________________
૧૦૭૨
વિશ્વની અસ્મિતા
ભયંકર દુષ્કાળ વખતે ઘોઘામાં સાર્વજનિક રસોડું કરતા કેઈ લાઈનમાં દાખલ થઈ જવાનું તેમના માટે ખોલી કાઈપણ જાતના ભેદભાવ સિવાય આઠેક મહિના સારું હતું તેથી અભ્યાસ છોડી બે વર્ષ તેમણે ભાવસુધી રોજ પાંચસોથી છસ્સો માણસ જમાડ્યાં. નગરમાં નોકરી કરી. માણસ તક માટે રાહ જુએ તે બરાબર
નથી. પણ તેણે તક ઉત્પન્ન કરી લેવી જોઈએ. આ વાત લોકે સ્વમાનભેર રોટલો કમાતાં થાય એ માટે જરૂર
તેઓશ્રી સારી રીતે સમજતા હતા. તેઓએ માત્ર ૧૯ રિયાદવાળાઓને અમ્બર ચરખા વસાવી આપ્યા.
વર્ષની વયે જ મુંબઈને માગ પકડ્યો. શરૂઆતમાં તે તેમનાં માતુશ્રીની અંતિમ ઈચ્છાને માન આપીને નોકરી સિવાય બીજો કોઈ માર્ગ જ ન હતો. પરંતુ તેમનું તેમણે ભાવનગરમાં ઘોઘા-સર્કલ પર એક વૃદ્ધાશ્રમની લક્ષ તો પ્રથમથી જ ધંધા પર હતું. ચા ૨ માસ કરી સ્થાપના કરી છે, અહી વૃદ્ધ ભાઈ-બહેનોની કબની જેમ કર્યા બાદ ઈ.સ. ૧૯૫૦ માં તેમણે પોતે “ અમર ટ્રેડિંગ સંભાળ રખાય છે. આ સંસ્થા આજના યુગમાં ઘણા કંપની” ની સ્થાપના કરી. તેઓ ખંત અને ઉત્સાહથી કુટુંબ માટે આશીર્વાદ સમાન થઈ પડી છે.
એક જ ધંધાને વળગી રહે છે. આજે તે જાતે જ મહેનત
વડે શ્રી ચીમનભાઈ એક સફળ વેપારી બની ગયા છે. શ્રી ચીનુભાઈએ લગ્ન વગેરે પ્રસંગે દબદબા અને
અમર ટ્રેડીંગનું કામ હાર્ડવેર સપ્લાયર અને મિલજિન આડંબરભર્યા ખોટા ખર્ચા બંધ કરાવવા માટે પણ સફળ
સપ્લાયરનું છે. જે સંસ્થામાં પોતે અભ્યાસ કર્યો તેને બેશ કરી છે. સમાજના ગરીબ વર્ગને તેમના તરફથી માત્ર દાન આપી પોતાની ફરજ પૂરી થઈ તેમ નથી. નિયમિત દાન પણ મળ્યા કરે છે.
તેમણે શ્રી સિદ્ધક્ષેત્ર જન-બાલાશ્રમ સંસ્થાને પિતાની ઘોઘા તાલુકામાં તબીબી ક્ષેત્રે સારે ફાળો આપેલ.
સેવા પણ આપી છે અને આપે છે. બાલાશ્રમના પાસ્ટ નેત્રયજ્ઞ મેડીકલ કેમ્પ વગેરે તેઓએ કરાવ્યા છે. કર્ક :
ટુડન્ડ યુનિયનના તેઓ મંત્રી છે. હાલમાં તેઓ માનદશિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્યમાં દાન
મંત્રી તરીકે પણ સેવા આપે છે. તેઓશ્રીએ કોલેજની
કઈ ડિગ્રી પ્રાપ્ત કરી જ નથી પરંતુ કેળવણી અને આપેલ છે. મુંબઈમાં ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
શિક્ષણની જરૂરિયાત તે સારી રીતે સમજે છે. સ્ત્રી કેળજ્ઞાતિના પ્રમુખ પણ છે. જ્ઞાતિના વિકાસમાં પણ બધી
વણીના તેઓ હિમાયતી છે. તળાજા છાત્રાલયના તેઓ રીતે સક્રિય રસ લઈ રહેલ છે.
માનદમંત્રી છે ! આ સંસ્થાના વિકાસકાર્યમાં તેઓ તન શ્રી ચીમનલાલ હરિલાલ શાહ
મન અને ધન પૂર્વક રસ લે છે. આ ઉપરાંત ઘોઘારી
વિશા જન સહાયક ફડ, શ્રી ઘોઘારી વિસા શ્રીમાળી જૈન શ્રી ચીમનલાલ હરિલાલ શાહને જન્મ સૌરાષ્ટ્રના
જ્ઞાતિ તેમ જ અન્ય સંસ્થાઓને પણ પિતાની યથાશક્તિ ભાવનગર નજીકના ખડસલિયા ગામમાં તા. ૨૬-૪-૧૯૩૦
સેવા આપે છે. પતિનાં દરેક સત્કાર્યો પાછળ પની હમેશા ના દિવસે થયો હતો. શ્રી ચીમનભાઈએ ૭ વર્ષની વયે
પ્રેરણાદાયી હોય છે ! ફૂલ જેમ અગીયાની શોભા છે તેમ પિતાના પિતાનું શિરછત્ર ગુમાવ્યું. તેમની માતા અજ
નારીગૃહની શોભા છે! શ્રી ભાનુમતી બેન અત્યંત સાદાં સરળ વાળીબેન પ૨ અસહ્ય દુઃખ આવી પડયું પણ ત્રણ
અને સંસ્કારી છે ! દામ્પત્યજીવનના ફળ રૂપે તેમને ચાર રત્ન જેવા પુત્રને ઉછેરવામાં તેમણે પિતાને દુઃખને
પુત્રો દીપકભાઈ, અશોકભાઈ, રાજેન્દ્ર અને કીર્તિભાઈ તેમજ દબાવી દીધું. કોઈ પણ બાળક માટે નાની વયમાં માતા
એક પુત્રી છે. કે પિતા ગુમાવવી તેના જેવું અસહ્ય દુઃખ એક પણ નથી. પરંતુ દુઃખમાં ભાંગી પડવાને બદલે આવાં બાળકોમાં
સ્વ. શ્રી ચુનિલાલ નારણદાસ વોરા સ્વાભાવિક રીતે જ સ્વાવલંબન, સ્વાશ્રય અને સ્વસ્થતાના ગુણ આવે છે. ખડસલિયામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કુદરત જ્યારે માનવીને ધન દોલત કે સુખ સાહ્યબી કરી શ્રી ચીમનલાલભાઈ આગળ અભ્યાસાથે શ્રી સિદ્ધક્ષેત્ર બક્ષે છે ત્યારે કશી જ મણ રહેતી નથી, સામાન્ય સ્થિતિજન – બાલાશ્રમ પાલીતાણામાં દાખલ થયા. આ સંસ્થામાં માંથી ઊંચે આવનાર માણસ પલટાતી પરિસ્થિતિ પામી બે વર્ષ અભ્યાસ કરી તેઓએ ભાવનગરની સનાતન જઈ સંપત્તિનો ઉપયોગ દાનધર્મમાં કરતા રહે તે હાઈકલમાં પણ એકાદ વર્ષ અભ્યાસ કર્યો, પછી અભ્યાસ જીવન અને મૃત્યુ બને ઉજજવળ બની રહે છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org