________________
૧૦૮૦
વિશ્વની અસ્મિતા
દૂર આવેલ દેવગામ ગામના તેઓ વતની છે. નાની વયથી લોન મેળવી પરદેશ અભ્યાસ માટે ગયા અને સારાષ્ટ્ર જ ધંધાના વ્યવસાયમાં લાગેલ છે. થોડો ટાઈમ રાજ- ઝાલાવાડના પ્રથમ પરદેશ જનાર વિદ્યાર્થીનું બિરુદા કેટમાં અનુભવ લઈ છેલાં અઠ્ઠાવીસ વરસથી મુંબઈમાં મેળવ્યું. ૧૮ વર્ષની કુમળી વયે ગયા છતાં ૨૧ વર્ષે વસવાટ કરેલ છે. છતાં વતન પ્રત્યેની તેમની ચાહના અમેરિકાથી એમ. એસ. સી. ની પદવી મેળવી ભારત અતૂટ છે. આજથી અગિયાર વરસ પહેલાં સને ૧૯૬૭ પાછા આવ્યા, માં તેમણે તેમના ગામમાં શ્રીમતી જડાવબેન રૂપચંદ
ઉચ્ચ શિક્ષણિક લાયકાત અને ધંધાની સુઝ અને તરશાહના નામની સ્કૂલ બનાવરાવીને આ કાર્યની શરૂઆત કરી. હાલમાં તેઓ કેળવણી માટેની સંસ્થાઓમાં એક યા
વરાટને લીધે વઢવાણ રાજ્ય પાસેથી લોન લઈ જોરાવરબીજી રીતે સંકળાયેલા છે.
નગરમાં સાબુ ઉદ્યોગ શરૂ કર્યો. અને પછી વિદેશો સાથે
બિનલેહ ધાતુની આડપેદાશ(રેસિડઝ)નો વેપાર તેમની ધગશ, ખંત, ઉત્સાહ અને અથાગ જહેમતથી શરૂ કર્યો. રાષ્ટ્રભરમાં પહેલ કરનાર વેપારી હોવા છતાં આજે બે વર્ષના ટૂંકા ગાળામાં સ્કૂલની સુલતાનપુરમાં તેમાં તેઓ સારી સફળતા મેળવી શક્યા. ભવ્ય ઈમારત સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે. તેમની વ્યક્તિગત દેખરેખ નીચે જ આ કામ બરાબર આગળ વધતુ
સદગત શ્રી ચંપકભાઈ એ લોકસેવાના ગુણે તે રહે તે માટે તેઓ દર દેઢ-બે મહિને જાતે જ અહી
નાનપણથી જ મેળવેલા છે. તેમણે વઢવાણમાં પોતાની આવીને તપાસ કરી જતા.
સંપત્તિ લેકકલ્યાણ માટે સહેલાઈથી આપી છે. વઢવાણ
નારી ઉદ્ધારની સંસ્થા વિકાસ વિદ્યાલયમાં માતા-પિતાની ગરવી ગુજરાતમાં અનેક આર્યરએ પિતાનાં શીલ યાદગીરીરૂપે રૂા. ૫૦ હજારનું દાન અને શ્રીમતી મણિ ચારિત્ર્ય અને ધર્મસંસ્કારની કીર્તિગંગા વહાવી છે. શિક્ષણ બેન તલકશી દોશી સાર્વજનિક હાઈસ્કૂલના સભાગૃહ માટે કામોમાં પિતાથી બની શકે તે બધું જ કરી છૂટવાને રૂા. ૨૫ હજાર આપી પિતૃઋણ ચૂકવેલું. આ સિવાય તૈમને અનન્ય ભાવ ખરેખર ધન્યવાદને પાત્ર છે. ઝાલાવાડની અન્ય સંસ્થાઓને યથાચિત દાન આપ્યાં છે.
સમાજસેવામાં વઢવાણ મિત્રમંડળના પ્રણેતા અને મુંબઈનાં અનેક સાર્વજનિક અને સામાજિક કામમાં
સ્થાપક પ્રમુખ તરીકે તેમ જ વઢવાણ કેળવણી મંડળના અપૂર્વ રસ દાખવતા રહ્યા છે, અને તે તમામ ક્ષેત્રે સારી
ટ્રસ્ટી તરીકે વઢવાણના વિકાસ વિદ્યાલયના સંનિષ્ઠ પ્રતિષ્ઠા સંપાદન કરી છે.
સલાહકાર તરીકે તેઓશ્રી સેવા આપતા હતા. સ્વ. શ્રી ચંપકલાલ સી. દાદભાવાળા
નાનપણથી અનુસરતા આવેલા ગાંધીવિચારને કારણે સ્વ. શ્રી ચંપકલાલભાઈ વઢવાણના વતની હતા. ઈ.સ.
શ્રી ચંપકભાઈએ “મહાત્મા ગાંધી જન્મ શતાબ્દી ચેરિટી ૧૯૦૨ માં તેમનો જન્મસમય. પિતાનું નામ ચુનીલાલ
ધ સ્ટ”ની સ્થાપના કરી હતી. મને ‘ગાંધીજીની દક્ષિણ ત્રિભુવનદાસ અને માતાજીનું નામ મુ. મણીબેન હતું.
આફ્રિકાની લડત” ઉપર એક ચલચિત્રની પટકથા તૈયાર ગાંધી વિચારશૈલીને કારણે તેઓશ્રી વઢવાણમાં સ્વ. શ્રી
કરવાનું ભગીરથ કાર્ય શ્રી ખ્વાજા અહમદ અબ્બાસ તેમ મોતીભાઈ, સ્વ. શ્રી ચિમનભાઈ અને શ્રી શિવાનંદજી સાથે
આ જ શ્રી પ્રાગજી ડોસાને સંયુક્ત સહકારમાં ઉપાડયું હતું, સ્વદેશી કાર્યોમાં ભાગ લેતા. અને સામાજિક અને
એ ચલચિત્રને અંગ્રેજી ભાષામાં તૈયાર કરી આંતર રાષ્ટ્રીય રાજકીય પ્રવૃત્તિઓમાં તેમના પિતાશ્રી પણ શ્રી ફુલચંદભાઈ
ધારણે રજૂ કરવાનું પણ તેઓશ્રીએ સ્વપ્ન સેવ્યું હતું, શાહના સહકાર્યકર હતા તેથી તેની પણ અસર મળેલી.
જે સ્વપ્ન જ રહ્યું. આમ નાનપણથી જ સર્વ પ્રજાકીય લક્ષ્યને દોરવનારા સદગત શ્રી ચંપકલાલભાઈની દરેક જાહેર પ્રવૃત્તિઓમાં સ્વ. શ્રી ચંપકલભાઈ શિક્ષણમાં પણ એટલા જ પ્રગતિ. તેમનાં ધર્મપત્ની શ્રી અજવાળીબહેન તથા સુપુત્રો શ્રી યશશીલ હતા. દાજીરાજ હાઈસ્કૂલમાં મેટ્રિક અને પુનાની વંતભાઈ તથા શ્રી કિશોરભાઈ સદા જાગ્રત રહેતાં, શ્રી ફર્ગ્યુસન કોલેજમાં ઈન્ટર સાયન્સનો અભ્યાસ કરેલો. ચંપકલાલભાઈના તા. ૧૬-૬-૭૦ ના અવસાન પછી શ્રી તેમની તેજસ્વી લાયકાત જોઈ ધંધામાં આર્થિક સંકડામણ અજવાળીબેન મુંબઈ રહેતાં હોવા છતાં વતન વઢવાણુમાં આવવા છતાં બઢવાણ ઠાકોર સાહેબ તથા અન્ય પાસેથી ૬ માસ રહી ત્યાંના પ્રગતિશીલ કાર્યો અને બહેનના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org