________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૦૮૩
કેડી બની રહે છે. તેઓએ જાપાન, અમેરિકા તથા દક્ષિણ
શ્રી છોટાલાલ જમનાદાસ શાહ ના દેશોની મુલાકાત લીધી છે. અને હવે તેમણે લેધર, પેપર એન્ડ એલાઈડ ઇન્ડસ્ટ્રીઝમાં ઝુકાવવાનો વિચાર છે. તેમનું વતન ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાનું તેઓ તેમના નવા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે એવી વરલ, તેમના કુટુંબના વડીલ સ્વ, કરશનદાદા અને દાદીમાં શુભેચ્છા.
રળિયાત માં અત્યંત ધર્મનિષ્ઠ અને સેવાભાવી હતાં. આ
પરિવારમાં આજે તે નાના મોટા લગાગ બસે જેટલા મહારાષ્ટ્ર સરકારે તેમની સેવાઓને લક્ષ્યમાં લઈ
પૌત્રો-પૌત્રીઓ છે. આવા બડભાગી કુટુંબમાં જન્મ તેમને S.S.M.ના હોદ્દાથી નવાજ્યા છે જે એગ્ય જ છે..
પ્રાપ્ત થવો એ પણ પૂર્વ જનમનાં મહાન પુણ્યકર્મો સંચિત શ્રી છોટાલાલ આણંદજી મહેતા
કર્યા હોય તો જ શક્ય બને. મહુવાના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીવર્ય
શ્રી વનમાળીદાસ જાદવજીના તેઓ દોહિત્ર હતા. શ્રી તળાજા પાસે બપાડાના વતની. ઘણાં વર્ષોથી મુંબઈમાં
છોટાલાલભાઈનાં માતુશ્રી સ્વ. કપુરબેન તેમને દશ વર્ષના રહે છે. આ પાડાને આંગણે શ્રી રામેશ્વર મહાદેવના મંદિરની
મૂકી સ્વર્ગવાસ પામ્યાં. બાલ્યાવસ્થામાં માતાનું મૃત્યુ એ ઘણી આવશ્યકતા હતી અને પ્રભુકૃપાથી તેમાં ઘણાને
મોટામાં મોટુ દુઃખ છે. પરંતુ માતાવિહેણ અનેક સહકાર તથા સેવા મળ્યાં છે. તેમાં તેમને ફળો નાને
બાળક જે રીતે બુદ્ધિશક્તિ અને સમજણશક્તિને ભારે સૂનો નથી – અનન્ય છેમંદિર અંગે તેમણે તથા તેમના સુપુત્ર શ્રી રમણીકભાઈએ સેવાઓ આપી તેમ જ મંદિરના
* વિકાસ થતો જોવામાં આવે છે. નિર્માણમાં તન, મન અને ધનથી સહાય કરી તે માટે આવતી વરલમાં પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરી શ્રી છોટાલાલપેઢીની પ્રજા જે આ મંદિરથી આત્મકલ્યાણ સાધી શકશે ભાઈ માર ૧૪ વર્ષની ઉમરે મુંબઈ આવ્યા. તેમના પિતાતેઓ પણ ઋણી રહેશે. તેમના પિતાશ્રી પૂ. આણંદજીની શ્રીને મુંબઈમાં કાલસાને ધંધે હતો. છોટાલાલભાઈ પણ પ્રતિષ્ઠા અત્યંત ધર્મપરાયણ સેવાભાવી હતી જ, બંને એ એ જ ધંધામાં જોડાઈ ગયા. શ્રી જમનાદાસભાઈને સં. એમના નામને ઉજજવળ કરી તેમના કુટુંબનું ગૌરવ ૨૦૧૬માં સ્વર્ગવાસ થશે. આજથી લગભગ વીસેક વર્ષ વધાર્યું છે. આવાં અનેક શુભકર્મો એમના વરદ્દ હસ્તે પહેલાં શ્રી છોટાલાલભાઈએ કલસાનું કામ બંધ કરી થતાં રહે, એમની ધર્મપરાયણ કુશાગ્ર બુદ્ધિશક્તિને લાભ પોતાનો સ્વતંત્ર કસીબલ - મૂમ (ધાતુ એ ગાળવાના પ્રજાને મળતા રહે તે માટે પરમકૃપાળુ શ્રી રામેશ્વર કલી)નો ધધો શરૂ કર્યો અને તેમાં બુદ્ધિપૂર્વક અત્યંત ભગવાન એમને પૂર્ણ આરોગ્ય તથા દીર્ધ આ યુષ આપે વિકાસ કર્યો. તેમને ત્રણ બંધુઓ છે. સૌથી મોટા મા તેવી પ્રાર્થના.
કનૈયાલાલભાઈ અને તેમનાથી બે નાના ભાઈઓ શ્રી ગુણ-- બપડામાં દેઢ વર્ષ પહેલાં વડીલોએ બંધાવેલું
વંતરાય તથા શ્રી ચંપકલાલભાઈ, અને એક ભાઈ શ્રી રામમંદિર બહુજ પુરાણું મંદિર હતું. મહારુદ્ર યજ્ઞ કરીને
મનહરલાલ માત્ર ૧૪ વર્ષની વયે જ સ્વર્ગવાસી થયા. આ મંદિરની જાહોજલાલીમાં ઓર વધારો કર્યો છે, એંશી
તળાજા બે ડિગની મેનેજિંગ કમિટીના સભ્ય છે. વીસા વર્ષના શ્રી છોટુભાઈ ધાર્મિક પ્રવૃત્તિઓમાં હંમેશાં વિશેષ
શ્રીમાળી જ્ઞાતિના સેક્રેટરી છે. જન સેવા સમાજ અને રસ રહ્યો છે. મુંબઈમાં તેમણે ઊભી કરલી ધંધાકીય
બીજી સેવાકાર્ય કરતી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રવૃત્તિઓમાં – મશીનરી પેર પાર્ટસ મેન્યુફેકચરિંગનું
છે. તળાજાની બે ડિગમાં, પાલિતાણા યશોવિજયજી ગુરુકામ વિશાળ પાયા ઉપર ચાલે છે. - તેમનો આ માલ
કુળમાં તેમજ ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોની સેવા ભારત અને ભારતની બહાર પણ જાય છે. શ્રી છોટભાઇના કરતી સંસ્થાઓમાં તેઓ યથાશક્તિ દાન આપે છે. સુપુત્રો ત્રણ ભાઈઓ- શ્રી રમણભાઈ – શ્રી વસંતભાઇ - શ્રી
શ્રી જગમોહનદાસ માધવજી સંઘવી રજનીભાઈ તથા બે બહેને શ્રી જયાબેન તથા શ્રી શારદાબેન (બંને બહેનોને પરણાવેલ છે) આખું કુટુંબ ખૂબજ કચ્છ-કાઠિયાવાડની ધન્ય ભૂમિએ જે કેટલાક ધમસંસ્કારી અને કેળવાયેલું છે. શિક્ષણ સાહિત્યના આ શ્રદ્ધાળુ મહાનુભાવો અને દાનવીર નવરત્નોની સમાજને પ્રયાસને પણ આ પરીવારે સારી મદદ કરી છે. શ્રી રમણ સુંદર ભેટ ધરી છે એવા નામાંકિત કુટુંબમાં જગમેહનભાઈ ઘણાજ પરગજુ અને પ્રેમાળ છે.
દાસ સંઘવીના કુટુંબે ધોગિક અને શિક્ષણિક ક્ષેત્રે એક
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org