘણી સંસ્થાઓ સાથે પોતે સક્રિય રીતે સંકળાયેલા છે. નથી. જરૂર છે ફક્ત વ્યવહારકુશળતાની અને અડગ મુંબઈની સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી સેવા સંઘ, સૌરાષ્ટ્ર હિમતની, શ્રી જગજીવનભાઈ તળાજા પાસે દાઠાના વતની, દશાશ્રીમાળી જન ભેજનાલય, ઘોઘારી દશાશ્રીમાળી જ્ઞાતિ, છ ગુજરાતીને જ અભ્યાસ, ધંધાથે મુંબઈ ગયા. રૂા. 'જન સેલ શપ, ગઢડા મિત્ર મંડળ, ઈસ્ટ ઈન્ડિયા ચેમ્બર ૧૫ ના પગારથી નોકરીની શરૂઆત કરી. સખત પરિશ્રમ ઓફ કોમર્સ, બોમ્બે ગ્રેઈન એન્ડ સીડઝ એસેસિયેશન અને અખૂટ શ્રદ્ધાએ ૧૯૯૧ માં ભાગીદારીમાં સેપારીની વગેરે સંસ્થાઓમાં તેમની સેવા પડેલી છે. દુકાન શરૂ કરી. ૨૦૦૦ માં ભાગીદારીમાંથી છૂટા થયા
શ્રી ગઢડા મહાજન પાંજરાપોલના માનદમંત્રી તરીકે, અને ૨૦૦૧ માં ચીમનલાલ જગજીવનને નામે દુકાને શરૂ
માંડવા કેળવણી સમાજને ટ્રસ્ટી તરીકે, ગઢડા કેળવણી કરી. ધંધામાં બે પૈસા કમાયા અને છૂટે હાથે દાન
સમાજના ટ્રસ્ટી તરીકે, ઇસ્ટ ઇન્ડિયા કોટન એસોસિયે. ધર્મમાં એ સંપત્તિનો ઉપયોગ શરૂ કર્યો. દાઠાની હેસ્પિ
શનના ડાયરેકટર તરીકે ઘણાં વર્ષો સુધી સેવા આપેલ. ટલમાં, તળાજાની વિદ્યાથી બે ડિગમાં, કદમ્બગિરિમાં, મેરુ
ઘોઘારી દશાશ્રીમાળી જ્ઞાતિની મેનેજિંગ કમિટીમાં વર્ષોથી શિખરમાં અને પંચગીની પાસે બેસેમાં શ્રી શાળામાં
સેવા આપી રહ્યા છે. સારું એવું દાન કર્યું છે. મીઠું અને રોટલો ખાવો પણ કેઈની મદદ ન લેવી એવી એક આત્મશ્રદ્ધાએ પોતાના ગઢડા સ્થાનકવાસી જન ઉપાશ્રયના હાલનું બાંધકામ સ્વબળે જ ધન-દોલત અને કીર્તિ પ્રાપ્ત કર્યા. પાલીતા- ૩૪ ફૂટમાંથી ૬૮ ફૂટ સુધીનું બનાવવામાં પિતા તરફથી ણાની દરેક ધાર્મિક સંસ્થાઓમાં તેમનું દાન ગુંજતું રહ્યું તેમજ બહારના ગઢડાના ભાઈઓ તરફથી સારી મદદ છે. પુત્રોને સારી કેળવણી આપી છે. તેમની ધર્મપ્રિયતા મેળવીને બનાવરાવે. ખાસ ધ્યાન ખેંચે એવી છે. મુંબઈમાં જ્ઞાતિનાં બાળકના દશાશ્રીમાળી જ્ઞાતિ ગઢડામાં સુધારો કરી આધુનિક રંગાવામાં અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં હંમેશાં મા ખ૨ સાધને વસાવવામાં સક્રિય ભાગ લીધે. ગઢડામાં કુળદેવી રહે છે, અને પરમાર્થિક જીવન જીવે છે. વિદ્યાનાં અને
ચામુંડા માતાજીની મૂર્તિ પધરાવી પ્રતિષ્ઠા કરાવી રાશી સંસ્કારનાં ધામોને ધનની અંજલી અપને પ્રોત્સાહિત
જમાડવા વગેરે કામમાં તન, મન, ધનથી મદદ કરી. કર્યા છે, પ્રફુલિત બનાવ્યાં છે. પિસા તે ઘણુ પાસે હોય
જ લાલપુર-માંડવામાં માતુશ્રીના નામને જન ઉપાશ્રય છે, પણ વિતા, સંસ્કાર અને કેળવણી અને તેને વિનિયોગ બંધાવેલ છે. આ
સ્કાર અને કેળવણું અર્થ તના વિનિયોગ બંધાવેલ છે. ગઢડા મહાજન પાંજરાપોળના વહીવટને કરનારા કેટલા ? કુદ૨તમાં જેમ વૃક્ષને ફળ સાં પડે છે સુવ્યવસ્થિત અને પ્રગતિશીલ બનાવવા શ્રી છેલભાઈને ત્યારે નીચા નમે છે તેમ શ્રીમંતાઈની સાથે જેનું અંતઃ પ્રમુખ બનાવરાવ્યા અને તે મંત્રી તરીકે ધા રસને કરણ વિનમ્ર બને છે તેની જ શ્રીમંતાઈ શેભે. શ્રી જગ
આધુનિક ખેતી તથા પશુઓ સારી સંભાળ લઈ વહી જીવનભાઈએ જૂનાં મૂલ્યનાં સારાં તને સ પૂર્ણ માન વટને સુધાર્યો. મુંબઈથી સતતપણે દાનની રકમ મોકલતા આપ્યું છે.
રહ્યા છે. શ્રી જયંતિલાલ નાનચંદ ડેલીવાલા
શ્રી જયંતિલાલ નેમચંદ શાહ ઘણા જ ઔદાર્ય અને સંસ્કાર સંપન્ન શ્રી જયંતિ- યુવાન સામાજિક કાર્યકર શ્રી જયંતિભાઈ મૂળ ઉત્તર લાઈ ગઢડા(સ્વામીન)ના મૂળ વતની છે. ૧૯૭૪ ના ગુજરાત તરફના વતની. ઇન્ટર સુધીનો અભ્યાસ. જન્મ.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org