________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૦૮૧
શ્રી ચંદુલાલ એન. કઠારી
પ્રશ્નોમાં – પ્રવૃત્તિઓને વિકસાવી પતિશ્રીની કાર્ય ઈચ્છા શ્રી ચંદ્રકાંતભાઈના સફળ નેતૃત્વ હેઠળનાં વોગિક પૂરી કરી રહ્યાં છે. એ. શ્રી ચંપકલાલ ભાઈને શ્રી મહાવીર અને સામાજિક કાર્યો વધુ ને વધુ દીપ્તિમંત બની રહે શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
એવી અભ્યર્થના કરીએ છીએ. શ્રી ચંદ્રકાંતભાઈ ચીમનલાલ શેઠ મહુવાના એક સુપ્રતિષ્ઠિત કપાળ પરિવારમાં તા. કેલીક ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ મી દસ લીમીટેડ ૧૭-૭-૩૯ના રોજ તેઓશ્રીને જન્મ રંગૂન મથે થયા પિતાની અવનવી ડીઝાઈન, રંગીન કે વિવિધરંગી છાપહતા. મુંબઈમાં તેઓશ્રી એ ઈન્ટર સુધીનો અભ્યાસ કરી કામથી સુશોભિત કાપડ છાપતી આ મિલ ફક્ત મુંબઈ ત્યારબાદ લંડનમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. લંડન- પૂરતી જ મર્યાદિત ન રહેતાં સારાયે ભારતમાં અને ૫૨ - માંથી મિકેનિકલ એંજિનિયરિંગ અને ડિપ્લોમાં મેળવેલ દેશમાં સારી નામના મેળવી ચૂકી છે. છે. તેઓશ્રીએ જર્મનીમાં જઈ મશહૂર “ટેડબર”ની ફેકટરીમાં ચાર વર્ષ સુધી ધંધાકીય ઘનિષ્ટ તાલીમ અને
શ્રી ચંદુલાલભાઈને શ્રમ, પુરુષાર્થ અને કાર્ય પાર વિપુલ જ્ઞાન સાથે વિશાળ અનુભવ હાંસલ કર્યો.
પાડવાની કોઈ અનોખી આવડતથી આ ક્ષેત્રમાં તેઓ
પિતાનું આગવું સ્થાન જમાવી શક્યા છે. ધીરગંભીર, સ્વદેશ આવીને શ્રી ચંદ્રકાંતભાઈ સને ૧૯૫૮માં
માયાળુ સ્વભાવ, ઓછી બેલી અને વધુ કાર્યધગશથી મુંબઈ ખાતે પોતાના પિતાશ્રી દ્વારા સ્થાપિત મે ચંદ્ર
વેપારી આલમમાં પણ એમનું માર્ગદર્શન મહત્ત્વનું ઈન્ડસ્ટ્રીઝના સંચાલનમાં જોડાયેલ. એ ઉદ્યોગની ત્યારથી
લેખાય છે, આજ સુધીની ભવ્ય વિકાસ યાત્રાના ભાગ્યવિધાતા બની રહીને તેઓશ્રી ઉદ્યોગ ઓલમમાં ઉચ્ચતમ સન્માન શ્રી ચંદુભાઈ રાજકોટના વતની છે. એમના પિતાશ્રી પામ્યા છે. તેઓશ્રીએ પારંપરિક એસ્ટીમેઈટ ફાઉન્ટપેનના ખૂબ જ પ્રખ્યાત ચોખાની મિલ ધરાવતા ઉદ્યોગપતિ તેમ ઉત્પાદનની સાથે કોલ' નામક બેલપેન, રિફિલસ, જ મેટા વેપારી હતા. આ વેપાર તેઓએ રંગૂનમાં સ્કેચપેન, ઈન્ક, ટેકનિકલ પેન વગેરેનાં ઉત્પાદનની સાથે ઈ.સ. ૧૯૨૫ થી વિકસાવેલ હતો. શ્રી ચંદુલાલભાઈએ અન્ય વિશાળ હારમાળાને સાકાર બનાવી ઔદ્યોગિક એમને અભ્યાસ ત્યાં પૂરો કરી ફરી કૅલેજના અભ્યાસ વિકાસનું કાર્ય કુનેહ પૂર્વક બનાવ્યું છે. વિશ્વની બજાર માટે મુંબઈ આવી વસવાટ કર્યો અને આ જ કુટુંબીપણ સર કરીને દેશને કિંમતી વિદેશી હુંડીયામણ કમાવી એની ચાલી આવતી મિલમાં એઓથી જોડાયા અને આપીને સમૃદ્ધ બનાવે છે.
ટેટાઈ ૯સ મિલ મશીનરી બનાવવાનું અને રંગવાનું શ્રેષ્ઠ કારકિદી અને અસાધારણ શકિત ધરાવતા કારખાનું પણ ખાયું છે. અમદાવાદ ખાતે જે આ માનનીય શ્રી ચંદ્રકાંતભાઈ વર્ષોથી વ્યાપાર, ઉદ્યોગ અને મિલની શાખા ટૂંકમાં કામ કરતી થઈ જશે તને યશ સામાજિક સંરથા ઓ અને સમિતિઓની સાથે સક્રિયપણે શ્રી ચંદુલાલભાઈને ફાળે છે. તેઓ આ મિકસના ડાયરેસંકળાયેલા રહીને પોતાની સંનિષ્ઠ સેવા આપે છે. ચાલુ ફટર છે. શ્રી ચંદુલાલભાઈ કોઠારી વે પારમાંથી મળતા સાલે ઉપરોકત સેવાઓને લક્ષમાં લઈ મહારા, સરકારે સમયમાં જનતાની સેવાનો લાભ લેવાનું ચૂકવ્યા નથી. તેઓશ્રીને એસ. ઈ. એમ.ની પદવી આપી બહુમાન
વેપાર સાથે જ સેવા એમના જીવનમાં ઓતપ્રોત થઈ કરેલ છે.
ગઈ છે. શ્રી. જયેશકુમાર ચીમનલાલ શેઠ ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી ચંદુભાઈ લાયન્સ કલબ ઓફ નોર્થ (નોર્થ બેએ) તેઓશ્રી સ્થાપક છે, જે ટ્રસ્ટે પિતાની માતૃભૂમિ મહુવા ના ઘણુ વખતથી સક્રિય કાર્યકર છે. અને લાયન્સ કલબમાં (સૌરાષ્ટ્ર )માં કેન્સર નિદાન કેન્દ્રની સ્થાપના કરી છે, છેક ૧૯૫૭ના એપ્રિલથી જોડાયા છે
જ્યાં દર મહિને મુંબઈની સર જે.જે. તાતા હેપિટલના માં ખજાનચી, ૧૯૬૪-૬૫માં વાઇસ પ્રેસીડેન્ટ અને સર્જન ડોકટરે કેન્સરના નિદાન અંગેના કેમ્પમાં સેવા ૧૯૬૭-૬૮ માં પ્રમુખ તરીકે સેવા આપેલી. કલબમાં આ પવા જાય છે. તેમાં લગભગ ૧૦૦ થી ૧૫૦ દદીઓનાં જોડાયા અને ૧૦૦ % એમની હાજરી કાયમી રહેવાથી દર્દનું નિદાન થાય છે,
એને “ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત એઓશ્રી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org