SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1124
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૯૮૭ તારીખ ૨૦-૧-૯૬ અને ૧૯૫૮માં મુંબઈમાં તેમનું ડૉ. જયંતભાઈ એમ. પારેખ આગમન થયું -- શરૂઆતમાં કેટલાક સમય ગવનમેન્ટ સર્વિસથી પિતાના જીવનની કારકિદી શરૂ કરી - કાંઈક પિતાની વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા અને મેધાવી આર્ષ આંતરસૂઝ અને હૈયા ઉકલતને કારણે પછી તો સ્વતંત્ર દષ્ટિથી જેમણે ઔદ્યોગિક ક્ષેત્રે ભારે મોટી સિદ્ધિ હાંસલ વસાય તરફ મન વળ્યું. મિત્રો પાસેથી છેડો અનભવ કરી છે. આગવું અને નિરાળું બુક્તિત્વ ધરાવતા શ્રી જયં. મેળવ્યું અને ૧૯૬૯માં સ્ટેનલેસ સ્ટીલના વ્યાપારની શરૂ તભાઈ પારેખને મળવું એ એક લહાવે છે. તેમનું વિવિધ આત કરી સ્વયંબળે આગળ આવ્યા. આજે તેમને ત્રણ વિષયો ઉપરનું તલસ્પર્શી જ્ઞાન અને વિવિધ પાસાંઓનો દુકાન અને એક ફેકટરી છે. એક શરૂથી વ્યવસાયમાં એક વિશાળ અનુભવ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. ધારી પ્રગતિને પંથે છે. પિતે શૈક્ષણિક અને ધાર્મિક માનવી માં સુષુપ્ત શક્તિઓ ઈશ્વરે આપેલી જ હોય પ્રવૃત્તિઓમાં પણ તન મન ધનથી એટલે જ રસ લઈ રહ્યા છે. તેમાંથી યશસ્વી કારકિદી ઊભી કરવાનું માનવી ધારે છે. ૨૦૧૧માં (મુંબઈ) મલાડમાં દિગમ્બર જૈન સંઘના તો કરી શકે છે. તેની પ્રતીતિ શ્રી જયંતભાઈના જીવનપ્રમુખ તરીકે તેમને ૨૦૧૬ થી ૨૦૧૫ સુધી દિગમ્બર કવન ઉપરથી થાય છે. જૈન મંડળના સેક્રેટરી તરીકે તેમની સેવાઓ નોંધપાત્ર છે. ઉત્તર ગુજરાતમાં ભાલક કેળવણી મંડળને હાઈસ્કૂલ સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં તેમનું વિશિષ્ટ પ્રદાન માટે સારી એવી રકમનું દાન આપ્યું - અન્ય નાના મોટા રહ્યું છે – ૧૯૪૮ થી ૫૧ સુધી સૌરાષ્ટ્ર ધારાસભાના ફંડફાળાઓમાં પણ તેમને હિસે હોય જ, મલાડ જન સભા હતા. ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી લોકસભામાં સૌરાષ્ટ્રના મંદિરમાં પ્રતિમાજી બિરાજમાન કરાવેલ છે. ધર્મ અને સભ્ય તરીકે હતા. દેશપરદેશના વ્યાપારી પ્રવાહને શિક્ષણ પરત્વે ઘણા જ ઉમદા વિચારો ધરાવે છે. પૂરો અભ્યાસ અને એ બાબતમાં નિષ્ણાત તરીકે તેમની ગણના થઈ છે. મોરબીની બેંકના મેનેજિંગ ડાયરેકટર હતા, શ્રી જયંતિલાલ કુંવરજીભાઈ શાહ તે ઉપરાંત પરશુરામ પોટરી વર્ક સ મોરબી તથા ગ્રેટ મહાન પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી જ માનવીને ઈસ્ટર્ન શિપિંગ કું. લી. મુંબઈ વગેરે ઘણી કંપનીઓમાં ધર્મ આરાધના તરફ પ્રોતિ ઉન થાય છે. મૂળ દુદાણા- ડિરેકટર હતા. તેઓ માત્ર આ દેશના જ નહીં પણ ભારત ના વતની. ઘણાં વર્ષોથી ભાવનગરને વતન બનાવ્યું છે. અને સ્વીટ્ઝર્લેન્ડનાં વ્યવસાયગૃહના સતત સંપર્કમાં ભાવનગરમાં જશવંતરાય જયંતિલાલના નામની - અનાજ છે. અને કેટલાંક વ્યવસાયગૃહો ભારતમાં સફળતાપૂર્વક તેલીબિયાંના વ્યાપારની ચાલતી વ્યાપારી પેઢી તેમના ચલાવ્યાં છે. પુરુષાર્થનું પરિણામ છે. મેટ્રિક સુધી જ અભ્યાસ પણ ન્યુયોર્કમાં સૂર્યકીતિ કોપોરેશન, રાજ ઈન્ટરનેશનલ જૈન ધર્મને અભ્યાસ જીવનમાં પૂરી રીતે ઉતર્યો. બધાં જ કં. અને સ્વીટઝલેન્ડમાં ઈપેકસ એન્જિનિયરિંગ નામની જૈન તીર્થોની યાત્રા કરી છે. પૂજ્ય કેલાસ સાગર આયાર્ય છે. આન સફળ સંચાલન એમના સુપુત્ર શ્રી અનિલમહારાજશ્રીની નિશ્રામાં પતે ઉદ્યાન તપ કરેલાં. ભાવ. ભાઈ, શ્રી અશોકભાઈ, તથા શ્રી દીપકભાઈ દ્વારા થઈ શકે નગરથી પાલીતાણા છરી પાળતો સંઘ લઈ ગયેલા. પિતાશ્રી તેવું વ્યવસ્થાતંત્ર ઊભું કર્યું છે. કુંવરજી નથુભાઈના નામે આયંબિલશાળામાં સારી એવી રકમનું દાન, મહુવાના જન દેરાસરમાં સારી રકમનું દાન, આ ઉપરાંત વીરાણી ફાસ્ટનસ, ગુજરાત ઈલેકટ કેમ ભાવનગર દાદા સાહેબના દેરાસરને એક પ્રતિમાજી બીરા વગેરે ઘણી સંસ્થાઓના હાલ ડાયરેકટર છે. જમાન કરાવેલ છે. શાસ્ત્રીનગરના દેરાસર માટે પણ ફાર્માસ્યુટીકલ ઉદ્યોગનું ભાવી પણ હિંદમાં અને માતબર રકમનું દાન, મારવાડી જન ઉપાશ્રયમાં પણ વિદેશમાં ઘણું જ ઉજજવળ હોઈ ને એડની સ લેબોરેટરી મોટી રકમનું દાન, ચોક્કસ તીથી એ તેમના પરિવારના નામની કું. ઊભી કરી દવાના ઉત્પાદનમાં Diversifi. બધા જ સભ્યોની એક યા બીજી તપશ્ચર્યા હોય જ, આતમીનંદ સન સાથે પોતે સંકળાયેલા છે. આ કુટુંબનાં મહિલા cation શરૂ કરેલ છે, રત્ન શ્રીમતી ગુણવંતીબેન પણ એવા જ ધર્માનુરાગી કન્ટીન્યુઅસ કાસ્ટીંગ મશીન, થર્મોક પલ ટીપ્સ, ટેપઅને ભક્તિ પરાયણ છે. રેચર મેઝરિંગ સિસ્ટમ અને લાન્સ એસેમ્બલીઝનું ઉત્પા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy