________________
૧૦૮૨
વિશ્વની અસ્મિતા ડિરિટ્રકટ મેમ્બર તરીકે ૧૯૬૮-૬૯માં સાંસ્કૃતિક તેમજ આ પરિવારની સેવાવૃત્તિ-ત્યાગવૃત્તિને લીધે ખૂબ જ યશસાધનોના ચેરમેન તરીકે, ૧૯૭૦-૭૧માં ડેપ્યુટી ડિસ્ટ્રિકટ કીર્તિને પામ્યા છે. કે બીનેટ સેક્રેટરી તરીકે, ૧૯૭૩-૭૪માં માહિતી ખાતાના
શ્રી છોટાલાલ વિશ્રામ સૌમેયા ચેરમેન તરીકે, ૧૯ ૭૪-૭૫માં ડિસ્ટ્રિકટ કેબિનેટના ખજાનચી અને ૧૯૬-૭૭માં ડેપ્યુટી ગવર્નર હતા. આમ શ્રી છોટાલાલ સૌમેયાને જન્મ કરછમાં તા. ૧-૩વિવિધ ક્ષેત્રે સેવાઓ બજાવી હતી.
૧૯૩૯ના રોજ થયેલ. પ્રાથ એક અભ્યાસ કચ્છમાં જ
મેળવ્યું અને પછી ઉચચ અભ્યાસ માટે મુંબઈ તરફ આ ઉપરાંત તેઓશ્રી ઇન્ડિયન મરચન્ટ ચેમ્બરના મેમ્બ૨. બે મેનેજમેન્ટ એસોસિયેશનના મેમ્બર,
પ્રયાણ કર્યું. અને મુંબઈ યુનિવર્સિટી દ્વારા બી. કેમ
ની પદવી મેળવી. “સૌમેયા” કુટુંબ સાહસપૂર્ણ ધંધા બે પ્રેસીડન્સી રેડિયો કલબ લિ. મુંબઈનાં મેમ્બર
માટે જાણીતું છે. એ જ રીતે શ્રી છોટાલાલભાઈએ ૧૯૬૧ હોવા ઉપરાંત રમતગમતમાં રસ હોવાથી નેશનલ સ્પોર્ટસ કલબ ઓફ ઈન્ડિયા એના સારા ખેલાડી પણ છે.
ની સાલમાં ૩૧ વર્ષની ઉંમરે ધંધામાં ઝકાવ્યું. શરૂ
આતમાં ડગુમગુ પગે ચાલતા ધંધાને તેઓ પોતાની શ્રી છબીલદાસ ચુનીલાલ ગેડીવાલા આગવી શક્તિથી ઝડપથી સ્થિર કરી શક્યા. અને એના
ઉદાહરણરૂપ તેમની “ટેક્ષટાઈલ સીલિવરીની ફેકસૌરાષ્ઠની ધય ભૂમિએ જે કેટલાક ઉદ્યોગપતિએ ટરી છે. જેમ ધંધાનું બજાર રસાકસીભર્યું વધુ તેમ અને દાનવીરોની સમાજને ભેટ ધરી છે તેમાં શ્રી છબીલ- તેને થાનકિત કરવાના નુસખા વધુ. આમાં ઘણી વાર ભાઈ ગેડીવાળાને મૂકી શકાય.
સફળતા-અસફળતા બંનેનો સામનો કરવો પડે છે. એ સૌરાષ્ટ્રમાં લીંબડીના વતની શ્રી છબીલભાઈ ગેડીવાળા જ રાત
જ રીતે ૧૯૬૭ ની સાલ શ્રી છોટાલાલભાઈ માટે પડકાર રૂપ એ ત્રીસેક વર્ષ પહેલાં મુંબઈમાં આવી વસવાટ કર્યો.
હતી. આમાં પણ તેઓ પોતાની ધીરજથી સફળતા પ્રાપ્ત તેમના સાદા, સંયમી અને ધર્મપરાયણ જીવનની સુવાસથી ?
કરી શક્યા. આત્મવિશ્વાસથી આગળ વધેલા તેઓશ્રી આ અનેકના પ્રીતિપાત્ર બન્યા. વ્યાપારી આલમમાં સૌને
સફળતાને ઈશ્વર શક્તિ જ ગણાવે છે. કદાચ તેમની આ પ્રેમ અને વિશ્વાસ મેળવી શકયા. પ્રથમ એશિયન ટયૂબ
ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જ તેમને પ્રેરણારૂપ ગણાવી શકાય. કે છે. અને તે પછી સ્ટેનલેસ સ્ટીલનાં વાસણું બનાવવાનું શ્રી છોટાલાલભાઈ એ ૧૯૭૮ની સાલથી જાહેર કાર્યોમાં અને સજીકલ સાધનોના ઉદ્યોગ ઉપર ધ્યાન આપ્યું. ઝંપલાવ્યું. સામાજિક-રાજકીય-આથિક દરેક ક્ષેત્રે તેઓ આ બધા ધંધામાં તેમની વિચક્ષણ બુદ્ધિ કસોટીની એરણ કાર્ય કરી રહેલ છે. અનેક જ્ઞાતિજનોને તેઓ સહાય ઉપર ચડી, તેમાં સફળ થતા રહ્યા. આજે એશિયન મેટલ કરે છે. આ સેવાકાર્ય માટે તેઓ એ “ સી. ડી. ફાઉન્ડેશન કો. નામની કં. દ્વારા આગેવાન નિકાસકાર તરીકેની
ટ્રસ્ટ’ ઊભું કરેલ છે. આ ટ્રસ્ટ દ્વારા અનેક જરૂરતમંદ ખ્યાતિ પામ્યા છે.
લોકોને મદદ કરવામાં આવી છે, મદદ કરાય છે અને તેમના તરફથી પિતાશ્રીના સ્મરણાર્થે ચુનીલાલ જી. મદદ કરાતી રહેશે તે તેઓશ્રીને આગ્રહ છે. રાજ ગેડીવાલા ચેરીટેબલ ટ્રસ્ટ ઊભું કર્યું અને તે દ્રસ્ટ સમાજસેવા સાથે સાથે તેઓ સંગીતને પણ શોખ ધરાવે દ્વારા ગરીબ અને લાયક વિધાથીઓને કેલશિરપ છે. સંગીત શેખ તેમની કલ દૃષ્ટિને ખ્યાલ આપી મધ્યમવર્ગી ગરીબ પરિવારોને અનાજ, દવા વગેરે પુરુ જાય છે. તેમનાં દરેક કાર્યોમાં શ્રીમતી નીતાબેન સાચા પાડવામાં આવ્યું છે.
અર્થમાં સહભાગિની બની શક્યાં છે. તેમના બે પુત્રો
ઉદયભાઈ અને વિજયભાઈ પણ તેમને સંસ્કારવારસો વતન લીંબડીમાં શિક્ષણિક ક્ષેત્રે છબીલદાસ ચુનીલાલ
દીપાવી રહ્યા છે. ગેડીવાલા કોમર્સ કોલેજને સાકાર કરવા માતબર રકમનું દાન અર્પણ કર્યું. આ બધાં કામોમાં તેમનાં ધર્મપત્ની ધંધાકીય કામકાજ અંગે તેઓ વારંવાર પરદેશના જયાલકસીબહેનને યશસ્વી કાળી રહ્યો છે. વિશાળ પરિ. દેશોની મુલાકાતે જાય છે. તેમની આ મુસાફરી ફક્ત વારનાં સૌ સભ્યો સંપસહકારથી અને આનંદથી રહે છે. મુસાફરી નથી રહેતી પણ ધંધાકીય નવી દષ્ટિ ખૂલવાની
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org