SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૪ વિશ્વની અસ્મિતા માંથી વિદાય લીધી પણ એમની સુમધુર સુવાસ આજે છે. કટકમાં તેઓશ્રી જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંઘના પણ મહેકતી રહી છે. પ્રમુખ તરીકે ત્યાંના સંઘની સુંદર સેવા બજાવી રહ્યા છે. ધંધામાં મેળવેલી લમીને તેઓ સદુપયોગ કરતા રહ્યા શ્રી ચંપકલાલ જમનાદાસ શાહ છે. પિતાની જન્મભૂમિ વલભીપુર તરફ તેઓ સારે સિહોર તાલુકાનું વરલ ગામ તેમનું મૂળ વતન. અનુરાગ ધરાવે છે. વલભીપુરમાં જીનદાસ ધરમદાસના દેરાસરમાં ભગવાનની પ્રતિષ્ઠા પ્રસંગે ગુરુ સ્થાપના, સ્વામી ૧૯૭૬ ના માર્ચ ની ૨૩ મી તારીખે એમનો જન્મ થયે. વાત્સલ્ય વગેરે પ્રસંગમાં તેમણે રૂા. સાડા ચાર હજાર મેટ્રિક સુધીનું શિક્ષણ. છેલ્લા અઢી દાયકાથી મુંબઈમાં ઉપરાંત ખર્યા હતા. વળી જન બેડિગ પાઠશાળા, ધંધાની સારી એવી જમાવટ કરીને મુંબઈમાં જ સ્થિર ઉપાશ્રય વગેરેમાં પણ રૂા. બે હજાર ઉપસંતની રકમને થયા છે. ફાળો આપે છે. શ્રી મૂળચંદભાઈ કરશનભાઈના ૨૦૦ માણસો મુંબઈમાં આ ઉપરાંત કટકમાં પણ જિન દેરાસરજીના મકાનના વસવાટ કરે છે. (જે વરલનું ૨૦૦ માણસનું કુટુંબ ફાળામાં પોતાની કંપની તરફથી રૂા. દશ હજારનું સંપ- સંગઠનની રીતે સારી ખ્યાતિ અને પ્રતિષ્ઠા પામેલું દાન દાન કર્યું હતું. તે ઉપરાંત ગૌશાળા, ગુજરાતી છે.) શ્રી ચંપકભાઈ મુંબઈમાંના વરલ જન મિત્ર મંડળના નિશાળ વગેરે સંસ્થાઓમાં ચાલુ દાન આપ્યા કરે છે. સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. જન સેશ્યલ ગ્રુપ કટકમાં સંવત ૨૦૩૦ માં દેરાસરની પ્રતિષ્ઠાના સમયે સાથે પણ તેઓ સંકળાયેલા છે. ભગવાન પ્રતિષ્ઠિત કરી મોટી રકમ ખચી લાભ લીધેલ શ્રી ચંપકભાઈએ એલ એવર ઈંડિયાને પ્રવાસ છે. અને કટક જન ભુવનના મકાન ઉપર પોતાના પૂર્વ કર્યો છે. નાના મર્યાદિત કુટુંબમાં માનનારા છે. ધંધામાં પિતાશ્રી “મહેતા કરશનદાસ ગુલાબચંદ જનભવન’નું ભાઈઓની સાથે જ રહીને પ્રગતિ કરતા રહ્યા છે, સંવત ૨૦૨૫ માં નામકરણ કરેલ છે. જન્મભૂમિ વલ્લભી પુરનું ઋણ અદા કરવા માટે જુન ૧૧-૧૯૭૮ ના રોજ શ્રી ચંપકલાલ કરસનદાસ મહેતા વલભીપુર રેફરલ હોસ્પિટલમાં ૧ એરકન્ડીશન, ૧ ફેકલેરીમીટર મશીન, ૧ હીલચેર પત્ની સ્વ. જ્યાં વીતરાગ પ્રભુએ પ્રરૂપેલ ધર્મનાં આગમને શાંતાલક્ષમી ચંપકલાલ મહેતાના નામથી દાનમાં આપેલ યુપ્રભાવક ક્ષમાશ્રમણ દેવદ્ધિગણિએ પુસ્તકારૂઢ કર્યા હતા અને જે એક વખત જનધર્મના તીર્થ ધામ સમું હતું તે છે. આ જ દિવસે વલ્લભીપુર ગર્લ્સ હાઈસ્કૂલમાં સૌરાષ્ટ્રના અતહાસિક શહેર વલભીપુર વળા)માં ચોપડીઓ રાખવા માટે કબાટ નં. ૨ પનીના નામથી શ્રી ચંપકલાલભાઈને જન્મ મહેતા કરસનદાસ ગુલાબચંદને જ દાનમાં આપેલ છે. ત્યાં સંવત ૧૯૬૯ ના માગશર સુદ તેરસ તા. ૨૨-૧૨- જીવન માં સંગીત અને આધ્યાત્મિક પુસ્તકોના વાંચન૧૯૧૨ ના રોજ થયો હતો. વળામાં વિદ્યાભ્યાસ પૂરો કરી ને શેખ ધરાવવા સાથે પ્રવાસને શોખ પણ ધરાવે બાવીસ વર્ષની ઉંમરે સંવત ૧૯૯૨માં તેમણે ભાવન- છે. જન ધર્મનાં ભારતના મુખ્ય સ્થળોની યાત્રા કરેલ છે. ગરમાં આવી સ્વતંત્ર ધંધે શરૂ કર્યો. દશ વર્ષ સુધી ૧૯૭૨માં અમેરિકાનો પ્રવાસ કરેલ છે. રહ્યા બાદ પોતાના આર્થિક સ્થિતિના વિશેષ મનુષ્યની સેવા દ્વારા ઈશ્વરપ્રાપ્તિનું ધ્યેય સરળ છે વિકાસ અર્થે સંવત ૨૦૦૩ માં ઓરિસ્સાના કટક શહેરમાં એ સૂત્રને ચરિતાર્થ કરી જતા શેઠશ્રી ચંપક ભાઈ કટક ગયા અને ત્યાં સેના ચાંદીની વસ્તુઓના વેપારમાં જોડાયા. ગુર્જર ભારતીના ચેરમેન, આત્માનંદ સભા જામનગરના આજે તેઓ ચાંદીના તારમાંથી બનતી વસ્તુઓની એક પિટન. સૌરાષ્ટ્ર વિશા શ્રીમાળી મિત્ર મંડળના પેટ્રન અને જિ અને ધર્મ ના સેવાના કટક કલા વિકાસ કેન્દ્રના લાઈફ મેમ્બરનું સ્થાન ધરાવે છે. સંસ્કારો તેમનામાં નાનપણથી જ ભર્યા છે. ધંધાની ખિલ. વણીની સાથે સાથે પહેલેથી જ સામાજિક અને ધાર્મિક શ્રી ચંપકલાલ ભીમશી ગંગર કાર્યોમાં તેઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લેતા આવ્યા છે રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં મૂળભૂત રસ હોવાને અને તન, મન, ધનથી પિતાને ફાળો આપતા આવ્યા કારણે તેમ જ સમર્પણની ભાવનાને લીધે ખૂબ જ નાની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy