________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૦૭૭
જે. પી. અને ઓનરરી પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટની નિમણુ કો ભાઈ ચંપકલાલનો જન્મ થયો. સંવત ૧૯૯૦ સુધીમાં થયેલી ત્યારે તેમની પણ નિમણૂક થયેલી અને ૧૭ વર્ષ માધ્યમિક કેળવણી પ્રાપ્ત કરી અઢાર વર્ષની કિશોર વયે સુધી એ પદ ભોગવીને ૬૦ વર્ષે રિટાયર થયેલા. પિતાના વડીલેએ આરંભેલા ધંધામાં જોડાઈ ગયા. તેઓ નાની ઉંમરથી કમાતા થયા ત્યારથી, બંધારણ
પિતાશ્રી ગીરધરલાલભાઈનો સેવા અને સંસ્કારને વારસો. પૂર્વક વ્યવસ્થિત રીતે પોતાની કમાણીનો સારો એવો ત્રણે બંધુઓમાં સરખે હિસ્સે વહેચાય. ભાગ શુભ કાર્યોમાં વેચ્છાથીવાપરતા રહેલા. આવી તેમની - વડીલબંધુ પદ્મશ્રી પ્રતાપભાઈ તથા શ્રી ગંગાદાસભાઈની પિતાની સચ્ચાઈ, સહૃદયતા, ધગશ, મળતાવડાપણું વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે તેઓ બંનેને મોટા ભાગે અને નિસ્પૃહ ભાવે સંબંધ બાંધવા અને નિભાવવાની અમરેલી બહાર વસવાનું બનતું. પરિણામે વડીલોપાર્જિત તેમની ઉચતમ ભાવનાએ સમાજે તેમને ઘણા ઉચ્ચ વેપારી પેઢી અને સ્થાનિક સામાજિક સંસ્થાઓની જવાબઆસને બેસાડયા છે. હાલમાં ધંધાદારી ક્ષેત્રે મુંબઈના દારીઓમાં ભાઈ ચંપકલાલને જોડાઈ જવું પડેલું અને પ્રખ્યાત અલંકાર સિનેમામાં ભાગીદાર છે. ઘણા જ તે દિશામાં સતત કર્તવ્યપરાયણતા અને સંપૂર્ણ જગતસેવાભાવી, વ્યવહારકુશળ અને નેકદિલ શ્રી ચંદુલાલભાઈ પણું રાખી અમરેલીની સમગ્ર જનતાનો પ્રેમ સંપાદન ટી. શાહ ખરે જ, આપણા સમાજના ગૌરવરૂપ છે. કરી શક્યા. સાથે સાથે અમરેલી કપાળ મહાજનના
વહીવટી ક્ષેત્ર, અમરેલી વ્યાપારી મંડળ તથા માર્કેટિંગ શ્રી ચંદુલાલ હરજીવનદાસ સરવૈયા.
યાર્ડ શ્રી ગીરધરભાઈ મ્યુઝિયમ, પારેખ દેશી કપાળ, શ્રી ચંદુલાલભાઈ મૂળ સૌરાષ્ટ્રના ઐતિહાસિક નગર બેડિ"ગ તથા શેઠ પરમાણંદદાસ કપાળ બાળાશ્રમ, અમવલભીપુરના વતની છે. ૧૯૪૨માં સાધારણ સંજોગોમાં રેલી સાર્વજનિક પુસ્તકાલય વગેરેના વિકાસમાં તથા મુંબઈમાં તેમનું આગમન થયું. નોકરીથી જીવનની કાર- સંચાલનમાં પિતાની શક્તિ અનુસાર વરસ્થી ફાળા પુરી કિર્દીની શરૂઆત કરી અને કાપડ લાઈનમાં ક્રમે ક્રમે વતા રહે છે. મુ. શ્રી જગજીવનભાઈના નેતૃત્વ નીચે આ અનુભવ મળતો ગયો તેમ તેમ એ જ લાઈનમાં સ્થિર સંસ્થાના સંચાલન કાર્યમાં વર્ષો સુધી અનુનાવ મેળવી થતા ગયા અને ૨૦૧૧માં સ્વતંત્ર ધંધાના શ્રીગણેશ આજે આ સંસ્થાની સ્થાનિક સમિતિના મંત્રી પદે રહ્યા. માંડયા. સાહસ અને પુરુષાર્થનો સમન્વય થતાં પૈસા વર્ષોથી પિતાની સેવાઓ આપે છે. પરમાતમાં તેમને સુખી મેળવીને પણ એ જીરવવાની શક્તિ શ્રી ચંદુલાલભાઈમાં લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય આપે. જોવા મળી. મધ્યમવર્ગી સગાંસંબંધીઓ જેઓ કાળી ગરીબી વચ્ચે જીવતાં હોય તેવાં કુટુંબના વ્યાવહારિક
શ્રી ચંપકલાલ બી. દોશી પ્રશ્નોમાં જાતે રસ લઈ મદદરૂપ બનવાને એક અનેરો ૧૯૩૩માં જન્મ. ૧૯૪૬થી વિદ્યાર્થી પરિષદમાં છે. રાહ અપનાવ્યો છે અને તેમાં જ ધર્મકર્મ નો સારાંશ દાર. ૧૯૪૯માં હાઈસ્કૂલની ક્રિકેટ કલબમાં કેપ્ટન. ૧૯૪૯આવી જતો હોવાની દઢ માન્યતા ધરાવતા થયા છે. થી કોંગ્રેસ સમાજવાદી પક્ષના સભ્ય. ૧૫૧ – પરમાં જ્ઞાતિની મધ્યમવર્ગી કુટુંબોની ઘણી કન્યાઓનાં લગ્ન વેચાણવેરા વિરોધી લડતમાં ભાગ લેતાં કેદની સજા, તેમણે કરાવી આપી મૂંગા આશીર્વાદ મેળવેલ છે. અને સાથે મહુવા કાપડ એસેસિયેશનના મંત્રીપદે વરણી વચ્ચે ડૂબતી સંસારનૌકાને પાર કરાવવામાં અને કોને ?
૧૯૫થી ૧૯૬૦ માં મહુવા નગરપાલિકાની જુદી જુદી ગુપ્તદાન દ્વારા તેમણે મદદ કરી છે. કામધંધે લગાડવામાં
કમિટીના સભ્ય તરીકે તથા ચેરમેન પદે કામગીરી પણ તેમને ઘણો મેટો હિસ્સો છે. દુષ્કાળના પ્રસંગોમાં
બજાવી. આ સમયગાળા દરમિયાન ઘર બાંધનારી સહકારી તેમની કામગીરી ખરેખર પ્રશસ્ય છે. આ બધી સેવાની
મંડળાઓ ઊભી કરી, સસ્તા દરે દરેક વર્ગોને પ્લેટ કદરરૂપે મહારાષ્ટ્ર સરકારે તેમને જે. પી. ની માનદ ઉપાધિ
આપ્યા. જુદી જુદી જાહેર સંસ્થા એમાં જવાબદારીપૂર્વક આપી છે.
કામગીરી શરૂ કરી. પૂર હોનારતમાં બેઘર બનેલા લોકોને શ્રી ચંપકલોલ ગીરધરલાલ મહેતા ફરી વસવાટ કરાવ્યું.
ધનજી ધોળા” ના નામે અમરેલીના સૌ કેઈના ૧૯૬૨માં યશવૃદ્ધિ જન બાલાશ્રમના મંત્રી તરીકે પરિચિત એવા મોટા સંસ્કારી કુટુંબમાં સવંત ૧૯૭૫માં ચૂંટાયા અને બાલાશ્રમનું નવું બિડિંગ બાંધ્યું. ૧૯૬૨
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org