________________
વિશ્વની અસ્મિતા
લય અર્પણ કર્યું', જેનું ઉદઘાટન એપ્રિલ ૧૯૫૫ માં કરેલ છે. તેમના સુપુત્રો તરફથી સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રની માનનીય શ્રી મોરારજીભાઈ દેસાઈના વરદ હસ્તે થયું. વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને રૂા. ૭૫૦૦૦ સંગ્રહાલયના ટ્રસ્ટી અને વાઈસ ચેરમેનશ્રી તરીકે તેઓએ ની ફેલ નહિ તે ફલની પાંખડી સ્વરૂપે દેણગી અમરેલી શહેરના અને ગુજરાતના બાળજગતની નેંધનીય સાદર રજૂ કરેલ છે. તે અંગે આપણે સૌ શ્રી ગંગાદાસસેવા કરી છે. અમરેલીમાં એસ. ટી. ડિવિઝનના ઉદ્દઘાટન ભાઈના પરિવારને આભારી છીએ. પ્રસંગે અને જયારે જયારે મહેમાનો સંગ્રહાલયની મુલાકાતે આવતા ત્યારે અમરેલી આવી તેમને સૌરાષ્ટ્રના આતિથ્યને
શ્રી ચતુરભાઈ અમીચંદ દોશી શોભે તે સત્કાર કરેલ છે. માનનીય બહુગુણાજી અમરેલી- નાની વયમાં ધંધાર્થે મુંબઈ ગયા અને દૂધની માં પધારેલ ત્યારે તેઓએ તેમની સારી પ્રશંસા કરેલ. દલાલીના જાણીતા ધંધામાં શ્રીગણેશ માંડયા. એક પછી આવા પ્રસંગે શ્રી કાકાએ ઉપસ્થિત રહીને અમરેલી એક પ્રગતિનાં સોપાન ચઢતા ગયા. આજે દૂધની દલાલીન શહેરના વિકાસના પ્રશ્નોમાં ઊંડો રસ લીધેલ છે. અમરેલી ધંધામાં પાયધૂની ઉપર તેમની પેઢી ખૂબ જ જાણીતી જિલ્લા વિધાનસભાએ ઉચ્ચ કેળવણી ક્ષેત્રે આર્ટસ, સાયન્સ બનેલી છે. આપબળે શૂન્યમાંથી સર્જન કરી બે પૈસા કેલેજોની સ્થાપનાનું વિચારેલ ત્યારે તેઓશ્રીએ આ કમાયા. કાબેલ અને વ્યવહારકુશળ આ અગ્રણી વ્યાપારીકાર્યમાં ઉમદા સહકાર આપેલ.
એ પોતાના ધંધાનો ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધીને પિતાના
કુટુંબનો પણ ઉત્કર્ષ સાથે. પુત્રોને ઉચ્ચ કેળવણી આપી શ્રી બિરલાજીના હિન્દુસ્તાન એલ્યુમિનિયમ કુ. માં પણ ઘણું પ્રસંગોએ ચર્ચામાં તેઓએ ઉદ્યોગના વિકાસ
પરદેશ મોકલ્યા – મોટા પુત્ર શ્રી જયંતભાઈએ ડેક્ટરી
લાઈનમાં આગળ વધી ખૂબ જ નામના મેળવી છે. અને માટે પાયાનું માર્ગદર્શન આપેલ છે. એલ્યુમિનિયમ અને અને મેટલ ઉદ્યોગમાં તેમનું પ્રદાન ગુજરાત અને મહા
સાથે સાથે જીવનના ઉચ્ચતમ આદર્શોનું પણ બરાબર જતન રાષ્ટ્રમાં પાયાનું રહેલ છે. ગુજરાતમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટના
કરી રહ્યા છે. અતિથિપ્રેમી અને વતન પરત્વેની મમતા વિકાસમાં ધંધાની સાથે સાથે ગુજરાતના વાહન વ્યવહાર
વાળા છે. આ કુટુંબમાં સ્વાભાવિક ઉદારતાના ગુણ ક્ષેત્રે પણ તેમણે એસ. ટી. સાથે રહીને કિંમતી સૂચનો
હોવાથી નાના મોટા સામાજિક ફાળાઓમાં ઊભા રહી આપેલ છે.
સમાજ પ્રત્યેની ફરજ બજાવતા રહ્યા છે.
વતન ટીમાણમાં પણ તેમનું સારું એવું દાન છે. શ્રી ગંગાદાસભાઈનાં ધર્મપત્ની શ્રીમતી તારાબેને
તળાજા બેડિગ અને બીજી જન સંસ્થાઓમાં તેમની પણ તેમની સાથે રહીને અનેકવિધ સામાજિક અને ધાર્મિક
દેણગીએ તેમના કુટુંબને યશકલગી ચડાવી છે. દુઃખી કાર્યામાં ઉમદા સહકાર આપેલ છે. તેમની સાદાઈ, ધર્મ પ્રત્યેની નિષ્ઠા, ઉદ્યોગનું તલસ્પર્શી જ્ઞાન આ સર્વ
ભાઈઓને મદદ, સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ, કેળવણી
માટે મદદ, જીર્ણોદ્ધાર માટે જ્યાં જ્યાં પાત્રતા જોઈ ત્યાં ઉમદા ગુણોનો તેમના પુત્રો સર્વશ્રી મનુભાઈ, જશુભાઈ,
ત્યાં સહેજ પણ પાછો પગ મૂકતા નથી. ધર્મક્રિયાઓમાં જવાહરભાઈમાં પણ દર્શન થાય છે. અને આજે તેઓએ મેટલ ઉદ્યોગમાં સારો વિકાસ સાધી દેશના વિકાસમાં
પૂર્ણપણે રસ લેતા રહ્યા છે. ઘણી સામાજિક સંસ્થાઓ
સાથે સંકળાયેલા છે. સમાજને તેમની વધુ સેવા મળતી ફાળો આપેલ છે. શ્રી ગંગાદાસભાઈના સમગ્ર જીવનમાં
રહે તેવું આપણે ઈચ્છીએ. એક જ બાબતનું દર્શન થાય છે કે “કર્મયે વાડધિ કારતે માં ફલેષુ કદાચન” તેઓ એ હંમેશાં નિષ્કામ
શ્રી ચીમનલાલ લવજીભાઈ ભાવે સમાજની સેવા કરેલ છે. તા. ૧૬-૧-૧૯૭૮ ના રોજ તેમના અવસાનથી ગુજરાતે સામાજિક અને ઉદ્યોગ
પિતાના સાહસિક સ્વભાવથી ત્રણેક દાયકાની અખૂટ ક્ષેત્રે એક સાચે કર્મવીર ગુમાવેલ છે.
જહેમત પછી વ્યાપારમાં ગૌરવપ્રદ સિદ્ધિ હાંસલ કરનાર
શ્રી ચીમનભાઈનો સારાષ્ટ્ર ભાવનગર-મહુવા લાઈન તણસા તેમના સદગુણે અને કર્મનિષ્ઠ સ્વભાવને લક્ષમાં પાસે રાજપરાના વણિક કુટુંબમાં ૧૯૩૪ માં આ સુદી લઈને ગુજરાત, મુંબઈ અને મહારાષ્ટ્રમાં ઉદ્યોગપતિઓએ, પૂનમના રોજ જન્મ થયે, ત્રણ ગુજરાતી અને બે અંગ્રેજી સમાજસેવકોએ તેમની સેવાઓને શ્રદ્ધાંજલિ અર્પણ સુધીનો જ અભ્યાસ. પંદર વર્ષની બાળવયે ધંધાની
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org