________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૦૭૫
વયથી તેઓશ્રી નાની-મોટી પ્રવૃત્તિઓ સ્વયંસ્કરણાથી સંજીવની સાંપડી, ૧૯૪૦ થી ૧૯૬૦ સુધીમાં જે કંઈ કરતા હતા. રાજકીય કુનેહને લીધે તેઓશ્રીએ અખિલ કામ હાથ ધર્યું તેમાં નિષ્ફળતા મળી પણ એ અનુભવે ભારતીય કેસ મહાસમિતિના સામાન્ય સભ્ય તરીકે માંથી જે કાંઈ અમૃતભાથું લાગ્યું તેને લઈને ૧૯૬૦ પિતાની કારકિર્દીની શરૂઆત કરી અને ટંક સમયમાં જ પછી ધંધામાં સ્થિરતા ઊભી થઈ અને આજે ધંધાને યુવક કોંગ્રેસના વિભાગીય મંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા. ઘણોખરો કારભાર પુત્રોને સોંપી પોતે હળવા બન્યા જ્યારે કેગ્રેસના ભાગલા પડ્યા ત્યારે સિદ્ધાંતનિષ્ઠ શ્રી છે. સાર્વજનિક ક્ષેત્રે તેમની સામાજિક અને ધાર્મિક ચંપકભાઈ ગંગરે માતૃસંસ્થા કાંગ્રેસ (સંસ્થા) પ્રત્યે સેવા પણ સેંધપાત્ર છે. સુરત ખંભાતી ક્ષત્રિય સમાજના પિતાની વફાદારી જાહેર કરી. ત્યારબાદ અનેક રાજકીય ઉપપ્રમુખ તરીકે, ધાર્મિક મંદિરના ટ્રસ્ટી તરીકે અને પ્રભને મળવા છતાં પિતે સ્થિતપ્રજ્ઞ રહ્યા. સંસ્થા સુરત વણકરોની સંસ્થા કો. ઓ. સંસાયટીના પ્લાન કોંગ્રેસ પ્રત્યેની તેમની અતુટ વફાદારીથી આકર્ષાઈ સંસ્થા કમિટી ચેરમેન તરીકે સક્રિય કામગીરી કરી છે. ગરીબ કોંગ્રેસના નેતાગણે તેઓશ્રીને વિભાગીય યુવક કેસના અને સામાન્ય વ્યક્તિ તરફની તેમની હમદદ અને સહા. મંત્રીપદે નિયુક્ત કર્યા. તેમ જ આખિલ ભારતીય યુવક નુભૂતિ આર્થિક સહાય આપવામાં રહેલી છે. તેઓ ઘણા નેતૃત્વ પ્રશિક્ષણ શિબિરમાં રહેઠાણ નિજકની ભારેખમ જ નિખાલસ હદયના છે. જવાબદારી આપી જેને તેઓશ્રીએ સફળતાપૂર્વક પાર પાડી અને સર્વ શિબિરાર્થીઓમાં ચાહના પ્રાપ્ત કરી.
શ્રી ચંદુલાલ ભાઈચંદ શાહ શ્રી ચંપકભાઈ ગંગરે કોંગ્રેસ મહાસમિતિનાં અનેક અધિ- શ્રી ચંદુલાલભાઈ જોરાવરનગર(સૌરાષ્ટ્ર)ના વતની વેશનમાં ભાગ લઈ સંગઠનનો બહોળો અનુભવ મેળવ્યું છે. છે. જન્મ તા. ૧-૧-૧૯૨૮ ના રોજ થયો. મેટ્રિક સુધીનું
શિક્ષણ અમદાવાદમાં લીધું પણ પછી ઘણાં વર્ષોથી રાજકીય પ્રવૃત્તિ સાથે શ્રી ગંગર સામાજિક, શૈક્ષ- મુંબઈને કર્મભૂમિ બનાવી છે. ણિક તેમ જ સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ અત્યંત સક્રિય છે. માટુંગાની અનેક સંસ્થાઓ સાથે તેઓશ્રી ગાઢ રીતે ૧૯૪૦ થી ૧૯૪૬ સુધી અમદાવાદમાં સી. એન. સંકળાયેલ છે. તેમ જ નાની-મોટી જવાબદારીઓ છાત્રાલયમાં શિક્ષણ લીધું. દેવગુરુ ધર્મ માં અનન્ય શ્રદ્ધા અત્યંત ખંત અને ઉત્સાહથી બજાવી રહ્યા છે.
ભક્તિને કારણે તેમના સેવા જીવનની સુમધુર સુવાસ સદી
મહેકતી રહી છે. વ્યવસાયમાં દીપક મેડિકલ સ્ટેર્સ મહારાષ્ટ્ર રાજય સરકારે પ્રજાસત્તાક દિને તેઓશ્રીને ઉપરાંત મહાવીર મેડિકલ સ્ટોર્સનું પોતે સંચાલન કરે સ્પેશીયલ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ” તરીકે નવાજયા છે.
દર છે. વીમા એજન્ટ તરીકેની જવલંત ઉજવળ કારકિદી શ્રી ચંપકલાલ ગંગર કરછી વિશા એ સવાલ જન સમાજના
ધરાવે છે. યાત્રાથે હિન્દનાં ઘણાં સ્થળાનું પરિભ્રમણ કર્યું નાની વયના સંભવિત પ્રથમ જ “મેજીસ્ટ્રેટ” છે. તેઓ શ્રી
છે. ચંદુભાઈ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જેવી કચ્છના ગામ કુંદરોડીના મૂળ વતની છે. નાની વયમાં
કે શ્રી. ઝાલાવાડ સહકારી બેંકમાં ૧૯૭૪થી બર્ડ વ ધંધાકીય રીતે “દાદર સર્કલ”માં “ગંગર ઓપ્ટિશિયન”.
ડાયરેક્ટર્સમાં, બોમ્બે ચમન છાત્રમંડળમાં મંત્રી તરીકે,
સી. પી. ટેન્ક કન્ઝયુમર કો-ઓપરેટિવ સોસાયટીમાં ના ભાગીદાર તરીકે ધંધાના વિકાસમાં પણ શ્રી ચંપકભાઈને મહત્ત્વને તેમ જ પ્રશંસનીય ફાળે છે
મેનેજિંગ કમિટિના સભ્ય તરીકે, પ્રગતિ મંડળ સેન્ટ્રલ કો
- ઓપરેટીવ સોસાયટીમાં કોલ કમિટી મેમ્બર તરીકે, શ્રી ચંપકલાલ મગનલાલ ધારીઆ
સી. એન્ડ ડી. કેમિસ્ટ ઝોનના ૧૯૭૫થી વાઈસ પ્રેસી
ડેન્ટ તરીકે તેમની સેવાઓ જાણીતી છે. તેમની આ સેવાસુરતના વતની. સાત ધોરણ સુધી અભ્યાસ પણ ઓને લક્ષમાં લઈ મહારાષ્ટ્ર સરકારે ૧૯૭૨ના ઓગસ્ટથી દઢ મને બળ, સત્યનિષ્ઠા અને શુભ ભાવનાનાં પ્રેરક પરિ. જે. પી. ની પદવી એનાયત કરી. ઉપરાંત સરકારે ફરી બળોએ તેમના જીવનનું ઘડતર જુદી રીતે કર્યું. અનેક ૧૯૭૪ના જૂનની ૧ લી તારીખથી સ્પેશ્યલ એકઝીકયુટીવ જાતના અનુભવના તાણાવાણામાંથી પસાર થયા. દુઃખી મેજીસ્ટ્રેટ તરીકે તેમને પસંદ કર્યા. તેમની પ્રગતિમાં દિવસોમાં પણ હિમતપૂર્વક નીતિ યાયને વળગી રહેવાની તેમનાં ધર્મપત્નીને નાનાસનો કાળો નથી. કંચનબહેને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org