SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૬ નાની માટી અનેક તપસ્યાએ, માસક્ષમણુ, સિદ્ધિતપ તેમ જ ઉપધાન તપ કરેલ છે . સૌ, ક'ચનમેનને એક પુત્રી અનિલાબેન સ્થિરતાથી જીવન વિતાવી રહ્યાં છે. શ્રી સુરેન્દ્રનગર તબીબી રાહત મંડળ સંચાલિત સી. જે. હોસ્પિટલ, શહેરમાં અનેકવિધ શૈક્ષણિક સુવિધા પૂરી પાડતી સુરેન્દ્રનગર એજ્યુકેશન સેસાયટી, સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર સંચાલિત શ્રી સી. યુ. શાહ ટી. બી. હાસ્પિટલ, સુરેન્દ્રનગર પીપલ્સ કે-ઓપરેટિવ બેંક અને જૈન બહેના માટે છાત્રાલય જેવી અનેક સંસ્થાઓના વિકાસ, સ્થાપના કે સંચાલનમાં સથા તેમના અત્યંત મહત્ત્વના ફાળેા રહ્યો છે એ હકીકત છે. ગામડાંનાં બાળકાના સર્વાંગી શિક્ષણ અને વિકાસના આદર્શોને વરેલી શ્રી મનસુખલાલ દોશી લાવિદ્યાલય જેવી સસ્થાની સ્થાપના અને ચાલનમાં અને વિકાસમાં અથાગ શ્રમ લીધેા છે. દુષ્કાળ અને ફૂલ જેવાં સ’કટામાં જિલ્લાની ગ્રામપ્રજાને રાહતરૂપ થતી જિલ્લા સંકટ નિવારણ સમિતિના, સ્થાપનાથી મંત્રી છે. અને છેલ્લાં આઠ વર્ષીમાં જિલ્લામાં આવેલાં એવાં સંકટો વખતે યશસ્વી સેવા આપી છે. શ્રી ચંદુલાલભાઈનુ શિક્ષણ ફક્ત મેટ્રિક સુધીનુ' જ છે છતાં પણ સામાજિક સસ્થાઓના વહીવટ અને સ'ચાલનમાં સુવ્યવસ્થા, શુદ્ધ અને પ્રમાણિક વહીવટ, નિષ્પક્ષપાતપણું અને સ્પષ્ટ વકતવ્ય અને વ્યવહારની આગવી પ્રતિભા તેઓ ઉપસાવી વિશ્વની અસ્મિતા શકથા છે અને એ પ્રણાલિકા જળવાય એવા આ મહ સેવ્યેા છે. અતિશયોક્તિ વિના આ અભિગમ એક આદર્શ સમાજસેવકનુ' ઉદાહરણ પૂરું પાડે છે. શ્રી ચંદુલાલભાઈ સુખલાલ મહેતા શ્રી ચંદુલાલ ટી. શાહ. સુરેન્દ્રનગરના જાહેર જીવનમાં છેલ્લાં પાંત્રીસ વર્ષોંથી સેવા આપી રહેલા શ્રી ચંદુલાલભાઈ મહેતા, પાનાચંદ ઠાકરશીનાં પ્રતિષ્ઠિત કુટુબના નબીરા છે. લક્ષ્મી અને પ્રતિષ્ઠા તેમને ખાલ્યકાળથી જ ઉપલબ્ધ હોવા છતાં માતાપિતાના શ્રેષ્ઠ સસ્કારે જીવનમાં સાદાઈ, સરળતા, વ્યસનમુક્તિ અને સમાજસેવાની ઉચ્ચતમ ભાવના પ્રેરી છે. મહાત્માજીની રાહબરી નીચે દેશમાં ચાલતી સ્વાતંત્ર્ય લડતમાં અને રાજકાટના સત્યાગ્રહમાં નાની વયે ભાગ લીધા અને હરિપુરા કેાંગ્રેસમાં પશુ સ્વયંસેવક તરીકે પચેતેર વર્ષની ઉંમરના અને મુંબઇમાં સારું એવુ' સાનપાન પામેલા જૈન સમાજના આગેવાન કા કર્તા શ્રી ચંદુભાઈ ટી. શાહ મૂળ તા સૌરાષ્ટ્રના વઢવાણુ શહેરના વતની છે. નાની ઉંમરથી જ મુબઈમાં તેમનું આગમન જોડાયા હતા. ત્યાર પછી દેશની આઝાદી પછી પણ તેમની થયું, પિતા વીમાના વ્યવસાયમાં હતા. તેએ ગુજરી આ રાજકીય પ્રવૃત્તિ માત્ર સેવાલક્ષી જ રહી છે. આમ રીતે સક્રિય રાજકારણુના સ્થાને સામાજિક અને લેાકસેવાનાં કાચને જીવનને આદશ બનાવ્યેા. છેલ્લાં પાંત્રીસ વર્ષ દરમિયાન તેમણે શહેરમાં અનેક સેવાસ'સ્થાઓ સ્થાપવા અને વિકસાવવામાં અમૂલ્ય ફાળા આપ્યા છે. ગયા. બાદ પેાતાની વીશ વર્ષની વયે ૧૯૨૬માં મેસસ કિલાચ'દ દેવચંદની કુ.માં એના વીમા વિભાગમાં ભાગીદાર તરીકે જોડાઈને કારિકર્દીની શરૂઆત કરી. તે પછી ઘણાં વર્ષો સુધી જુદી-જુદી પરદેશની માટી વીમા કપની એમાં જવાબદારીભયું" સ્થાન ભેળવ્યું. ૧૯૩૨ થી કેનેડાની પ્રખ્યાત જીવન વીમા કંપની “કાઉન લાઈક્”માં જોડાયા અને તેમાં તેમને મળેલી અભૂતપૂર્વ સફળતાના પરિણામે, એ કપનીના હિંદના વડા ચીફ એજન્ટ સીટી, ડબલ્યુ બ્રફે ૧૯૬૬થી તેમની સાથે અખિલ હિંદના ક’પત્નીનાં મિઝનેસમાં ભાગીદાર તરીકે જોડાવાની એલ્ફર કરી. પરિણામે જિંદગીના વીમા વ્યવસાયનું રાષ્ટ્રીયકરણ થતાં સુધી ભાગીદારી ચાલુ રહી એ એમના માટે ગૌરવ સમાન હતુ', તેમણે અફઘાનીસ્તાન, રશિયા, જમની, ઇટલી, ઇંગ્લેંડ, સ્વીટ્ઝરલેન્ડ અને પૂર્વ આફ્રિકાના પ્રવાસ પણ કર્યાં છે. સેવાભાવનાના અંકુરા વારસામાં મળેલા તેને લઇ ને તથા વાંચન, મનન, ચિંતન, સ’ગીત, સત્સ`ગ અને નવા નવા સ્નેહ સંબધા વધારવાના પેાતાના આગવા Jain Education Intemational આ બધાં કાર્યમાં તેમના સુશીલ પત્ની પ્રભાવતીબેન અને તેમના પરિવાર સહુયાગ આપી કાય ને સરળ બનાવે છે અને એ રીતે સેવાકાય'માં સહકુટુંબ કાળેા આપી રહ્યા છે. શેખને કારણે ઘણી સામાજિક, ધાર્મિક સસ્થાઓ સાથે સંકળાઈને સમાજ સેવાના કામમાં પણ ઘણું મોટું પ્રદાન કરેલ છે. શ્વેતામ્બર જૈન કેન્ફરન્સ, વિલે-પારલે સેવા સમાજ, કેળવણી મડળ, જૈન સંઘ, નાણાવટી હૉસ્પિટલ, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ, સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, યશેાવિજયજી જૈન ગુરુકુળ અને અન્ય કેટલીક સસ્થાઓના મંત્રો, પ્રમુખ અગર કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપતા રહ્યા હતા. અને ભારતને સ્વરાજ્ય મળ્યા બાદના પ્રથમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy